Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે દ જારી,
पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी । विवेकः सोदर्यः प्रतिदिनमनीहा च भगिनी ॥ प्रिया क्षांतिः पुत्रो विनय उपकारः प्रियसुहृत् ।
सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ॥ १॥ ' પુસ્તક ૩૦ મું] શ્રાવણ. સંવત ૧૮૩૩. વીર સંવત ૨૪૩. [અંક પ સે.
વર-વ-સંવાદ.
વન
( દરબારી કાન. ) જરા::
વન શાને રસ લે? (૨) મન મલકાવતી દિલ છલકાવી. અધર આંખ કરી ચાલે ઘડી બરનું તન-રાજય મળ્યું ત્યાં. ફડ થઇને ફલે. વાવન વિક્રગતિ ઇંદ્રિય-અને, ગગને ગમન કરાવે; પડીશ ખદબદતા ખાડામાં, અકલ કયાંથી આવે ? જોર બતાવે જેરૂ થઇને, લેશ નથી તુજ પરવા; અધવચ તું આડે આવીને, મંડી બકબક કરવા–
જા વનમાં મૃગજળ ભરવા. જપવા જરી દે તું મુજને, ભયને ભાર પતાવી: પોપાંબાઈનું રાય નથી અહીં, પુરાણ પઢવા આવી
વનમાં મૃગજળ ભરવા. જરા –
અબળા પણ મોટા મને, કાયર હું કરનારી; આંખ કરે જ્યાં આ અબળાની, દુનિયા સારી હારી. છેવન ગુમાન તું શિર ધરે ગુમાની, ખીલ્યું તે કરમારો પુષ્પ તને એ શિક્ષણ દેશે, જા તું ગુલાબ પાસે.
વનવ રત્નસિંહ-દુમકર,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ વિવેચન પુકાર (લેખક–સમિવ કપૂરવિજયજી)
અનુસંધાન પર ૧૦પ થા. सम्याष्टिीनी विश्तितपोध्यानभावनायोगः ।
રાક્ષસાણામા રાત || ર૪ | અર્થ-સમૃદ્ધિ અને જ્ઞાની સાધુ સંયમ, તપ, ધ્યાન અને ભાવના ગવડે કરીને અઢાર હજાર શલગને સુખે સાધી શકે છે. ૨૪૩
વિવેચન થાર્થ તવદ્વાનરૂપ સમ્યગદર્શન અને યથાર્થ તત્વ અવબોધરૂપ સમ્યજ્ઞાન જેને સંપ્રાપ્ત થયેલ છે તે મહાશય, પાંચ મહાવ્રત અને રાત્રીજન થી સર્વથા વિરમણરૂપ મૂળા ગુણ અને નિર્દોષ આહાર ગષણદિક ઉત્તર ગુણ લક્ષસુવાળી વિરતિવડે. અનશન ઉદરી પ્રમુખ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત, વિનયપ્રમુખ અ ત્તર તપવડે. ધર્મ અને શુકલ-પ્રશસ્ત ધ્યાનવડે, અનિત્ય અશરણાદિ દ્વાદશ અને મિત્રી પ્રમુખ ચાર અથવા પાંચ મહાવ્રત સંબંધી પચવીશ ભાવનાવડે તેમજ મન વચન અને કાયા સંબંધી પ્રશસ્ત વ્યાપારરૂપ ગવડે, અઢાર હજાર શિલાંગને અનાયાસે લીલા માત્રમાં જ સાધે છે- સ્વીકારે છે. ૨૪૩
તે અઢાર હજર શીલાંગ કયા ? અને તે કયા ઉપાયવ નીપજે તે સંબંધી ખુલા પ્રકરણકાર પોતે જ કરે છે–
धर्मादभूम्यादीन्द्रियसंज्ञाभ्यः करणतश्च योगाच ।
गीलाइसहवाणामष्टादशकस्य निष्पत्तिः ।। २४४ ।। અર્થ-દશવિધ ધર્મ, વ્યાદિ દશ પ્રકારની હિંસાથી વિરમણ, પાંચ ઇન્દ્રિય, આહારદિ ચાર સંજ્ઞા તથા તન મન વચનથી કરવા કરાવવા અને અમેદવાવડે કરીને અઢાર હટાર રિલાંની નિષ્પત્તિ થાય છે. ૨૪૪
વિવેચન –માદિક દશ પ્રકારનો યતિધર્મ પહેલી પંક્તિમાં મૂકો, તેની નીચે બીજી પંક્તિમાં પૃથ્વી પાણી પ્રમુખ પાંચ સ્થાવર, બેઈદ્રિય, ત્રિનિદ્રય, ચઉ. રિદ્રિય, પંચયિ અને અવકાય એ દકે સ્થાપ; તેની પણ નીચે ત્રીજી પંકિતમાં છે, ચનું પ્રમુખ પાંચ ઈન્દ્રિો સ્થાપવી, તેની નીચે થી પંક્તિમાં આહાર ભય પ્રમુખ ચાર સંજ્ઞા સ્થાપવી, તેની નીચે પાંચમી પંક્તિમાં “ન કરે, ન કરાવે, અને ન અનુમોદે” એ ત્રણ સ્થાપવા; અને તેની નીચે છઠ્ઠી પંક્તિમાં “મને વડે, વચન વડે અને કાયા વડે એ ત્રણે સ્થાપવા. તેમાં ઉક્ત ભેદ (૧૮૦૦૦) ઉપર
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ પ્રેટર્જી,
હવા ઉપર નીચે કુદા કરવા-ક્ષમાયુક્ત, પૃથ્વીકાય સમાર ભુ પ્રત્યે, પોતે શ્રેત્ર ઈન્ડિય સવલ અને બાહાર સંજ્ઞા રહિત હોવાથી, ન કરે, મનથી; એ રીતે મૃ તાકે બ્રહ્મચર્ય પર્યન્ત પદ જોડવાથી દશ ભેદ જેમ પૃથ્વીકાય સબંધે થયા, તેમ માય પ્રમુખ બાકીનાં દરેક પદ સાથે દશ દશ ભેદ ગણતાં સે ભેદત ક્ષેત્ર પ્રીન્દ્રય સબધે થયા. તેમ બાકીની દરેક ઇન્દ્રિય સબંધે સા ા ભેદ કરતાં ૫૦૦ ભેદ કેવળ આહાર સત્તાના સબંધે થયા. તેવી જ રીતે બાકીની ત્રણે સજ્ઞા ગે ૫૦૦, ૫૦૦ ભેદ ગણતાં ૨૦૦૦ ભેદ ફક્ત ‘ સમારભ ન કરે ' એ એક પદ યાગે ૪ થયા. એજ રીતે ‘ ન કરાવે, ન અનુમેરું ” એ બાકીના દરેક પદ ચેાગે છે એ હજાર ભેદ કરતાં એક દર ૬૦૦૦ ભેદ કેવળ ‘મન વડે’ એ પદ ચેાગે જ થયા. તેવી રીતે ‘ વચન વડે અને કાયા વડે ' પણ છ છ હજાર ભેદ ગણતાં એકંદર શીલના ૧૮૦૦૦ ભેદ થયા, શીલાંગનું સ્વરૂપ સમજી સુજ્ઞ જનાએ તેમાં અવશ્ય આદર કરવા. २४४
'
,
સંપૂર્ણ શીલાંગ સેવનનું ફળ શાસ્ત્રકાર પેતે જ અતાવે છે-शीलार्णवस्य पारं गत्वा संविग्नसुगममार्गस्य । धर्मध्यतो वैराग्यं प्राप्नुयायोग्यम् || २४५ ||
અર્ધ-સાધુ પદ્માને સુગમ એવા શીલ-સમુદ્રના પાર પામીને ધર્મ ધ્યાનને પ્રાપ્ત થયેલા એવા મુનિ ખરા વૈરાગ્યને પામે છે. ૨૪૫
વિવેચન—મૂળ ઉત્તર ગુણરૂપ જે શીલ તેને અવગાહવુ-પાર પામવું મહુ જ મુશ્કેલ હાવાધી અથવા તે તે અનેક ગુણુરત્નાના સ્થાનરૂપ હોવાથી તે સમુદ્ર સમાન કહેવાય. તેના પાર પામીને એટલે સોંપૂર્ણ શીલ પાળી ધર્મ ધ્યાનને પ્રાપ્ત થયેલા મડાચા તત્કાળ અવસ્થાને ઉચિત એવા પ્રકૃષ્ટ વૈરાગ્યને પામે છે. ઉક્ત શીલસમુદ્ર કાણુ કેવી રીતે પાર પામે છે? તે આશ્રી પ્રકરણકાર કહે છે કે ભવભીર્ જના ( મને જન્મ મરણુનાં દુ:ખના ભારે ત્રાસ લાગ્યા છે એવા શ્રી પુરૂષ ) સુખે અનાયાસે લીલા માત્રમાં જ સકળ શીલને પાર પામી શકે છે. અને તેએજ ધમધ્યાનને પાની બહુ ઉત્તદા વૈરાગ્યને પ્રાપ્ત થઈ શકે છે. ૨૪૫
ને ધર્મધ્યાનના ચાર ભેદ શાસ્ત્રકાર વખાણવા સતા કહે છે~~ आज्ञाविचयमपायविचयं च सयानयोगमुपसृत्य । તમઽમ્રપાન વિષયમવયાતિ સંધ્યાનવિષયં ચ ! ૨૪૬ ॥
અર્થ –આજ્ઞાવિચય અને અપાયવિચય એવા ધર્મ ધ્યાનને પામીને તે વિપાકવિચય અને સ’સ્થાનવિચય ધર્મધ્યાનને પ્રાપ્ત થાય છે. ર૪૬
વિવેચન—૧ આજ્ઞા ચિય, ૨ અપાય વિચય, ૩ વિપાક વિચય અને ૪
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા વિશ્વય એ ગાર પ્રકારના ધર્મશાન પિકી પ્રથમના . ધ્યાનનેદને સંપ્રાપ્ત કરી, તે શતા સમુદ્રના પારગામી મહાશય, ત્રીજા ભેદને અને પછી ચાળા ભેદને પામે છે. આવા ઢિ પ્રાપ્તિ અનુક્ર બતાવ્યું છે. ૨૬
તેમાં આજ્ઞાવિચય અને અપાયરિચય એ બે ભેદોનું સ્વરૂપ નિરૂપણ કરવા શાસ્ત્રકાર કહે છે
आमवचनं प्रवचनं चाज्ञाविचयस्तदर्थनिर्णयनम् ।
आश्रयविकथागौरवपरीपहारिपायस्तु ।। २४७ ।।
અર્થ-સર્વથા રાગદ્વેષરહિત એવા સર્વજ્ઞનાં વચન એ પ્રવચન તેના અર્થને નિર્ણય એ આજ્ઞાવિચય અને આધવ, વિઠ્યા, ગર્વ અને પરિસિહાદિકને વિષે અપાય દેખ કરીને અપાયવિચય જાણવું. ૨૪૭ *
વિવેચન—જેના સમસ્ત રાગ દ્વેષ મહાદિ દોષો ક્ષીણનષ્ટ થઈ ગયા છે તે આમ કહેવાય. તેનાં વચન તે પ્રવચન-અસત્યાદિ કે શંકાદિ દેવરહિત જે દ્વાદશાંગી રૂપ આગામ-વીતરાગ વચન તેના અર્થ–પરમાર્થને નિર્ણય કરે એટલે કે સર્વજ્ઞ દેવે કરમાવેલી આજ્ઞાની ગવેષણ કરવી-અર્ધાતુ સર્વજ્ઞનાં વચન સર્વ આ અવારનો નિરોધ કરવા સમર્થ હોવાથી તે એકાન્ત હિતકારી અને નિર્દોષ છે એ ઉંડા ઉતરી નિર્ણય કરે તે આજ્ઞાવિય; અને મનવચન કાયાના શુભાશુભ વ્યાપાર રૂપ આવોસ્ત્રી, ભક્ત (ભોજન), ચાર અને દેશ સંબંધી વગર જરૂરી વાત તે વિકથા રસ, અદ્ધિ અને શાતા સંબંધી ત્રણ પ્રકારનાં ગૌરવ તેમજ સુધા, તુષાદિક પરિસહક આદિ શબ્દથી સમિતિ અને ગુપ્તિ રહિતપણું-એ સર્વ પ્રસંગોમાં વર્તતા જીવને આ ઢોક તથા પરલોકમાં (નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિમાં) પ્રાય: ઘણાં દુઃખ જાવી પડે છે. એમ ધમોથી ચિત્તવે તે અપાયવિચય નામે ધમયાન સમજવું. ૨૪૭. હવે ધર્મ ધ્યાનના ત્રીજા અને ચોથા લેકનું નિરૂપણ કરે છે – अशुभशुभकर्मपाकानुचिन्तनार्थी विपाकविचयः स्यात् ।
द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ॥ २४८ ।।
અર્થ-શુભાશુભ કર્મના વિપાકનું અનુચિંતન કરવારૂપ વિપાક વિચય, અને દ્રવ્ય, ક્ષેત્ર, આકૃતિને વિચારવારૂપ સંસ્થાનવિય ધ્યાન સમજવું. ર૪૮
વિવેચન–અશુભ અને શુભ એમ બે કટીનાં કર્મ વર્તે છે. તેમાં વ્યાસી પ્રકારનાં અશુભ કર્મ અને કર પ્રકારનાં શુભ કર્મ તેને જે કટુક મધુરારિ રસવિપક-અનુભવ તેનું ચિત્તવન એટલે કે સંસારી જીવતાં અશુભ કર્મોને આ વિપાક અને શુભ કોને આવો વિપાક, એવી જે અન્વેષણા-વિચારણા તે વિપાક
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરમતિ પ્રકર.
