Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાની બદ્રિની તુલના કરી શકે નહિ. તે કિતિને ય કરીને એટલે તેમાં પણ ડિતા ધારી મુનિ (કેમકે ઉત્પન્ન થયેલી લબ્ધિઓને પણ પુજને ઉપખાસ કા દગર વારંવાર ઉપયોગ કરતાં જ નથી.) ધાદિક કપાય શત્રુઓને પરાસ્ત કરીને લાખે ભવે પણ મળવું દુર્લભ એવું તીર્થકર તુલ્ય યથાવત રિત્ર પાને છે. અર્થાત્ જેમ તીર્થકર તે થાન પામે છે તેમ આ મહાશય પણ પામે છે. પછી શુકલ ધ્યાનના પહેલા બે પાયા પૃથકલ વિતર્ક સપ્રવિચાર અને એક વિતર્ક અવિચારને પ્રાપ્ત થઈ મડાશય શું કરે છે? તે કે મેહનું ઉમૂલન કરે છે. કેવા હુને ? તે કે આઠે કર્મના નાયક અને સંસારવૃક્ષના આ બીજરૂપ જે મેહુ તેને સમૂળગે ઉજૂલન કરે છે. ૨૫૬-૫૮ ( હવે આગળ ાપકશ્રેણીનું સ્વરૂપ કહેશે.) Rવનજ્ઞા, જનોને ઘે વોટ. મત્રી, કરૂણા, પ્રમોદ અને માધ્યશ્ય ભાવયુક્ત સ્વઅધિકાર અનુસાર જે હિતકારી કરા કરવામાં આવે તેજ ખરી રીતે ધર્મ કહેવાય છે. અને તેજ સ્વપરનું રક્ષણ કરી શકે છે. કહ્યું છે કે – નિશ્ચય દષ્ટિ હૃદય ધરીછ, પાળે જે વ્યવહાર, પુન્યવત તે પામશે, ભિવ સમુદ્રને પાર.. મનમોન જિનજી! મીઠડી તાહરી વાણ.” कथं शुभायतिर्भावी, स स्वामीद्रोह पातकी." ધર્મ-પુન્યના જ પ્રભાવે પ્રભુતા પ્રાપ્ત થયા છતાં, જે મુગ્ધજન ધર્મ-પુન્યને જ લોપ કરે છે તે સ્વામી સમાન ધર્મને દેહ કરનાર પામર પ્રાણીનું લ. દિવ્ય શી રીતે સુધારી શકશે ? ધર્મદ્રહનું કલ્યાણ શી રીતે થઈ શકે? તેવા હ! કયાણ થવું દુર્ઘટ જ છે. દુ:ખમે સહુકો પ્રભુ ભજે, સુખમેં ભજે ન કેય, જે સુખમેં પ્રભુકું ભજે, દુ:ખ કાસે હોય ?” , અધિકારના મદધી અંધ બની છવ પિતાની પૂર્વની સ્થિતિ ખૂલી જાય છે, જયારે તે પુન્યના ક્ષયે સ્વઅધિકારથી ભ્રષ્ટ થઈ જાય છે અથવા તેના ઉપર અણુચિન દુઃખનું વાદળ તૂટી પડે છે ત્યારે તેની આંખ કંઈક ઉઘડે છે અને “કંડુ રોજ ની પર પોતે મોન્મત્તપણે કરેલા અન્યાયને સંભારી તે બદલ પસ્તાવે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32