૧૩૩
વિરાય ધ્યાન લણવું. અને ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, પુદ ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્ય ઉદ, અધો અને તિછું એમ ત્રણ પ્રકારનું છે, તેમના આકાર-સંસ્થાન સંબંધી ચિન્તવન કર્યું તે સંસ્થાનવિચય ધ્યાન જાણવું. તે એવી રીતે કે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને લોક પ્રમાણ છે, તેમનું સંસ્થાન પણ લોકાકાશ જેવડું અને જેવું જ છે. (તે પ્રથમ કહે વામાં આવી ગયું છે. ) પુદગલ દ્રવ્ય અનેક આકારે વતે છે, અને અચિત્ત મહાસ્કંધ સર્વ લોકાકારે હોય છે. જીવ પણ શરીરાદિ ભેદે અનેક આકારે યાવત્ કેવળી સમુદ્દઘાત વખતે તે સંપૂર્ણ કાકા હોય છે. કાળ પણ જ્યારે (નવાપુરાણાદિ વર્તન) ક્રિયા માત્ર દ્રવ્ય પર્યાય રૂપ અપેક્ષિત હોય છે ત્યારે તે દ્રવ્યાકાર જ હોય છે; પરંતુ જ્યારે તે ( કાળદ્રવ્ય) સ્વતંત્ર અપેક્ષિત હોય ત્યારે તે તે અદીદ્વીપ બે સમુદ્રવતી એક સમયરૂપ જ લેખાય છે. ૨૪૮. હવે પરંપરાએ ધર્મધ્યાનનું વિશેષ ફળ દેખાડવા ગ્રંથકાર કહે છે:
जिनररवचनगुणगणं संचिन्तयतो वधाद्यपायांश्च । कर्मविपाकान् विविधान संस्थानविधीननेकांश्च ।। २४९ ।। नित्योदिनस्यैव क्षमाप्रधानस्य निरभिमानस्य । धुतमायाकलमलनिर्मलस्य जितसर्वतृष्णस्य ।। २५० ।। तुल्यारण्यकुलाकुलविविक्तवन्धु जनशत्रुवर्गस्य ।। समवासीचन्दन कल्पनप्रदेहादिदेहस्य ।। २५१ ।। आत्मारामस्य सतः समतृणमणिमुक्तलेप्टु कनकस्य । स्वाध्यायध्यानपरायणस्य दृढमप्रमत्तस्य ।। २५२ ।। अध्यवसायविशुद्धेः प्रशस्तयोगौविशुद्ध्यमानस्य । चारित्रशुद्धिमत्र्यामवाप्य लेश्याविशुद्धिं च ।। २५३ ।। तस्यापूर्वकरणमय घातिकर्मक्षयैकदेशोत्थम् ।
ऋद्धिप्रवेकविधववदुपनातं जातभद्रस्य ।। २५१ ॥ અથ–વીતરાગ પ્રભુના વચનોના ગુણોને, વધાદિક અપાયને, વિવિધ જાતના કવિપાકને અને અનેક જાતની સંસ્થાન રચનાને સમ્ય રીતે ચિંતવન કરતા, તેમજ નિત્ય ભવભીત, અત્યંત ક્ષમાયુ, અભિમાન રહિત, માયાદેવમુક્ત હોવાથી નિર્મળ, સર્વ તૃષ્ણ વર્જીત, ગામ અને અરણ્ય તથા શત્રુ અને મિત્રમાં સામચિત્ત, તેમજ વાસી અને ચંદનવડે અંગછેદન અને અંગ વિલેપનમાં સમભાવી, આ
* વાંસલો.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવું
જે કે-પથ્થર ઉપર ખચિત્ત, સ્વાહા મનમાં
૨૫ થી 21 હા, અત્યંત મત ચાવડ અવ્યવસાય વિષ્ણુગ્રંથી વિશુદ્ધ હતા અને ચાની અતિ વિ ઘાતી ના ક્ષયના પ્રાપ્ત થાય છે. ૨૪૯
- લૅંગ્યા વિશુદ્ધિને પામીને કલ્યાણમૂર્તિ બનેલા સુનિને કી ઉત્પન્ન થયેલ મહા પ્રભાવવાળું અકિરણ
વિવેચન-સાર કળીના પણ સુગટમણરૂપ જે તીર્થંકરા, તેમનાં વચન ( પ્રવચન ), તેના જ ૬-દયાદિ પ્રધાન ગુણોના સમૂહને-આજ્ઞા ગુણાને ( પ્રથમ ભેદમાં ) સભ્યએક આલેાચી, વધુ ધન દાસત્વ અને અસમાધિ પ્રમુખ અપાયાને ( રેડમાં ) વિચારી, ત્રીન્દ્ર ભેદવડે વિવિધ શુભાશુભ વિપાકને, તથા ચોથા ૐ - શુાએક સ ંસ્થાન પ્રકારાને ચિન્તવતા એવા મુનિને એ રીતે ધ્યાન યોગે ચિકર કરતાં શું પ્રાપ્ત થાય છે ? તે શાસ્ત્રકાર કહે છે-ઉક્ત પ્રકારે અહર્નિશ છે ... ભય પામેલા, ક્ષમા ધર્મના મૂળરૂપ હોવાી ક્ષમા, ધૈર્ય -સમતાવત, ગવ ~~~ -૨ રહિત, માયારૂપ પાપને ખપાવતા ( ક્ષય કરતા ) અને સર્વ લાભ કયાયને - લેનાર જેને દેશ અને અરણ્ય સરખાં છે, સ્વઆત્મકાર્ય માં રક્ત રહેવાથી અરણ્ય તેવુંજ નગર જેને લાગે છે; સ્વજન તથા શત્રુ વર્ગના ભેદ મટી ૧૯મી જેવા વજન તેવાજ શત્રુવ પણ પ્રતિભાસે છે; તેમજ કા કાવતી શરીરને ખેલી યા છેદ્દી જાય અને ચંદનવતી શરીરને ૮ કરી ય તે અને ઉપર જેને સમભાવ વર્તે છે, તાણુ અને રક્રિયા એ અનેમાં સમાન ભાવ છે જેને એવા જે આત્મામાં જ પ્રીતિ ક કાર્ય માં જ તત્પર રહે છે, બીજે કયાંય પ્રીતિ આંધતા નથી; જેને દ » દસ અને પદ્મરાગાદિ મણિ સરખાં ભાસે; ધૂળના ઢાંની પેરે કચનની ઇચ્છા ૧૨ જેણે તજી છે, અર્થાત્ જેમ ધૂળના ઢેફાંની ઇચ્છા હુ તેમ કંચનની ઇચ્છા પડ્યું કે નથી; એટલે ધૂળની જેમ કં ચન પણ જેણે તજી દીધું છે; વાચનાદિ પાંચ --- સ્વાધ્યાયમાં અને ધર્માદિ રૂડા ધ્યાનમાં જેના ઉપયેગ એક તાર વતે છે; એ સફળ પ્રમાદ પટલથી જે અત્યંત ક્રૂર રહે છે; મનના પરિણામની નિર્મળતા થયા. પ્રમાદવાળા મન, વચન, કાયાના દરથી મુકાતાં યાત્ વિદ્ધાન થતાં, -- -ઉમા-ઉંચા પ્રકારની ચારિત્રશુદ્ધિને તેમ જ તેજસ્, પદ્મ અને મુલકર પૈકી કોઇપણુ પ્રકૃષ્ટ લેસ્યાશુદ્ધિને પામીને તે જાતભ–કલ્યાણવંતને ત્યા ધમ નહિ પ્રાપ્ત થયેલુ એવુ અપૂર્વ કરણ ( આ ગુણુંડાણુ' ) કે જે પુ ો ક્ષય કરવાને સમર્થ છે તથા જ્ઞાનાવરણીય, દ નાવરણીય, મેાહનીય - --ાયરૂપ ચાર ધાતિકના દેશક્ષયથી ઉત્પન્ન થાય છે અને આમોધિ પ્ર" અનેક ઋદ્ધિ સંપદા, અવધિજ્ઞાનાદિ વિશેષા તથા તૃણાગ્ર ખેચવા માત્રથી કે વૃષ્ટિ કરવા પ્રમુખ વિસા જેમાં વિદ્યમાન્ હાય છે તે પ્રગટ થાય છે, ૨૪૪
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: ૧ સુ
सातद्दिवः प्राप्यविविधृतिमनुमान्यैः । सक्तः प्रशमरतिमुखेन भजति तस्यां लिङ्गम् ॥ २५५ ।। અર્થ - રસગારવ, ઋદ્ધિગારવ મને શાતાગારવને વિષે નહિ લાભાયેલા (અમૂલ ) અને અન્યને અસુલભ એવી લબ્ધિ આદિકની સંપદા' પામીને પ્રશમરતિ મુખમાં આસક્ત થયેલા એવા મુનિ તે લબ્ધિ આર્દિક સંપદામાં મેઢુ પામતા નથી. ૨૫૫
વિવેચન-પછી સાતા, ઋદ્ધિ અને રસ ( ગૌરવ ) વિષે આદર નહિ કરનાર એવા તે મુનિ અન્યને પ્રાપ્ત થી દુર્લભ એવી આકાશગમનાદિક વિભૂતિ પામીને, તથાપ્રકારનાં સદાચરણવડે પ્રશમરતિ સુખમાં અભિરક્ત ખન્યા છતાં, પૂર્વક્તિ વિભૂતિને વિષે કિંચિત્ પણ પ્રીતિ (રાગ) ધરતા નથી, આકાશગમનાદિક ઋદ્ધિને ખાસ શાસન પ્રભાવનાદિક કારણુ વગર ફ઼ારવતા નથી-તેના મરે પ્રસંગે જ ઉપયોગ કરે છે. ૫૫
પરમ અતિશય પ્રાપ્ત થવાથી સર્વ સમૃદ્ધિવંત મુનિજનાને જે ઋદ્ધિ હાય છે તે શાસ્ત્રકાર બતાવે છે—
या सर्वमुरवरद्धिर्वस्मयनीयापि सानगारः । नात सहभागं कोयतसहस्रगुणितापि ॥ २५६ ॥ तज्जायमवाप्य जितविघ्नरिपुर्भवसहस्रदुष्प्रापम् । ચારિત્રમય વાતું સંપ્રાપ્તીથ સ્તુત્વમ્ ॥ ૨૧૭ शुक्रव्यानामवाण्य कर्माष्टकप्रणेतारम् । સંસારમુવીનું મહામુન્ત્યંત મોંમ્ ॥ ૨૧૮ .
અર્થ વિસ્મયકારી એવી પણ સત્ર પુરવાની સાહેબીને લા-કેાટી ગુણી કરી હાય તે પણ તે મુનિની વૃદ્ધિના સહસ્રમે ભાગે આવતી નથી. વિઘ્નરિપુને હઠાવી તેના જય કરીને લક્ષ ગમે ભવામાં દુર્લભ એવું ચાખ્યાત ચારિત્ર તીર્થંકર ભગવાનની તુલ્ય સપ્રાપ્ત કરી, શુકલધ્યાનના આદિના એ પાયાને પામીને આઠે કર્મના ઉત્પા દક અને સમારવૃદ્ધિના મૂલ કારણરૂપ મેહનું મૂળથી ઉન્મૂળન કરે છે. ૨૫૬-૨૫૮ વિવેચન-સર્વે દેવતાઓના જે વડા પ્રધાનજીત દેવનાકા-શાદિક ઇન્દ્રો અને નવ ચૈવેયક તથા પાંચ અનુત્તરવાસી કપાતીત દેવા તેમની પ્રાણીએને વિ સ્મય કરાવનારી જે ઋદ્ધિ-વિભૂતિ તેને કેટિ લક્ષ ગુણી કરી હાય તે પશુ તે સાધુજનની સમૃદ્ધિના હજારમા ભાગે પણ આવે નહિ-હજારમા ભાગે પણ મુનિ
1 અણિમા, ગરિમા પ્રમુખ અષ્ટ સિદ્ધિ વિગેરે, અથવા આકાશગામિની અને વૈક્રિય પ્રમુખ લબ્ધિઓ વિગેરે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની બદ્રિની તુલના કરી શકે નહિ. તે કિતિને ય કરીને એટલે તેમાં પણ ડિતા ધારી મુનિ (કેમકે ઉત્પન્ન થયેલી લબ્ધિઓને પણ પુજને ઉપખાસ કા દગર વારંવાર ઉપયોગ કરતાં જ નથી.) ધાદિક કપાય શત્રુઓને પરાસ્ત કરીને લાખે ભવે પણ મળવું દુર્લભ એવું તીર્થકર તુલ્ય યથાવત રિત્ર પાને છે. અર્થાત્ જેમ તીર્થકર તે થાન પામે છે તેમ આ મહાશય પણ પામે છે. પછી શુકલ ધ્યાનના પહેલા બે પાયા પૃથકલ વિતર્ક સપ્રવિચાર અને એક વિતર્ક અવિચારને પ્રાપ્ત થઈ મડાશય શું કરે છે? તે કે મેહનું ઉમૂલન કરે છે. કેવા હુને ? તે કે આઠે કર્મના નાયક અને સંસારવૃક્ષના આ બીજરૂપ જે મેહુ તેને સમૂળગે ઉજૂલન કરે છે. ૨૫૬-૫૮
( હવે આગળ ાપકશ્રેણીનું સ્વરૂપ કહેશે.)
Rવનજ્ઞા, જનોને ઘે વોટ.
મત્રી, કરૂણા, પ્રમોદ અને માધ્યશ્ય ભાવયુક્ત સ્વઅધિકાર અનુસાર જે હિતકારી કરા કરવામાં આવે તેજ ખરી રીતે ધર્મ કહેવાય છે. અને તેજ સ્વપરનું રક્ષણ કરી શકે છે. કહ્યું છે કે –
નિશ્ચય દષ્ટિ હૃદય ધરીછ, પાળે જે વ્યવહાર, પુન્યવત તે પામશે, ભિવ સમુદ્રને પાર.. મનમોન જિનજી! મીઠડી તાહરી વાણ.”
कथं शुभायतिर्भावी, स स्वामीद्रोह पातकी." ધર્મ-પુન્યના જ પ્રભાવે પ્રભુતા પ્રાપ્ત થયા છતાં, જે મુગ્ધજન ધર્મ-પુન્યને જ લોપ કરે છે તે સ્વામી સમાન ધર્મને દેહ કરનાર પામર પ્રાણીનું લ. દિવ્ય શી રીતે સુધારી શકશે ? ધર્મદ્રહનું કલ્યાણ શી રીતે થઈ શકે? તેવા હ! કયાણ થવું દુર્ઘટ જ છે.
દુ:ખમે સહુકો પ્રભુ ભજે, સુખમેં ભજે ન કેય,
જે સુખમેં પ્રભુકું ભજે, દુ:ખ કાસે હોય ?” , અધિકારના મદધી અંધ બની છવ પિતાની પૂર્વની સ્થિતિ ખૂલી જાય છે, જયારે તે પુન્યના ક્ષયે સ્વઅધિકારથી ભ્રષ્ટ થઈ જાય છે અથવા તેના ઉપર અણુચિન દુઃખનું વાદળ તૂટી પડે છે ત્યારે તેની આંખ કંઈક ઉઘડે છે અને “કંડુ રોજ ની પર પોતે મોન્મત્તપણે કરેલા અન્યાયને સંભારી તે બદલ પસ્તાવે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગાદિ દ્વાર હાયા છવિયા, નવમો એવા બે ગામ
કુરે છે. પરંતુ તે પસ્તાવો પતંગીયાના રંગ જેવા લુક વૈરાગ્યની થયેલ હોવા ફરી પાછે જે તે દૈવયોગે પૂર્વ અધિકાર પામે છે. આ સારી સ્થિતિમાં ભૂકાય છે તો પુન: પૂર્વે વીતેલી ચ્યવસ્થા ભૂલી જઈ મન્મત્તપણે વિચરવા માંડે છે, તેવા મંદ અધિકારી જીવને સમાગમનુ યા ાતવચનનું સેવન કરવું પડું જરનું છે. સમય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે- અડ્ડા મુમુક્ષુ જને ! તુંને ગુરૂશમ્ય ધર્મ રહસ્ય શ્રવણ કરી અને તેનું મનન કરીને તે બરાબર લક્ષમાં રાખે, અને જેથી આત્માનુ અહિત થાય એવુ કંઇપણુ પ્રશિફળ-વિરૂદ્ધ કાર્ય પ્રાયે ન જ કરી; પરંતુ સ્વપરનું શ્રેય થાય તેવાં જ અનુકૂળ કાર્ય -આચરણનું સદાય સેવન કરી.’ઇતિશમ. સન્મિત્ર પૂ વિજયજી,
~~
दंडकादि द्वार तथा जीवविचार, नवतत्वादि संबंधी वे बोल.
વિચાર, નવતત્ત્વ, દડકાદિક પ્રકશ્રુ ગ્રંથા પ્રથમ ગોખી કાઢવાની રૂઢી આપણામાં પ્રચલિત છે. માળવય કે જેમાં તેના અને ગ્રતુણુ કરવા કે વિચારવાની શક્તિ ન હેાય તેમાં તેમ કરવાની પદ્ધતિ કોઇ રીતે ફીક લેખી શકાય; પરંતુ યેાગ્ય વયે તેા તેના અર્થ-રહસ્યને અવધારવાથી જ તેની સાર્થકતા થઇ શકે. અ પિ પર્યંત એ રૂઢીને અનુસરીને કે ગતાનુતિકપણે મેટી ઉમર કે જેમાં અર્ધ ગ્રહણ કરવાની અને તેનું મનન કરવાની શક્તિ પ્રાપ્ત હોય છે તેમાં પણ પૂની રૂઢીને જ અનુસરી મોટે ભાગે પ્રકરણાને કડાગ્ર કરીને જ સંતોષ માનવામાં આવે તે તે વ્યાજબી ન લેખાય. . અર્ધ ગ્રહુણુશક્તિનળી વયમાં પણ બાળવય જેવી ચેષ્ટા ફરી વિરમાય તે વાસ્તવિક ન લાગે એવી ખીના છે. તેથી તેવી વયમાં તે ખાસ કરીને ઉક્ત પ્રકરણેાનું રહસ્ય સારી રીતે ( સુસ્પષ્ટ ) સમજીને અવધારી શકાય એમ જ થવુ એઇએ. તેમ છતાં આપણા આધુનિક સમાજ તરફ્ અવલોકન કરી જોઇએ તે તેમાંના હાળા ભાગ પૃથ્વની રૂઢીને અનુસરવામાં જ-પછી તે ગમે તે શુભ હેતુને અવલ ખીને પ્રચલિત થઈ હોય તે તરફ એ દરકાર રાખીને સ તૈય પકડતા જણાય છે. હવે આ બુદ્ધિવાદ યા હેતુાદના જનાનામાં એવી ગતાનુમતિકતા માત્રને વળગી રહેવાથી અધિક લાભ મેળવી શકાય તેમ નથી, તેથી જે કંઇ પ્રતિકમણુ -આવકાદિ સૂત્રેા તથા પ્રકરણાર્દિકનું પડન-પાડન કરાય તે સરહસ્ય સમજી વિદ્યાથી વને સમાવવા અને સારી રીતે તેના ગળે ઉતારવાં પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે, એમ થાય તેા જ તેને આવશ્યકસૂત્ર અને પ્રકરણાદિકના આધ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
184
ને જ પા
૨૨ થાય અને તેથી તેના અસલ હતુ પાર પડે, યુદ્ધની શુદ્ધિ-નેળના પાય તેમ જ એ ઉપાય ( તજવા-આદરવા રેગ્ય ) નું ાઈ ભાન ઘવાથી નામાં વિવકકળા ગે, અને તેથી હું ચારિત્રાળ પ્રાપ્ત કરવાનું ચુલબ થાય, એટલે સદ્ર તન-સદાચારનું સેવન કરવા સાવધાન થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે પવિત્ર આશયથી સૂત્રકાર તેમ જ પ્રકરણાર્દિક શ્રધકાર ચડ્ડાશયાએ ઉત્તમ સૂત્ર તથા પ્રકરણાદિક રચી આપણા ઉપર અમાપ ઉપર કરેલા છે તે આશય આપણે સિદ્ધ કરવે જ હોય તો જેમ અને તેને અધિકાધિક કાળજીથી તેના સામાન્ય વિશેષ અર્થ જાણવા અને તેનું મનન કરવા અને તેમ કરી તેમાંથી સારરૂપ માદરવા આપણે વર્ષ પ્રયત્ન કરવા જ તૈઇએ, નહિ તે પોપટના મુખમાં રામનો પેરે આપણે પશુ શુષ્ક જ્ઞાની અનવાના અને લગભગ વ્યર્થ કાળક્ષેપ કરવાના, એમ ન થવા પામે અને આપણે સમ્યગ્ યા તત્ત્વ ) જ્ઞાન પ્રાપ્ત કરી સુશ્રદ્ધાળુ તથા સદાચાર સપન્ન મનીએ એટલા માટે હકત સૂત્ર તથા પ્રકરણાદિકને તેના રહસ્ય સાથે સુગમ્ય સમ જવા આપણે વધુ કાળજી રાખવી એઇએ, એવા જ શુભ આશયથી દડકાદિક (૪૧) દ્વાર સગ્રહ વિત્તર તથા છવિચાર તથા નવતત્ત્વના બેલા પણ સામાન્યત શ્રેયસ્કર મંડળ સફથી છપાયેલ એક બુકમાં સમાવેશ કરવામાં આવેલ છે. શુભે ચાશકત યનીયમ્' એ ન્યાયે તેમાં ઉદ્યમ કર્યો છે. તેની સાથકતા કરવી એ તેના અભ્યાસી-જિજ્ઞાસુ જાનુ કામ છે. પરંતુ તે ત્રિય બહુમાનપૂર્વક પાત્માથી - પણે તેના અભ્યાસ કરવામાં આવશે. તે એવા શુભ એધદાયક ગ્રંથમાંથી ભવ્ય જનાને ઘણુ જગુભાનું (જ્ઞાન), પ્રતીતિ રૂપ કરવાનું (સમ્યકાવ) અને વિવેકપૂર્વક પ્રવૃત્તિમાં મૂકવાનું (ચારિત્ર)એ પવિત્ર રત્નત્રયી પ્રાપ્ત કરવાનું બની શકશે, અથવા એવા પવિત્ર આશયથી જ સહુ કોઈ આત્માથી જનેાએ એવા પ્રકરણુના અભ્યાસમાં પ્રવેશ કરવા જોઇએ. તેમાં દ ડકાદિક દ્વારના વિષય બહુ વિસ્તારથી ચર્ચવામાં આવેલ છે અને ઇર્ષાવચાર તથા નવતત્ત્વતા છૂટા મેલ સક્ષેપથી પણ મુદાસર પૂર્વ ગ્રંથાનમારે આપવામાં આવેલ છે, તેના જો ખરા જિજ્ઞાસુ ભાવે અભ્યાસ કરવામાં આવશે તે તેથી બ્રાન્તિ રહિત અભીષ્ટ ફળની પ્રાપ્તિ થઈ શકશે. અત્ર પ્રસંગોપાત જણાવવું ઉચિત છે કે,હતી દ્ધિએ સવિધાથી વંચિત રહેવુ એના જેવુ બીજી ખેદકારક શુ? હુંસની પેરે વિવેકથી તત્ત્વાતત્ત્વને વિચાર કરી તેમાંથી સાર તત્ત્વ મેળવી લેવું એજ બુદ્ધિ પામ્યાનું ફળ છે. વિષય, કષાય, નિદ્રા, વિકાદિક પ્રમાદ આચ રશુ તજી, આત્માના એકાન્ત હિત માટે સર્વજ્ઞાક્ત ઉત્તમ વ્રત નિયમ અ ંગીકાર કરીને તેને યથાર્થ રીતે પાળવા એજ આ અમૂલ્ય માનવ દેહુ પામ્યાનું ફળ છે.
દ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલી :-: દર કાર અને નિર્મળ જ્ઞાનપ્રકાશ પ્રગટ કરવા - ૨ - હતામાં ન્યાયપારિત-- વ્યો વ્યય કરવા એક લફી પાયાનું સાર્થ ય છે. તેમ જ પ્રાણીઓનું મન પ્રસન્ન થાય અને તેમનું હિત પર થાય એવું સમાચત સત્ય વચન છે એજ વાર પામ્યાનું ઉત્તમ ફળ છે. વર કલ્યાણ માટે સત ઉદ્યમ કયાં કરે, પ્રમાદ રિપુને વશ ન થવું, વિષય આસનથી દૂર રહેવું, અને સદભાગ્ય વેગે પ્રાપ્ત થયેલી સફળ શુભ સામગ્રીને સાર્થક કરી દેવી એજ આ દુર્લભ માનવ ભવ પામ્યાનું ઉત્તમોત્તમ ફળ સમજવાનું છે. શ્રી ધાને હરિભદ્રસુરીશ્વર કહે છે કે- ત્રી, મુદિતા, કરૂણા અને માધ્ય એ ચાર ઉતમ ભાવનારૂપ રસાયણનું સેવન કર્યું. પ્રાણી માત્ર ઉપર સમાન ભાવ રાખી તેમનું હિતચિત્તવન કરવું તે મૈત્રી. તેમને સુખ સમૃદ્ધિવંત અથવા સદગુણશાળી દેખી દીલમાં પ્રમુદિત થવું તે મુદિતા યા પ્રમદ, તેમાંના કેઈને દીન દુ:ખી દેખી તેમનું દુ:ખ દૂર કરવા તન, મન, ધનથી પ્રયત્નશીલ બનવું તે કરૂણ, અને અતિ નિદય-કડેર પરિણામી પાપી પ્રાણી ઉપર પણ રાગદ્વેષ તજી, તેને કર્મશ સમજી, સમજાવે રહેવું તે મધ્યસ્થભાવ અતિ લાભદાયક સમજ, ઉકત ભાવના સહિત જે શુભ કરણી કરવામાં આવે તેજ જીવને કયાણકારી નીવડે છે. તે વગરની કરાતી સઘળી કરણ વ્યર્થ કલેશ-કટ રૂપ થાય છે. એ મુદ્દાની વાતને ખુશ લક્ષમાં રબી સુજ્ઞ ભાઇ બહેનેએ એક ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરતાં ઉકત ઉત્તમ ભાવનારાયણનું ખાસ સેવન કરવું કે જેથી સ્વપરનું અવશ્ય કલ્યાણ થવા પામે. જ્ઞાની કહે છે કે તે કાને જે હિતવચન શ્રવણ ન કરે તે બધિર-વ્હેરે છે, છતી જીજે હિતવચન ન વધે તે મૂક-મુંગો છે અને છતી આંખે અકાર્ય કરે તે અંધ છે. તરબોધ પામ્યાનું એજ ફળ છે કે દુ:ખનો માર્ગ તજી સુખને માર્ગ સ્વીકાર.
સમિત્ર કપૂરવિજયજી.
વલ,
જૈન ધર્મારાધક ગૃડસ્થ વ શ્રાવક નામથી ઓળખાય છે. શ્રાવક એ કેડી વિશિષ્ટ જ્ઞાતિ નથી. પણે વિશિષ્ટ વણિક જ્ઞાતિઓ કુળ પરંપરાધી જેન ધર્મને કુલચાર તરીકે માનતી હોવાથી જમથી શ્રાવકપણાનો દાવો કરતી જણાય છે. વાસ્તવિક જૈન શાસ્ત્રકારોને ઉદ્દેશ શ્રાવક એ વિશે વાચકના જે ગુણે બતાવવામાં આવ્યા છે તે ગુવાળાનેજ સ્રાવક નામથી ઓળખવા એવો છે. આ ધર્મની અંદર સાધુ, સાધી, શ્રાવક અને શ્રાવિકાને સંઘ કહેવામાં આવે છે. મુનિધર્મ પાળનાર .
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુ અને સુર એ શ્રાવક અને શ્રાવિકામાંથી થાય છે. શ્રાવક અને શ્રાવિકામાંથી પામેલા થા ગૃહસંસારનો ત્યાગ કરી સુનિહ્યું `ગીકાર કરે છે. સાધુ, . અલક અને શ્રાવિકાના ખાગારા જુદા જુદા છે.
એ
ન ધર્માં અમુક જ્ઞાતિવાળાથીજ પળાય અને અમુકથી ન પળાય અથવા તેના સ્વીકાર ન થાય એવા પ્રતિબ ંધ જૈન શાસ્ત્રમાં કેઈ ઠેકાણે કરેલા જાતે નથી. અમે તે જ્ઞાતિને માણસ જૈનધર્મ અંગીકાર કરવાની અને તે પાળત્રાની શ્રદ્ધા વાળે થાય તે તે એ ધર્મ અંગીકાર કરી શકે. પૂર્વે ઘણુ ક્ષત્રી તથા બ્રાહ્મણુ પશુ ા ધર્મ પાળતા હતા, એટલુંજ નહીં પણ રાજાએ પણ એ ધર્મ પાળતા હતા, જૈન ધર્મના અનુયાયીઓમાં વણિક જ્ઞાતિના લોકેા વિશેષ એવામાં આવે છે. થોડા ટૂંકા પૂર્વે નવીન નીકળેલ વતૃભાચા વૈશ્નવ ) તથા સ્વામીનારાયણુ સંપ્રદાય બેહેલાં તમામ વિણક જ્ઞાતિ જૈન ધમ પાળતી હતી એમ ઇતિહુાસ અને પ્રાચીન લેખે! ઉપરથી જણાઇ આવે છે. વણિક જ્ઞાતિની ઉત્પત્તિ ક્ષત્રીમાંથી થયેલી છે. એમ પશુ ઇતિહાસથી જણાય છે. જૈન ધર્મ પાળનાર ગૃરુસ્થ ઘણા ભાગે વેપાર ઉદ્યનથી આવિકા ચલાવતા જણાય છે. કચ્છના પ્રદેશમાં કેટલેક વર્ગ ખેતી કરતા પણ માલુમ પડે છે. તુજ વર્ગ રાજકીય સંબંધમાં આવેલે જશુાય છે. પ્રાચીન નિંહાસથી એમ જણાય છે કે ઘા ભાગ રાજકરાર સાથે સબંધ ધરાવતા હતેા. ધંધાર્થે દ્વીપાંતર જઈ અનર્ગળ દ્રવ્યપ્રાપ્તિ કરી લાગ્યાના અને રાજા એક સાથે કન્યા એની આપલેના દાખલાએ જૈન ઇતિહાસ જે કથાનુયોગમાં સમાયલે છે તેથી મા લૂમ પડે છે. વ રાનમાં સ્ત્રીકેળવણીના માટે કેટલાક વર્ષો થયાં પ્રયત્ન કરવામાં ખારે છે. અને પૂર્વે સ્ત્રીકેળવણીની પૃથા નહેાતી એમ પણ કહેવામાં આવે છે. . જૈન ધર્મના પ્રાચીતમાં પ્રાચીન પુરાવાથી એમ જાય છે કે સ્ત્રીકેળવણીની પૃથા તેમનામાં મૂળથી હતી છતાં હાલ થાડા સૈકાએથી રાજ્યક્રાંતિના પરિણામે મુસલ નાની અમલના વખતમાં તે પૃથા કમતી થતી ગયેલો જણાય છે.
નાના અનુયાયી ાવક વર્ગના વમાન આચાર વિચારનું અવા સન કરતાં જે ગુણો ધારણ કરવાથી શ્રાવકની ગણતીમાં ગણી શકાય તે ગુણેને ધા જાગે તેમાં અભાવ તેવામાં આવે છે. સામાન્ય નીતિ અને શ્રાવકના સામાન્ય અને વિષ ધુન તથા પાચાર વિચારના સબંધે જૈન શાસ્ત્રકારાએ જે મ ધારણ માંધેલા છે તેનું લે!કન કરતાં હુલની સ્થિતિ થાય છે એમ આપણુને જણાયા સિવાય રહેશે નહીં.
ઝુઝુન્થ ધર્મ પાળનાર શ્રાવક વર્ગ ઉંચા પ્રકારની કેળવણી લેવામાં ઘ પછાત છે. ધાર્મિક કેળવણી લેનાર વર્ગ સેકંડે એ ટકા નીકળો, વ્યહાંરિક કેળ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા લેનાર વર્ગ ઘણા લાગે ધાર્મિક કેળવણી અને ધર્મના સંસકારોધી કનિ છે. વામાં અાવે છે. આપણામાં છે. ભાગ ધમિક વિપથની ઉપર અભાવ જાય છે. પિોતે જેન છે અને જૈન ધર્મમાં કહેલું ગૃહસ્થ ધર્મનું બંધારણું તેડ પ્રકારનું છે તે જાણવાની આપણે દરકાર કરતા નથી. ઉલટા જૈનાચાર વિરૂદ્ધ વર્તન ચલાવી ધર્મનું રહુએ જાણ્યા સિવાય તેના નિંદક બનીએ છીએ. આપણામાં વિમાનનો ગુણ નથી, વસ્તુના શુદ્ધ સ્વરૂપને જાણવાને આપણામાં ઉત્સાહુ નથી, સ્વાર્થનો ભેગ આપવાની આપણામાં વૃત્તિ નથી. વ્યવહારિક અને ધાર્મિક પ્રવૃ ત્તિમાં આપણે અને આપણું બંધુઓ આગળ શી રીતે વધીએ એની પૃડા નથી, આથી કયા સુજ્ઞજનેને દિલગીરી નહીં થતી હોય?
દરેક જ્ઞાતિ અને ધર્મવાળાઓ પિતાની પ્રગતિ કરવાને માટે કટીબદ્ધ થઈ પ્રયાસ કરી રહ્યા છે. એવા હરીફાઈના વખતમાં જૈન ધર્મના પાળની અંદર જે પ્રયત્ન ચાલે છે તે પ્રમાણમાં કંઈ નથી એમ શાંત વૃત્તિએ વિચાર કર્યોથી આપણને લાગ્યા સિવાય રહેશે નહીં.
આ જમાને અંધશ્રદ્ધાને નથી. જૈન ધર્મના સિદ્ધાંતે અંધશ્રદ્ધા રાખવા ફરમાવતા નથી, તેમજ આપી પ્રગતિની આડે આવે તેવાં નથી. તેમને અતિ આગ્રહ અનાચાર અને અત્યાચારને ત્યાગ કરવાને માટે જ છે. તેથી અત્યાચાર અને અનાચારનો ત્યાગ પૂર્વક દરેક વ્યક્તિ પોતે પોતાની શક્તિ મુજબ પાણી શકે તેમ હોય તેટલા ધાર્મિક નિયમો અંગીકાર કરવા પૂર્વક પિતાને ગૃહસંસાર સારી રીતે ચલાવવા પ્રયત્ન કરે. કેટલાકના મગજમાં એવા નિર્બળ વિચારે પિશી ગયા છે કે જૈન ધર્મના આચાર વિચાર અને નિર્મળ બનાવે છે. આવી વાતો કરનારા પિતાની સ્વછંદી કરણીનું અવલોકન કરશે તો તેમને માલમ પડશે કે તેમનું સવદાચરણજ તેમને નિબળ બનાવવાનું કારણુભૂત છે. બાકી જેન ધર્મનું એક પણ ફરમાન માસને નિર્મળ બનાવનારૂં નથી.
દયા ધર્મ અંગીકાર કરવાથી માણસે નિર્બળ બને છે. એમ માનવામાં આ વતું હોય તો પછી ઈલામ અને ખ્રિસ્તી ધર્મના શાસ્ત્રનું બારિકાથી અવલોકન કરે, તેમના નીતિના ફરમાને તપાસ. તેઓએ દયાને દેશવટે દીધેલ જણાતે નથી, તેમજ તેઓને તમામ વર્ગ સબળ જણાતો નથી. નિર્બળ બનવાના કારશેમાં રાજ્યક્રાંતિ અને રાજ્ય બંધારણના નિયમ ઉપરાંત અનિષ્ટ રીવાજોના ઝુલામ આપણે બની ગયા છીએ તે છે કે ધર્મશાસ્ત્રના ફરમાને છે તેને વિચાર કરવાનો છે. આપણે શાસ્ત્રના ફરમાનેને અભ્યાસ કરવાથી બનશીબ બનેલા
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડો. કિરાનો ભાસ કરી તેના આ; બાધક પણ વિચાર કરવા ની અને વિના કારણે તેના ઉપર પારોપણ કરીએ છીએ.
ઇતિહાસ, પ્રાચીન લેખ. અને પ્રાચીન જૈન મંદિરો શું શાક્ષી પૂરે છે? તેને વિચાર કરીએ છીએ ત્યારે આપણને એમ લાગ્યા સિવાય રહેતું નથી કે પૂર્વે આ પી જજલાલી ઘણી હતી. વેપાર ઉદ્યોગ અને રાજકારી વિયની સાથે આપણે ઘણા આગળ વધેલા હતા. તેની સાથે પોતાના શુદ્ધ આચાર સેવનમાં પછાત નહિ.તા. તેથીજ આપણે પોતાની પ્રગતિ કરી શક્યા હતા,
આપા અધોગતિ થવાના કારણોનો આપણે તપાસ કરીશું અને તેને બા રીક રીતે અભ્યાસ કરીશું તો આપણી ખાત્રી થશે કે, શુદ્ધાચાર વિચારની ગેર હાજરી એજ તેનું કારણ છે. - આપણુ તમામને તથા આપણી તમામ ધાર્મિક સંસ્થાઓની પ્રગતિને આધાર જાવક અને શ્રાવિકાની ઉન્નતિ ઉપરે છે. સાધુ અને સાથીનું ઉત્પત્તિ સ્થાન શ્રાવક અને કાવિકા છે. સાત ક્ષેત્ર-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનપડિમાં, જિનચૈત્ય, અને જ્ઞાનની પ્રતિને આધાર શ્રાવક અને શ્રાવિકાની ઉપરજ છે, તેથી એ - શુદ્ધ સંસ્કારી બનવા ઉપરાંત ઉત્તમ પ્રકારના ધર્મ પાળક અને સુખી જીવન ગુજારનાર કેમ બને તેના માટે શાસ્ત્રકારોએ શું ફરમાવેલું છે એ આપણે
શ્રાવક શબ્દમાં ત્રણ અક્ષરનો સમાવેશ થાય છે. એ વિશે અને હેતુ એ છે કે તને જાણ તથા તેમાં રમણતા કરનાર, ન્યાયપૂર્વક પેદા કરેલી લીને તમ સાત ક્ષેત્રમાં વિવેકપૂર્વક વાપરનાર અને ઉત્તમ કૃત્યનો કરનાર અથવા જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી ડરી તે કર્મનો નાશ કરવાનો ઉદ્યમ કરનાર માણસ શ્રાવક નામ ધારણ કરવાને લાયક છે. એ પ્રમાણે વર્તનાર દરેક માણસ શ્રાવક છે, પછી તે ગમે તે જાતનો કે કુળને હેય. ભગવંત મડાવીર સ્વામીના ઘણું પ્રાકમાંથી જે દશ શ્રાવકેનું શાસ્ત્રમાં ખાસ વર્ણન આવે છે, તેઓ કઈ જ્ઞાતિના હતા તેને તપાસ કરીએ છીએ ત્યારે આપણે ખાત્રી થાય છે કે શ્રાવક એ વ્યકિત કે જતિ વિશેષ શબ્દ નથી પણ ગુણ વિશેષ છે. જેમ જન્મથી અમુક જ્ઞાતિ ઓશવાળ, પોરવાડે, શ્રીમાળ, અગરવાળ, ઇત્યાદિ હોવાને, અથવા અમુક કુળ અને શત્રમાં જન્મ થવાને લીધે તે કુટુંબ કે ગોત્રનો હવાનો દાવો કરી શકીએ છીએ, તેમ જૈન ધર્મના પાળનાર શ્રાવક માબાપને પેટે જન્મ થવાને લીધે શ્રાવક નામ ધરાવવાને આપણે દાવો કરી શકીએ નહીં. એ બાબતમાં શાસ્ત્ર
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ શર રીતે વિચાર કરેલ છે. ડોન દાહ નો ચા નિલેપ બના નામ શ્રાવ, પેથાપના કરાવક, . ૫ : ૩ અને નીચ કહાલક, જેનામાં શાસ્ત્રમાં કહેલા શ્રાવકના લઈ નથી અને પોતાને શવક નામથી
ઓળખાવે છે જેમ લક્ષ્મીચંદ, સમી, અથવા ધનપાલને ધની નન તાજ કરાવક છતાં ઘરમાં ખાવાનું કહ્યું ઠેકરા ને હાય, તેવી રીતે જેનામાં ધારા
કના ગુણુ અને લક્ષણ બીલકુલ હોય છતાં પિતાને શ્રાવક નામી માળખાવે તેઓ નામશ્રાવકની ગણત્રીમાં આવે છે. વર્તમાનમાં મુખ્ય મુખ્ય શહેર અને ગામડાંઓ તરફ નજર કરીએ તે આપણને માલમ પડે છે? શ્રાવક નામથી ઓળખાવનારા અને નોકરીમાં પહેલી પંગતમાં બેસવાનો હક ધરાવનારાના વૃક્ષણ અને રહેણી કરણ ઘણા ભાગે આ વર્ગમાં આવે તેવી જણાય છે. તેમને આવકના આચાર અને વિચારનું કંઈ પણ જ્ઞાન હોતું નઘો. તેઓની કૃતિ અને વ્યવહાર ઘણાબાગે કેવળ જૈન અને શ્રાવક ધર્મના આચાર વિચારથી તદન ઉલટી જણાય છે. તેઓ પર્યુષણ જેવા સર્વમાન્ય પવિત્ર દિવસે અને નિદાન છેવટના દિ શર્ષિક પ્રતિકમણના દિવસે પણ પિતાની ચાલુ દિનચર્યામાં હાપણું આવવા દેતા નથી. એવા તમામનો સમાવેશ નામશ્રાવકમાં થઈ શકે છે.
ચિત્રામણ અથવા કાઇ, પાષાણ, ઋતિકદની કઈ શ્રાવકની મુર્તિ બનાવસ્થાપના શ્રાવક વામાં આવે તે સ્થાપના શ્રાવક. કે ઈ માણસ શ્રાવકના કુળમાં જન્મેલા ન હોય અથવા પ્રવકતા કંઈ પણ
સંસ્કાર તેનામાં ન હોય છતાં કપટ કરી બહારથી શ્રાવકની તમામ દય દશાવક કરી કરે અને અંદરધી લાવશુન્ય હેય તે દ્રશ્ય શ્રાવક કહેવાય છે.
જેમ રાંડપ્રોતની રાજની આજ્ઞાથી અભયકુમારને પકડવાને અર્થે કપટ શ્રાવિકાને વેષ ધારણ કરનારી વેશ્યાએ તેમને ઠગ્યા હતા તેને અથવા સુભદ્રા સતીના પિતાએ નિયમ લીધો હતો કે શુદ્ધ શ્રાવકાચારના પાળનાર અને નિમાર્ગના જાણકારની સાથે જ તેનું લગ્ન કરવું, આ વાતની કઈ પરદેશી મિધ્યાત્વી વેપારી પુત્રને ખબર થવાથી તેણે શાવકના આચારને અભ્યાસ કર્યો અને બાહ્યાકૃતિ ફક્ત કન્યા લેવા માટે શુદ્ધ શ્રાવકના જેવી રાખી, સતીના પિતાનો વિહાસ મેળવી તેની સાથે લગ્ન કર્યું, તેને દ્રવ્ય શ્રાવક ગણવા. છેડા વખત ઉપર અમદાવાદમાં આગેવાન જૈન મૂર્તિપૂજક શેઠીયા કુટુંબની કન્યા મેળવવા માટે એક સ્થાનકવાસી ગૃહસ્થ મૂર્તિપૂજક માર્ગના આચાર વિચાર પાળવાનું સટીકેટ મેળવી તે કુટુંબમાં તે કન્યા સાથે લગ્ન કર્યું. એવા પ્રકારના 'શ્રાવકે પણ દ્રવ્ય શ્રાવકના વર્ગમાં આવી શકે છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
@146.
ન
કે આ શ્રાવક ધર્મના આ
વિચાર બસના હાય, અને શક્તિ સુમ મુદ્વાચારનું પાલન કરતા હાય, અથવા જે ભાવથી શ્રાવકન ધર્મક્રિયા કરવામાં તત્પર હાય તેવા વર્ગ આ ભાગમાં આવ શકે. વાસ્તવિક તે લાવશ્રાવકના સત્તર ગુડ્ડા બતાવવામાં આ ઘેલા છે, તે ગુણને સાવપૂર્વક પાળનાર ભાવશ્રાવકની વ્યાખ્યામાં આવે એમ શાસ્ત્રકારનું કન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપરથી કેવળ જૈન ધર્મ પાળનારના કુળમાં જન્મ થવાને લીધે તે વાસ્ત લિંક શ્રાવકની ગણુત્રીમાં આવી શકે એવી જૈન શાસ્ત્રકારાની માન્યતા નથી એમ આપણી પાછી થાય છે. શાસ્ત્ર તે જેમનામાં શ્રાવકના આચાર વિચાર હોય અને જો શ્રાવકને લાયકના ગુણ ધરાવતા હોય તેનેજ શ્રાવક નામથી ઓળખાવે છે. ત્યારે આપણે હવે શ્રાવકમાં પ્રથમ દર્શનીય આચાર કયા કયા હાવા જોઇએ તે તળુવાના પ્રયત્ન કરીછે.
શ્રાવિધિસૂત્રના તથા તેની ઉપરની વિધિક મુદી નામની વૃત્તિના રચનાર આચાર્યશ્રી રત્નશેખરસૂરિ જેમને “ આલચંદ્ર સરસ્વતિ ” એવુ બીડ્ઝ મળ્યું હતુ તે શ્રાવક નામને ચાર વિશેષણેાથી એળખાવે છે.
શ્રાવક ધર્મ પાળવાની ઇચ્છાવાળાને પહેલું વિશેષણ તે ભદ્રક પ્રકૃતિવાળા હાવા જોઇએ એવુ આપે છે. ભદ્રક પ્રકૃતિ એટલે સરળ સ્વ ભદ્રક જીત. ભાવી કોઇ વાતમાં પક્ષપાતુ નહીં રાખનાર, તથા મધ્યસ્થ વૃત્તિથી રહેનાર, કદાગ્રહ નહીં પકડનાર. આ ભદ્રક પ્રકૃતિમાં શ્રાવકન! એકવીશ ગુણા પૈકી નીચેના આડે ગુણીના સમાવેશ કરવામાં આવેલે છે. ૧ અમ્બુદ્રપણુ=ગંભીર ચિત્તવાળા, ઉદાર દીલનેા, જેનામાં તુચ્છ સ્વભાવ ન હેાય તેવા.
૨ પ્રકૃતિ સામ્યપણુ વભાવથીજ શાંત, પાપકર્માંથી દૂર રહેવાની વૃત્તિવાળા. આ ગુણથી ચકર વિગેરે લેાકેા રાજી ખુશીથી તેની સેવા કરવા ઇરછા રાખે છે. ૩ અક્રૂરપણુ =લિષ્ટ ચિત્ત નહીં રાખનાર, એટલે મનમાં કલેશ નહીં રાખનાર, અદેખાઇ પ્રમુખ નહીં કરનાર.
૪ દાક્ષિણ્ય પશુ પ્રાર્થનાભ’ગથી ભીરૂ-ડરનાર, કોઇ કાંઇ ચીજ માગે તે તેની માગણીને ભગ ન થવા જોઇએ, એવા ડર રાખનાર,
૫ દયાળુપણુ =સવની ઉપર કૃપાવંત.
- મધ્યસ્થ અને સમદષ્ટિપણુ રાગદ્વેષથી રહિત, પોતાના કે પારકાના
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
124
વિસ્તાર કર્યા વગર ન્હાયમાં સર્વનું પુ હિત કરનાર, યુધ્ધ તત્ત્વના ધુ વાથી એક હૅપર રાગ તે રીતના ઉપર ૐ નહીં રાખનાર
છ લુહાનુંગ પણું તે સંપ્રદાય પ્રમાણે ચાલનાર−૧ આવૃદ્ધ, ૨ જ્ઞાન વૃદ્ધ, અને ૩ વયેવૃદ્ધ. એમની શૈલી પ્રમાણે વનાર તથા તેમની સેવા કરનાર.
૮ વિનિતપણુગુણીનું બહુમાન કરનાર.
આ આઠ ગુÌ! ભદ્રક પ્રકૃતિવાળામાં હોવા જોઇએ, આવા ગુલુાવાળાને એ વિશેષણ શાસ્ત્રકાર આપે છે. વ્યવઙારમાં સાધારણ અક્કલવાળા, ઘેળા, સારાસારને વિચાર કરી નહીં શકનાર, એવાને જે ભદ્રક પ્રકૃતિનું વિશેષણ આપવામાં આવે છે, તેના આમાં સમાવેશ કરવાના નથી, અહીં આ ગુણુના અર્ધ ઘણું મહેાળા કરવામાં આવ્યું છે.
શ્રાવક વિશેષ નિપુણ મતિવાળેા હોવા જોઇએ, વિશેષ નિપુણુ મતિ એટલે ત્યાગ કરવા લાયક અને અ ંગીકાર કરલા લાયક વસ્તુઓને સ્વભાવ વિશેષ નિ તથા ગુણુ ક્તજીવાની લાયકાત તેનામાં હોવી જોઇએ. જેનામાં ત્યાગ પુણ્ અતિ કરવા લાયક શુ શુ છે અને અંગીકાર કરવા લાયક શું શું છે, એના વિભાગ કરવાની બુદ્ધિ નથી તે શ્રાવકનો ધર્મ પામવાના અધિકારમાં આવી શકતા નથી. શ્રાવકના એકત્રીશ ગુડ્ડા પૈકી નીચેના છ ગુણાનો સમાવેશ ઘણા ભાગે આ ગુણમાં થાય છે.
૧ રૂપવાનૢ જેનાં ગેાપાંગ તથા પાંચે ઇંદ્રિયેા વિકાર રદ્ભુિત સારાં હોય. ર સુદી દર્શી પણ દૂરદશી હોવાથી ઘેાડી મેહનતમાં ઘગેા લાભ પ્રાપ્ત થાય એવુ કાર્ય કરનાર અથવા સર્વ કાર્યમાં લાંએ વિચાર કરી લાભાલાભ
સમજી શકનાર.
૩ વિશેષતપણુ તત્ત્વના અભિપ્રાયના જાણુ, ગુણુ દોષનુ અંતર સમજી
શકે એવા.
૪ કૃતજ્ઞભૂકરેલા ગુણુ અથવા ઉપકાર ભૂલી નહીં જનાર, ૫ પરહિતા કૃતવ=ન:સ્પૃડપણે પહિતના કર્તા.
૬ લખ્યું લક્ષ્યત્વ=ધમાંઢિક કૃત્યમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરૂષોના પરિચયવાળા, અને સર્વ કાર્ય માં સાવધાન.
આછ ગુણ્ણાના આ વિશેષ નિપુણુ મતિ નામના વિશેષણુમાં સમાવેશ કરેલે છે. ન્યાય માર્ગો ઉપર જેને પ્રીતિ હાય, વ્યવહુાર શુદ્ધિ ઉપર જેને અભિરૂચિ હોય, તથા અન્યાય માર્ગ ઉપર જેને અપ્રીતિકાય તે. આ ન્યાયન્યાય માગે રતિમા રુતિવાળામાં પ્રાયે નીચેના પાંચ ગુન્ને હેાવાના સંભવ છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) : ૫ - રાઈ ને રસ્યાથી દરાર (૨) કાકા ને ડબવાની વૃતિ નહી રાખનાર. (૩) વપ =ાનમાં કામ લેવાથી પેટમાં કાર્ય કરવાથી વેગળે
(૪) ગુણરાગીપા==ી ઉપર અથવા ગુણ ઉપર પ્રતિ કરનાર, અને નિંગું ની ઉપેક્ષા કરનાર,
(૫) રાસ્કથપણું=સત્યવાદી તથા ધર્મ સંબધી ઉચિત વાત ઉપર અભિચિવા છે.
આ વિશેષણમાં ઉપરના પાંચ ગુણોને સમાવેશ કરે છે. નિરવને પિતાનું વચન પાળવાના કામમાં જેની દઢ પ્રતિજ્ઞા હોય છે. આ રિતિ, ગુણની અંદર નીચેના બે ગુનો સમાવેશ કરેલ છે.
(૧) લોકપ્રિચ-દાન, શીલ, વિનય વિગેરે ગુણેથી લોકોના મનમાં પ્રતિ, ઉત્પન્ન કરનાર,
(૨) સુપયુકતપણું = પરિવાર શીલવા હોય તથા જે ન્યાયને જ પક્ષપાતી, અનુકૂળ, સભ્ય ગુદાયવંત હોય.
ઉપર મુજબ ચાર વિશેષણોમાં બતાવેલા લક્ષાવાળાને શ્રાવકધર્મ પામવાની હુલાકાતવાળા ગણેલો છે. કરાવકના એકવીસ ગુણોનો સમાવેશ આ ચાર મુખ્ય વિશેષણવાળા ગુણોમાં થઈ દાચ છે. આ ચાર વિકે પૈકી પ્રથમના ત્રણ જેનામાં ન હોય તેમને સાવધ પામવાની ગ્રતાવાળા ગણેલે નથી, કેમકે તે કેવળ કરી . હુડી, સુફ, અન્યાયી અને ભૂખ હોય છે, અને જેનામાં થો દઢ નિજ
વન પાલનપુણ હોતા નથી તે માણસ ધર્મ અથવા ધર્મના નિયમ અંગીકાર કે ખરા ! જેમ ગાંડા માણસ થવા વાનર મોતીની માળાને ઝાઝીવાર પિતાના ૨ઉપર નહીં રાખનાં તથા તેની વાસ્તવિક કિંમત નહીં સમજતાં તેડીને ફેંકી છે, તે સુજબ થોડા જ ખ-સમાં પોતે શિકાર કરેલા ધર્મ અથવા ધાર્મિક નિય
1૪ દે છે. જેમ ઠગ લોકેની મિત્રી ને ઘેલા માણસને સારો વેશ ઘણીવાર ટકતાં રહી છે જેનામાં આ ગુણ નથી હોતો તે માણસ માવજીવ ધર્મ પાળી શકતો નથી.
રા ચાર ગુણ જેનામાં હોય તે સાહસ જ શ્રાવકધર્મ પામવાને લાયક ગણેલે છે. સારું ઉત્તમ પ્રકારનું ચિત્રકામ કરવાને સારી બાંતની જરૂર છે, તેમ જ મોટી મકરપુત અને ટકાઉ ઈમારત બનાવવા માટે મજબુત પાયાની જરૂર છે. અથવા હમ હિમાણેકના જડાવ કામ કરવાને માટે જે શુદ્ધ કરેલા સેનાની જરૂર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે મુજબ ઉતર
વાર પાસાને માટે ગુની કાર જરૂર
શ્રાવકના એકવીશ ગુણ સર્વનામાં હોવાનો સંભવ હેચ ન ઉત્તમ, મશ્રેમ અને કનિષ્ટ એમ ત્રણ ભેદ પણ પાડવામાં આવેલા છે. છોકરીના પુરક શાવક રમે ઉત્તમ, સોળ ગુણ એટલે પુણભાગના ગુણવાળો મધ્યમ, અને રાજ એટલે દશ ગુણવાળા કનિષ્ઠ શ્રાવકની ગણત્રીમાં આવે છે. દશ ગુણથી ઓછા ગુણવાળાની ગણત્રી એ ત્રણેમાં થતી નથી. આ ઉપરથી શ્રાવક એનામથી પ સાએ પિતાનામાં એ ગુણો પૈકી ક્યા ક્યા શુ છે એ તપાસવું જોઇએ. ને ગુણો પિતાનામાં ન હોય તે તે મેળવવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. નહી તે શ્રાવક કહેવરાવવાને પણ પોતે ચગ્ય નથી. ઉપર આપણે જોઈ ગયા કે ભદ્રપ્રકૃતિ વગેરે ચારવિવારા માણસ શા
વકધર્મ પામવાને લાયક છે. ત્યારે એ ગુણે જાતે ધર્મ નથી, પણ એ શ્રાવકધર્મ. ગુણે શ્રાવકધર્મની લાયકાત મેળવવાને ઉપગી છે. જેમ અમુક
ધંધાની ડીગ્રી મેળવવાને માટે અમુક પ્રકારની લાયકાત મેળવી પરીક્ષા પાસ કરવી પડે છે, તેમ શ્રાવક એ ડીગ્રી પ્રાપ્ત કરવા માટે ઉપરોક્ત ગુણે મેળવવાની જરૂર છે, એ ગુણે મેળવ્યા સિવાય બ્રાવકધર્મ અંગીકાર કરનાર અથવા શ્રાવકધર્મ પાળવાની જીજ્ઞાસાવાળા તે ધર્મ યથાર્થ પાળી કે નહીં અથવા તેના અંગની ફરજ તે બજાવી શકે નહીં, ત્યારે શ્રાવકધર્મનું સ્વરૂપ પાવાની આપણું ફરજ છે, કેમકે ઉપર બતાવેલા ગુણ કરતાં શ્રાવકધર્મ જુદ છે એમ શાસ્ત્રકારોનો ઉદ્દેશ છે. શ્રાવકધર્મના બે વિભાગ કરેલા છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, શ્રાવકના એકવીશ ગુણ તથા માર્ગનુસારીના પાંત્રીશ ગુણ એ સામાન્ય ધર્મમાં આવે છે, અને સમકિત મૂળ બાર વ્રત વિશેષ ધર્મમાં આવે છે. એ વિશે અને રત્નની ઉપમા આપવામાં આવેલી છે. સમકિત મૂળ બાર વ્રતનું યથાર્થ સ્વરૂપ સમજી યથાશક્તિ અંગીકાર કરનાર અને દ્રવ્યભાવથી તેનું પાલન કરનાર વાક સામાન્ય વ્યક્તિ કરતાં ગુણામાં હજાર દરજે ઉત્તમ છે. ગુણસ્થાનકમાં તેનું સ્થાન પાંચમું છે. જિનોત તો ઉપર તેની નિર્મળ શ્રદ્ધા હોય છે. કોધ, માન, માયા. અને લોભ એ ચાર કષા તેના પાતળા પડેલા હોય છે, એટલે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાય તેના નષ્ટ થયેલા હોય છે, ને ઉપશમ અધકા કોપશમ ભાવને પામેલા હોય છે. તેના વિચાર ઉત્તમ હોવાની સાથે આચાર પણ ઉત્તમ હેય છે, જેથી પિતાની અને ધર્મની નિંદા કે હેલના થાય એવા પ્રકારના તેના આચરણ હોતાં નથી. સમ્યત્વ મૂળ બાર વ્રતરૂપી ઘમરતન યથાશક્તિ ગ્રહણ કરવાની
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એ રાત છે, એના વેપારી જાતરાં ઘણા પડા હોય છે વાને માટે રામડી પરી વિગેરે પણ ઉત્તમ ના ચાંદીની હોય છે અને તે
તે છે કે છેવાઈ જાય નહીં તેવી રીતે તેનું રક્ષણ કરવામાં આવે છે. ય મૂળાદિ જે વનો છે તે ધાર કરતાં પહેલાં ઉપર બતાવે લ ચાર : આપણામાં ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે. જે આપણે એ ચાર ગુજ, તા નોને ઉગ કરીએ નહીં તો પછી શ્રાવક એ વિશેષણ પણ કરણ કરવાને લાયક
શ્રાવક ઉત્તરોત્તર ગુણેમાં થતાં કયા કયા ગુણ ધારણ કરવાને કારી અને છે તે બાબતમાં શાસ્ત્રકારે જુદી જુદી રીતે વર્ણન કરેલું છે. છેવટ પંદર ભેદ રદ્ધિના બતાવેલા છે તેમાં ગ્રહીલિંગ સિદ્ધ કહીને એટલે સુધી શ્રાવકની ચેચતા બતાવી છે. ભારત મહારાજ, કુર્માપુત્રાદિએ ગ્રહીલિગે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી ના દાખલા આપણા જાણવામાં છે. તે તમામનું નિરીક્ષણ નહીં કરતાં શ્રાવકની શરૂઆ. 1નો સિકા કેવી હોવી જોઈએ, એ જાવાનો આપણને વધુ અગત્ય છે, તેના માટે
એડકારોએ જે ચાર મુખ્ય વિશેષપણે બતાવેલાં છે તેનું યથાર્થ સ્વરૂપ જાણી-સ છે તે પ્રમાણે વર્તન કરવાની શરૂઆત કરવામાં આવે તો શ્રાવક સમાજ વત કાન જે પગથી ઉપર છે, ત્યાંથી ઘણું ઉપરના પગથીએ આવી શકે. આત્મ િત ઇરછક શ્રાવક કયા ગુણેથી પિતાની પ્રગતિ કરવાની શરૂઆત કરી શકે તેટલા પતો જ અન્ને વિચાર કરવામાં આવ્યું છે. તથાસ્તુ.
1 નંદલાલ લલ્લુભાઈ
समाजसेवा-सेनीटेरीयम,
( અનુસંધાન પર ૬૧૬ થી). દયાના સિદ્ધાન્તને બરાબર ન્યાય આપવા ખાતર જરૂરનું છે કે વ્યાધિના પ્રસંગો જેમ બને તેમ દૂર કરી શકાય તે બાબતનું લેકમાં વધારે ખુલાસાપૂર્વક શને અનેક જૂદા જાદા આકારમાં જ્ઞાન ફેલાવવું અને નિયમોનો ભંગ ન કરવાથી ધતા લાભો વારંવાર તેના મગજમાં ઠસાવવા-આ ખરી દયા છે. પડી ગયા પછી પાટો બાંધો તેને બદલે પડતાંજ ભી લેવા અથવા પગ ખસી જાય તેવી જમીન નને ઘસી નાખવી એ વધારે સારું છે અને જેન દષ્ટિએ એ સાચી દયા છે.
મંદવાડના લેગ થઈ પડેલાને અંગે વ્યાધિનું દુઃખ ઓછું કરવાની અને
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી શકે તે
'',
છુ કરવાની બેવડી ફરજ પ્રાપ્ત થાય છે તેને અંગે હવે વિચાર કરીએ, અન્યને પીત્તેશને જૈનહૃદય મળી જાય છે, સળગી ઉર્ફે છે અને મનમાં અનેં પીટા બહુ કાવે છે. કેઇને રડતાં એને રડી પડતાં દયાળુ માણસા વ્હેવામાં આવ્યા, કેઇના દ્ધિ જોઇને નરમ પડી જતાં આ હૃદયે અવલાયાં છે અને કોઇને પીડા સન્ડેન્ કરતાં નઈને નિ:શ્વાસ મૂકતાં અત:કરા દેખ્યાં છે. આ સર્વનું કારણ તેની માંતર લાગણી છે. મૈત્રી પ્રમાદ કરૂણા અને માધ્યસ્થ્ય ભાવનાનું સ્વરૃપ અન્યત્ર વિસ્તારથી ચચ્ચુ છે. તેમાં ત્રીજી કરૂણા ભાવનામાં પ્રાણી સહૃદયતા પૂર્વક અન્યનાં દુ:ખ જોઈ તેના કર્મની ગતિ વિચારે છે અને એકલી ભાવના ભાવી બેસી રહેતા નથી, પશુ ભાવનાકાળ પૂરા થતાં અન્યનાં દુ: ખા એાછાં કરવામાં અથવા દૂર કરવામાં પાવાથી ખનતી સહાય આપે છે. દરેકે દરેક ભાવનાને વ્યવહારૂ આકારમાં મૂકવામાં આવે તે જ તે ફળ આપે છે, વિચાર કરીને બેસી રહેવાથી લાભ થતા નથી. વિચાર પ્રમાણે હૃદયમાં લાગણી થવી જોઇએ અને લાગણી પ્રમાણે વ્યવડુાર થવે! જોઇએ. દુ:ખી કે વ્યાધિગ્રસ્તને દુ:ખમાંથી હેડાવવા અનેક વ્યવહારૂ કાર્ય થઇ શકે તેમ છે, તેમાંથી અગત્યનાં કાર્યો તરફ આપણે લક્ષ્ય આપીએ.
વ્યાધિનું દુ:ખ ઓછુ કરવા અને દૂર કરવા માટે પ્રથમ દરજ્જે હોસ્પીટલ ( ઔષધાલયા ) સ્થાપવાની જરૂર છે. મધ્યમ અને ગરીબ સ્થિતિના માણસા વ માન મોંઘવારીના અને સમ્ર હરીફાઇના વખતમાં મહા મુશ્કેલીએ પેાતાના ઉત્તરનિર્વાહ કરતા હેાય છે તેવામાં ગફલતથી કે અશાતા વેદનીયના ઉદયથી વ્યાધિને ભાગ થઈ પડે છે. આ વખતે તેમની એવડી કફ઼ાડી સ્થિતિ થાય છે. વ્યાધિને લઇને કામધંધા કે નોકરી કરી શકાતી નથી તેથી આવક ઘટી જાય છે અથવા મધ થાય છે અને વ્યાધિને અગે દવા અને કરીના ખરચ વધી પડે છે. આવા એવડા માર જે સહન ન કરી શકે તે ચિંતા અને વ્યાધિથી આખરે શરીરને ઘસાવી નાખી મરણશરણુ થાય છે, અને કદાચ જીવે છે તે પશુ જાણે જીવનને ઘસડતા માલૂમ પડે છે, મરવાને વાંકે જીવતા જેવા દેખાય છે. .આવી સ્થિતિ અને આવા સયેાગેામાં દવા કે માવજતના પૈસા, ડાકટરોનાં ખીલ અને પૌષ્ટિક ખારાકની ગેરટુાજરી કેવી દુ:ખદ સ્થિતિ ઉત્પન્ન કરે તે સહજ કલ્પી શકાય તેવુ છે. આવા વના માણુ સારૂં ઔષધાલય સ્થાપવાની અહુજ જરૂર છે.
સથી વધારે અગત્ય આરાગ્યગૃહ સ્થાપવાની છે. એને અ ંગ્રેજીમાં સેની. ટેરીયમ Senitarium કહે છે. એવા ગૃહમાં મંદવાડના ભાગ થયેલા માણુસા આવી વાસેા કરે છે. અને ત્યાં સ્થાન અને દવા તથા માવજતના લાભ લઈ વ્યાધિની પીડા એછી કરે છે અને માટે ભાગ સારા થઇ પેાતાને કામે લાગે છે. આવાં સેનીટેરીયમે અનેક રીતે ખંડુ ઉપયાગી છે. ઘણુા
વ્યા
૧ એટ્ અધ્યાત્મ કલ્પદ્રુમ પ્રસ્તાવ પ્રથમ ગ્રાંતસુધારસ યોગશાસ્ત્ર આદિ અંત.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' . વિ ન હૈ છે. પાંપ પર હ મ ન જતુઓને રામ પર એ છે કે આ પ્રસંગો આવતાં તે વધારે ખીલે છે. સાધી - છે. જે કુટુંબના. માને એવા રોપી વ્યાધિ લાગવાના પ્રસંગે વધારે બને છે,
? : સર કરવા ઉપાય “ રબારેમૂહે ” છે. માં સ્વચ્છ બહુ સારી જવા દે તેરી લાડાને ભય શટી જાય છે. આપણા પૂર્વજો આ નિયમ જ રારી રીતે સમજતા અને તેથી જ દરેક મરણ પ્રસંગે કુટુંબીઓને દશબાર દિવસ સુધી કેરટીઇનમાં રાખવાની ફરજ પાડતા હતા, દશ દિવસ સુધી સૂતક પાળવાની વ્યવસ્થા આવાજ કઈ કારણે થઈ હોય એમ સંભવે છે. એ સૂતક
માં તાર વાર અડાના માણસ સાથે બંધ રહે છે અને ચેપ લાગે તેથી સર્વ વસ્તુને નાશ કરવામાં આવે છે અને ઘરને સાફ કરવામાં આવે છે. -કાની આરોગ્યવિદ્યા પ્રમાણે આ સર્વ બાબત બરાબર બંધબેસતી આવે છે.
આરોગ્ય ગીચ હવાથી દૂર બનતા સુધી ઉંચી ટેકરી પર બાંધવાની જરૂર છે અને ત્યાં મા મારોને જરૂરી ચીજો પૂરી પાડવાની ગેડ કરવાની પણ જરૂર છે. રાધાર વ્યાયામનાં સાધનો, ફરવા ફરવાની જગ્યા અને નાનો બગીચો સાથે હોય તે પુલ્લી ડુવાનો લાભ ઘણે મળે છે અને કુદરતના દેખાવ જોતાં મન ને શાંતિ થાય છે તે વ્યાધિને ભૂલાવે છે. મોટા શહેરોમાં રહેતા જેમને અનુભવ છે તે સારી રીતે જાણે છે કે મંદવાડ થયા પછી તબીઅત સુધારવાના પ્રસંગે આ ઘણાં ઓછાં હોય છે. ગટરની અથવા ગી હવા, સ્થાનનો સંકેચ અને માવજતની ગેરડાજરો પ્રાણઘાતક નીવડે છે. આવા દુ:ખમાં સબડતા ભાઈઓને દયા ખાવી એ ફરજ છે એટલું જ નહિ પણ જરૂરીઆત છે. તમે મધ્યમ સ્થિતિને એક માણ્સ દર માસે રૂપીયા ચાળીશ પચાશ લગભગ કમાતે હોય અને મુંબઈ માં રહેતા હોય તેને મંદવાડ આવે ત્યારે તેની કેવી દશા થાય છે તે જુઓ, તો તમારું જૈન હદય રડી વાર રહેશે નહિ. તેની ઓરડીની વ્યવસ્થા, હવા પ્રકાશની સ્થિતિ, ફરનાર તો એ પણ રારાચલા આદિની વાત આપણે બાજુ પર રાખીએ તે પણ મંદનાની માવજતનાં સાધનો પણ એટલાં ઓછાં હોય છે અને એક નાના રૂમમાં સુનારા એકલાં હોય છે કે એવા સ્થાનમાં મનુષ્યજીવન કેવી રીતે શકય હેઈ શકે એ લાવ્યા વગર રહે નહિ. આવા બંધુઓને ઉદાર આશ્રય આપવાની પ્રત્યેક શ્રીમાન બંધુની ફરજ છે.
મેટા રાજધાનીના શહેરમાં જે પરિસ્થિતિ છે તેનાથી બીજી રીતે ઘણી ખરાબ પરિસ્થિતિ નાના શહેરો અને ગામડાઓમાં છે. શહેરમાં ગીચ વસ્તીના કારણે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલ મરોડ ક્યા રે ગામડાઓમાં અાનને લીધે છે - પર પડી નથી. રિટા શહેરમાં સંડુ થાય વિગેરે અધિઓનો કે જેમાં વે છે ત્યારે ગામડામાં દમ વાયુ વિગેરે અનેક વ્યાધિઓ હોય છે.
એકંદરે આરામગૃહની સર્વત્ર જરૂર છે. સુકી હવાવાળા વિભાગમાં ટેકરી ઉપર અથવા ઊંચાણમાં ખાસ કરીને મધ્યમ સ્થિતિના કે ગરીબ વર્ગના બંધુઓનું
રાગ્ય વધારવા માટે આવાં સ્થાને જવામાં આવે અને સાથે વળી ત્યાં ષ ધાલય હોય તો સર્વ ગરજ સારે છે. વ્યાધિ ઓછા પણ એવાં સંગમાં થાય છે. અને દૂર પણ કરી શકાય છે. અન્ય કામમાં એવાં રેગ્યગૃહે અત્યારે બહુ ચાલે છે. તેની વ્યવસ્થા અને વહીવટ જેમાં કેટલું ઉપયોગી કાર્ય તે કરે છે તે જણાઈ આવે તેમ છે. આરોગ્યમાં જે માંદે માણસ આવે છે તેને સ્વચ્છતા, સુઘડતા અને કુદરતનાં દેખાવો જોતાંજ એક એવા પ્રકારની રાહુ’ત મળે છે કે ત્યાં આવવાની સાથે તે એમ માને છે કે તેને વ્યાધિ દૂર થઈ જશે. મંદવાડના પ્રસંગમાં માંદાના મન ઉપર બહુ આધાર રહે છે. ગમે તે વિદ્વાન વૈદ્ય કે ડાકટર હોય પણ માંદા માણસને તેના ઉપર વિશ્વાસ ન બેસે તે તેને એ વેવથી લાભ થતો નથી, એવા ઘણા દાખલા જોવામાં આવ્યા છે. મતલબ એ છે કે વ્યાધિગ્રસ્ત મનુષ્યના મન પર સુંદર છાપ પડે એવા પ્રદેશમાં આરોગ્યલચ સ્થાપવાની બહુ જરૂર છે. આપણું ઘટતી જતી વસ્તીને એક અગત્યની જરૂરિયાત પૂરી પાડી તેના ઘટાડામાં કાંઈક અ૫ભાવ થવાને તેથી સંભવ છે. નહિતે પછી આપણે એક વખત અન્યત્ર જોઈ ગયા તેમ સંખ્યામાં ઘટયાજ જઈએ તો પરિણામે બહુ ભયંકર સ્થિતિએ પહોંચી જઈએ. | સર્વ માણસે પોતાને ઘરે વેદકીય મદદ મેળવી શકતા નથી, મેળવે તેટલાં સાધને તેમની પાસે હતા નથી, વૈદ્ય કે ડાક્ટર મળે તેપણુ વાતાવરણ તેમની વિરૂદ્ધ હોય છે, વાઢકાપના પ્રસંગે તે તેમને મોજ થાય છે અને તેથી સર્વ બધઓને સહાય કરવા માટે તેમજ વ્યાધિને ચેપ તેમના કુટુંબીજને, આજને કે મિત્રોમાં વિસ્તરે નહિ તે માટે આગ્રભુવનેની ખાસ જરૂર છે. શ્રીમાનોએ વિચારવાનું છે કે એવા તેમના ભુવનમાં સ્વામીબંધું આવે અને તેની તબીત સુધરી જાય તો કેટલું સારું. તે જીવીને પછી પાપ કરે જેનો નિમિત્ત કારણ શેકીઆએ થાય એ સિદ્ધાન્ત જેને મતાનુસાર નથી, હાલ મારવાડમાં કઈ તેરાપંથીઓ
એ મત ધરાવે છે, પરંતુ તે યુકિત, ધમસા અને સાધારણ અક્કલથી પણ વિદ્ધ ડે છે. જેમના હૃદયમાં દયા વસી રહેલી છે તે તે દયાની નજરે જ જુએ છે, પ્રા
નું દુઃખ જોઈ તેને મેટી ગ્લાનિ થઈ આવે છે અને તે દૂર કરવા માટે તે તત્પર ૧ જુએ આપણી ઘટી જતી વસ્તીપરનો મારાલેખ જે. ધ. મ ૫, ૫
*
*
-
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા કરવા રાત પ્રયત્ન કરે છે, તેને માટે બનતી ના કરે છે અને એ તેના ગ આપે છે. તેમ કરવામાં તેને નથી રહેતી માનની પૂડા, નથી રહેતી નિંદન મેળવવાની ઈચ્છા, કે નથી રહેતી માન અકરામ કે ટાઈટલ મેળવવાની હા એ તો માત્ર પ્રેમ ખાતર, દયા ખાતર, લાગણી ખાતર ઉભરાઈ જાય છે અને અડુિં સા ધર્મના પ્રતિપાદનમાં પિતાની જાતની પણ દરકાર ને કરતાં ગમે તે ભોગે દયાનો ડે ફરકાવે છે.
ખા જેની દયે છે, આ ન હદય છે, આ જેન ભાવના છે! સુંદર ષ એ વિાપવા, ત્યાં દરમાસે છાપામાં સંખ્યા દેખાડવા ખાતર નહિ પણ સત્ય પ્રમથી દવા આપી, માવજતના નિયમો બનાવવા, મા ડાકટરે માંદાની મુલાકાત પણ મફત લે અને ગરીબને બીજી રાહત જોઈએ તો તે પણ મળે તેવી વ્યવસ્થા કરવી. ગ્યાલયમાં નિયમસર નાંદા અને નબળાઈ સાથે સાજા થયેલા માણસે પાણી ફેર માટે આવે તેમને બંધુતાવે વાત્સલ્ય પૂર્વક આદર આપ, વિવિધ પ્રકાર ના સુખ સાધનોની ગેજના કરવી. હવા પ્રકાશનાં સાધનો વિસ્તારવા, મનને શાંતિ મળે તેવા ગ્ય સાધને જવાં, ધાર્મિક બાબતમાં પ્રગતિ થાય તેટલા માટે તેમાં વસકરારને અકળ ઉપાઘને મંદિરની પણ ત્યાં સ્થાપના કરવી, મધુરસ્વરે પ્રભુનું ગુરુ ગાન કરનારની આજના કરવી વિગેરે અનેક રીતે દુઃખના વખતમાં દુઃખ ન સાંભરે તેવી સ્થિતિ ઉપર કરવાના પ્રસંગો છે. સહરાના ભયંકર રણમાં તે શાંત સ્થાન છે
ને માંદાના આશિર્વાદ મેળવવાનું અથવા વધારે સારી રીતે કરીએ તે પોતાની ફરજ બજાવવાનું મુખ્ય સાધન છે.
કમનશીબે આવી વિશાળ ભાવના હાલમાં ભૂલાઈ ગઈ છે, સખાવતને ખ્યાલ ફરી શ છે, દયાધર્મ વીસરાઈ ગયે છે, વર્તમાન દેશકાળની જરૂરીયાત તરફ લક્ષ્ય સાપલાને ઉપદેશ પણ બંધ થયો છે. જેનના મુખ્ય શ્ચિાત્ત તરફ ઉપેક્ષા બનાવાય છે. એક વરસ પહેલાં જે આરેાલય કે પકાવવાની જરૂર ન હતી તે હરીફાઈ અને હુંચવાળા જીવનમાં હજાર દરજજે ઉભી થઈ છે અને તેને લઈને આવી બાબતમાં સખાવતનો માગ ખુલે કરવાની જરૂર છે. સખાવત આપણી કોમ ઘણું કરે છે, પણ કેટલીક વાર તેમાં વિવેક રહેલે જોવામાં આવતો નથી, મારે પણ એવા છે, હરીફાઈ ઘણી સખ્ત છે, જીવન કલહ ઘ વધે છે અને હું ઘરે વધશે એમ જણાય છે. એક પ્રાંત સાથે જ અગાઉ સંબંધ હતે તેને બદલે હવે લગભગ પણ દુનિયા સાથે સંબંધ રાખ પડે છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળી મંદવાડના કામો માં છે, તેવા વખતમાં માન જમાનાને શીલ હીને અનુસરી બાબતમાં તા રૂપિયા પચાઈ ક્તા જેવા અને સારા એક જરૂરી ખાબક્કામાં સંકોચ અને દેખાય તો જરૂર સહુદય માણસને ભવિષ્યની ચિંતા થયા વગર રહે . આપા જ્યારે આવી સ્થિતિ છે. આપણી કેસની સખાવતેની લાશ ખરેખર પ્રાંસનીય છે, સમુદાય દષ્ટિએ ગૌરવ લેવા જેવી છે, પણ
ના વિવેક વિદ્યાર કરીએ તો પેટ શાય તેવું છે. પૈસા ન ખરચવા કેમ કે કહેતું નથી, પણ તેમાં બહુ વિચાર કરવાની જરૂર છે. એક સંઘ કહાડીને સવા
ઢ લાખ રૂપીઆ ખરચી નાખવા તેને નિષેધ કરે એ કદાચ જૈન દષ્ટિએ ઉચિત ન હોય તે પણ રેલવે મેટરના જમાનામાં અર્થ વગરને બય તે કહી જ શકાય. તેને બદલે તેજ રકમનો વ્યય આવા સ્વધર્મી બંધુઓનાં દુ:ખના નિવારણમાં થાય તે બહુ ડીક એમ કહેવામાં મને તે જે નજરે દેષ લાગતો નથી. છતાં આપણે નિષેધ પ્રતિપાદનની વાત બાજુએ મૂકો, સંઘ કાઢવા હોય કે નવકારશી એ જમા ડવી હોય તેમને તેમને માર્ગ લેવા દે, પણ આપણે તેમને વિજ્ઞપ્તિ કરીશું કે તે ઓએ તેઓના ધન ઘેડે લાભ સ્વધામ બંધુઓનાં, જનસમૂહુનાં આવાં દુઃખ ઓછાં કરવામાં પણ આપ. મનુષ્યનું દુ:ખ દુર કરવામાં જે ફાળે આપવામાં આ વશે તે ખરી સખાવત છે. આપણે લુલાં લગડા નાં દુઃખે ઓછો કરવાની રહી ઈચ્છાથી પાંજરાપોળ સ્થાપીએ છીએ, જો કે વ્યવસ્થા કે વિચારણાના અભાવે ત્યાં તે ઈરછા પૂરતી રીતે પાર પડે છે કે નહિ તે જૂદો સવાલ છે, પરંતુ જ્યારે આપણી ભાવના આટલી વિશાળ છે તે પછી આપણા બંધુઓની પીડા દૂર કરવા માટે આપણે જેટલું કરીએ તેટલું ઓછું છે. દયાનો સિદ્વાન અને પ્રેમને સિદ્ધા ત લગભગ એક સરખો છે. માત્ર જૂદા જુદા દષ્ટિબિન્દુથી એ સવાલ સામું લેવાનું થાય છે. દયા ખાતર કે પ્રેમ ખાતર રેગ્યાલય બંધાવી તેની રીતસર વ્યવસ્થા કરી ડામડામ તેને લાભ આપવાને વિચાર કરવા શ્રીમાને વિજ્ઞપ્તિ કરવાને આ પ્રસંગ છે, આપણું જીવન માટે જરૂરી છે અને આપણી ધમભાવના પિવાનું તે ઉપગી સાધન છે.
મિકિતક.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિકિવા
આવું
.
ના િદ સુશણું જાણી, આર. આરાધ ભાવ આ અજા એકાંત ના થા, એના વિના કેઈ ન કહી હા, “સર્વજ્ઞ જિનેશ્વર દેવે
નિતાથી ધેલ ધર્મ ઉત્તમ શરણરૂપ જાણુને મન વચન અને કાયાના પ્રભાવવડે હે ચેતન ! તેને તું આરાધ આરાધ, તું કેવળ અનાથરૂપ છે તે સનાથ થઈશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંહ્ય કે સ્થાનાર નથી, ” સંસારના જે આત્માઓ માર્થિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અગતિ પામે, તેમજ સદેવ અનાથ રહે એવો બોધ કરનાર ભગવાન અનાથી મુનિનું ચરિત્ર નીચે પ્રમાણે ---
અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધદેશનો શ્રેણિક રાજા અકીડાને માટે મંડિક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મને હારિણી હતી. નાના પ્રકારનાં તરજ ત્યાં આવી રહ્યા હુતા, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં, નાના પ્રકારનાં પક્ષિયોનાં મધુર ગાયન ત્યાં સંભળાતાં હતાં, નાના પ્રકારનાં ફૂલથી તે થળ છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જળના ઝરણ ત્યાં વહેતાં હતાં, હુંકામાં સૃષ્ટિ દર્યનાં પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક વરૂ તળે મા સમાધિવત પણ સુકુમાર અને સુચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા.
એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામે. એ અતુલ્ય ઉપમા રડીત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો, અહો! આ મુનિને કે અફ ભૂત વર્ણ છે ! અહો ! એનું કેવું મને ડર રૂપ છે ! અહો ! આર્યની કેવી અદ્દભૂત સૌમ્યતા છે ! હે ! આ કેવી વિમયકારક ક્ષમાના ધરનાર છે ! અહા ! આના અંગમાં વૈરાગ્યની કેવી ઉત્તમ કુરણ છે અહા ! આની કેવી નિભતા જણાય છે. અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ ધરાવે છે! અહો! એનું ભોગનું રઅસંગતિપારું કેવું સુંદર છે ! એમ ચિંતવત ચિંતવતો, મુદિત થતા થતા, તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતા ચાલતે, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરી અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નડીં એમ તે બેઠે. પછી બે હાથની અંજળી કરીને વિનયથી તેણે તે સુનિને પૂછયું “હે આર્થ! તમે પ્રશંસા કરવા ચોગ્ય એવા તરૂણું છે. લેગવિલાસને માટે તમારી વય અકળ છે, સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે, નહતુ અનુનાં કામોગ, તેમ જ મનોહારિણી સ્ત્રીઓનાં મુખવાચનનું મધુરં જવણ છતાં એ સઘળાંને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું
-
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા રસનું સ્થ
Y
કાચું ? તે મને અતુટ્ટા કહે કે રાન્તનાં વનના આવા અર્થ સાંભળીને સુ તમે કતાં કે હાથ હશે કે મહારાજા ! મને પૂ વસ્તુને પ્રાપ્ત કરાવનાર, તથા સેગ કામના કરનાર, ભારાપર અનુકંપા આજુનાર, કરૂણાથી કરીને પરમ સુતેમના દેનાર એવા પુદ્ધ ચિત્ર લેશમાત્ર પણ કાઇ ન થયે!, એ કારણે અનાથીપણાનું હતું.' હિક મુનિનાં બાપણુથી સ્મિત હસી પડ્યો. અરે! તમારે મહા ઋદ્ધિવ તને નાથ કેમ ન હેાય, ચ્ચે કાઇ નાથ નથી તે હું થઉં છું. હું ભયત્રણ ! તમે ભેગ ભાવે. હે સંયતિ ! ચિત્ર જ્ઞાતિએ કરી દુર્લભ એવા તમારા મનુષ્યભવ સુલભ કરા ! ’ અનાથીમુનિએ કહ્યું અરે શ્રેણિક ! મગધદેશના રાજા ! તુ પોતે અનાથ છે તા મારા નાથ શુ થઇશ ? નિર્ધીન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અન્ન તે વિદ્વત્તા ક્યાંથી ? ? વધ્યા તે સ ંતાન યાંથી આપે ? જ્યારે તુ પાતે અનાથ છે, ત્યારે મારા નાથ ક્યાંથી થઇશ?’ મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મય થયે. કાઇ કાળે જે વચનનુ શ્રવણ થયુ નહતુ એવાં વચનનું યતિમુખથી શ્રવણુ થયુ, એથી તે શકાગ્રસ્ત થયા. તે મેથ્ય ુ અનેક પ્રકારનાં અશ્વને ભેગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીએને હું ધણી છું, અનેક પ્રકારની સેના મને આધિન છે, નગર અંત:પુર અને ગ્રામ ચતુષ્પાદની મારે કઈ ન્યૂનતા નથી, મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભાગ મને પ્રાપ્ત છે, અનુચરે મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે,. પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે, સર્વ મનોવાંછિત વસ્તુએ મારી સમીપે રહે છે, આવે હું જાજવલ્યમાન છતાં અનાથ કેમ ડાઉં ? રખે હે ભગવન્! તને તૃષા એટલતા હૈ.’ મુનિએ કહ્યું “હે રાજન! મારા કહેલા અ...... ની ઉત્પત્તિને તુ ખરાખર સમયે નથી, તુ પોતે અનાથ છે, પરંતુ તે સ અધી તારી અજ્ઞતા છે. હવે હું કહુ છુ તે અન્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તુ' સાંભળ, સાંભળીને પછી તારી શકાના સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે. તેડું પ્રથમ તને કહું છું :—
અતુલ્ય
કાસમી નામે અતિ અણુ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે, ત્યાં ઋદ્ધિથી પરિપૂર્ણ ધનસ’ચય નામના મારા પિતા રહેતા હતા. પ્રથમ યાવન વયને વિષે હું મહારાન્ત ! અને ઉપમા રહીત મારી આંખને વિષે વેદના ઉત્પન્ન થઇ. દુ:ખપ્રદ દાજ્વર આખે શરીરે પ્રવ`માન થયે. શસ્ત્રથી પણ અતિ તિક્ષ્ણ તે રાગ વરીની પેઠે મારા પર્ કાપાયમાન થયેા. મારૂં મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુ:ખવા લાગ્યું. ઇંદ્રના વજાના પ્રહાર સરખી બીજાને પણ રોદ્ર ભય ઉપજાવનારી એવી તે અત્યંત પરમ દારૂણ વેદનાથી હું બહુ શાકા થયા. શારીરિક વિદ્યાના નિષુ અનન્ય મંત્ર મૂળીના સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે માવ્યા,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
દરતે ને તે દરદ ન કરી શક્યા નહી, એજ હે રાજન ! મારું અનાધપ હતું. મારી આંની ના ટાળવાને માટે મારા પિતાએ ગત ધન આપવા માં
તેથી કરીને પણ મારી તે વેદના ટળી નન્હીં, હે રાજન્ ! એજ મારું અને પાનું હતું. મારી માના પુત્રના છોકે કરીને અતિ દુઃખારા થઈ, પરંતુ તે પણ મને તે દુરથી મૂકી ને નહીં, એજ હે મહુરાજન! મારું અનાથપણું હતું. એક ઉદરમાં ઉત્પન્ન થયેલા ચાર જર અને કનિશ ભાઈ પિતાથી અને પરિશ્રમ કરી ચૂક્યા પશુ મારી વેદના ટી નહીં. હે રાજન ! એજ મારું અનાધપણું હતું. એક ઉદરથી ઉપર થયેલી મારી રહ્યા અને કનિષા લગિનીઓથી મારું દુ:ખ ટાળ્યું નહીં, હે . મહારાજા ! એજ સારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિતા, મારાપર અનુરક્ત અને પ્રેમવતી હતી. તે અને પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીજાવતી હતી, અન્ન પાણી અને નાના પ્રકારનાં અલણ, ગુવાદક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારના ફુલ, ચંદનાદિકના વિલેપન, મને જાણતા અજાણતા કર્યા છતાં પણ હું તે
વનવતી સ્ત્રીને ડગાવી ન શકે. મારી સમીપથી તે ક્ષણ પણ અળગી નહોતી રડતી, અન્ય સ્થળે જતી નહાતી, હે મમ્હારાજ ! એવી સ્ત્રી પણ મારા રોગને ટાળી શી નડ્ડી, એજ મારું અનાથપણું હતું. એમ કાઈના પ્રેમથી, કેઈના ઔષધથી, કોઇના વિલાપશી કે જેના પરિઘમથી એ રંગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના જોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યા. એકવાર જો હું આ મહાવિડ અનામય વેદનાથી મુક્ત થઉ તે ખંતી, દંતી અને નિરારંભી પ્રવ
ને ધારણ કરું એમ ચિતવતો હું શયન કરી ગયે. જેટલે રાત્રિ અતિક્રમી ગઈ Bટલે હે મહુારાજ ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ અને હું નિરોગી થયે. માત, તાત, અને સ્વજન બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મા ક્ષમાવંત, દ્રિયોનો નિગ્રહ કરવાવાળું, આરપાધિથી રહીત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યારપછી હું આત્મારૂપ પરમાત્માને નાથ થયા. હવે સર્વ પ્રકારના જીવન હું નાથ છઉં.” અને નાયી મુનિએ આમ બારભાક્ના તે શ્રેણિક રાજના મન પર દ્રઢ કરી.
હવે બીજે ઉપદેશ તેને અનુકુ કહે છે. “હે રાજન ! આ આપણે આત્મા દુ:ખની ભરેલી વેનના કરનાર છે, આપણો આત્મા જ ફુર શામલી વૃક્ષનાં દુ:ખને ઉપજવનાર છે, આપ આ તમાજ અનેવંચ્છિત વસ્તુરૂપી દુધની દેવાવાળી કામધેનું ગાયના સુખ ઉપજાવનાર છે. આપણે આમાજ નંદનવનની પેરે આનંદકારો છે આપણે આમાજ કમનિ કરનાર છે, આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે, આ પણ આમાજ દુ: પાર્જન કરનાર છે, આપણે આમાજ સુપાર્જન કરનાર છે, આપણો બાતમાજ મિત્ર ને આપણે આત્માજ વૈરી છે. આપણે આત્મા કનિટ આચારે સ્થિત અને આપણે આમાજ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
હા અનેક પ્રકાર ત ની એ છે કે રાજ પ્રત્યે સંસારનું અનાપા . નાવ્યું. તેથી દરેક અતિ સંતે પાપે. તે યુગ હાની અંજલી કરીને એ છે કે “ હે નાવ ! મે અને કાકી ને ઉપદિ. તમે જેમ હતું તેમ
નહિપણું કહી તાવ્યું. હે માષિ! તમે મનાથ, તમે સાંધવ, અને તમે સધર્મ કરો. તમે સર્વ અનાથના નાથ છે. હું પવિત્ર સંયતિ! હું તમને અમાવું છું.'જ્ઞાનરૂપ
મારી શિક્ષાને વાંછું છુંધર્મ સ્થાનમાં વિશ કરવાવાળું ભેગાવ્યા સંબંધીનું જે તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ દીધું તે સંબંધીને મારા અપરાધ મસ્તકે ખીને બનાવું છું.” એવા પ્રકારથી તવીને રાજપુરૂષકેશરી પહ્માનંદ પામી રામરાયુનાવિકસિત મૂળ સહીત પ્રદક્ષિણા કરીને વિનય પૂર્વક વંદન કરી સ્થાનકે ગયે.
અહો ભવ્ય ! મહા તપોધન, મા મુનિ, મહા પ્રજ્ઞાત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહા ત અનાથી મુનિએ મગધ દેશના વજને પિતાનાં વિતક ચરિનથી જે છ વાગે છે તે ખરેખરી અશરણભાવના દ્ધિ કરે છે. મહામુનિ અનાથીએ સહન ક્યાં ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુ: અનંત આત્માઓ સામાન્ય દથિી ભેગવંતા દેખાય છે. સંબંધી તમે કિ િવિચાર કરો ! સં. સારમાં છવાઈ રહેલી અનંત પારણુતાનો ત્યાગ કરી સત્ય સારૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલતાને સેવો. અંતે એજ મુક્તિનાં કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની ઉત્તર પ્રાપ્તિ વિના દેવ - અનાજ છે ! સનાથવા પુરૂષાર્થ કરવું એજ શ્રેય છે !
ઉપર બતાવેલી ફઘાને અંતે આ પ્રાણીને સનાથ થવા માટે પુરુષાર્થ કરવાનું સુચવ્યું છે તે કરવા માટે પ્રાત:કાળે ઉડ્યા પછી શ્રાવકે પિનને પ્રયત્ન કર ઘટિત છે. પ્રથમ તે પોતાના ઘરદેરાસરમાં જઈને પ્રભુને ફ્લાવા. આમ કહેવા ઉપરથી એ સુશિત થાય છે કે દરેક જૈનબંધુને ઘરે જે સગવડ હોય તે ઘરદેરાસર હોવું જોઈએ. જિનશક્તિને જ સારત માનનારા ઉત્તમ જ સગવડ હોય છે તે તેની ગેડવણ કરે જ છે. કારણ કે ઘરદેરાસરથી ઘરના દરેક માણસ-સ્ત્રીઓ બાળકે વિગેરે આસ્તિક થાય છે-રહે છે. યથાશક્તિ પરમાત્માની ભક્તિ કરવાની પોતાની ફરજ સમજે છે. બીજી પણ ઘરદેરાસરથી અનેક લાભ છે. અનેક ઉત્તમ જીવોના પાતાને ઘરે પગલાં થાય છે. ચતુર્વિધ સંઘ-યાત્રાળુવર્ગ દર્શધ નિમિત્તે ઘરે આવે છે. વળી જન્મતિથિઓ, દેરાસરની વર્ષગાંડ, લગ્નાદિ શુભ પ્રવૃએ પૂજાનાત્રાદિ મહેલે થઈ શકે છે. આમ અનેક પ્રકારનાં લાભનું ઘરદેરાસર નિમિત્ત કારણ છે. તે સાથે તેની આશાતના-અવજ્ઞા-નિરાદર ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. લાલાને બદલે ટેટા ન થઈ જાય એ સંભાળવાનું છે. - ઘરદેરાસરે દર્શન કર્યા પછી નગરના મેટા ચૈત્યે દર્શન કરવા જવું. ત્યાં પ્રથમ નહી વિગેરે દશત્રિક જાળવવાના છે તેનું વર્ણન ટુંકામાં હવે પછીના અંકમાં હેતુ િર્વક આપવામાં આવશે.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
? શા કી લવર વિધિ
विशेष शता રમા પ્રારનો ગ્રંથ આચા નિવાસી શેક લખીચંદ મરચંદ વેદ તરફથી નેટ તરીકે મક છે. વાંચવા લાયક છે. અનેક બાબતના ખુલાસા શાસ્ત્રાધાર સાથે આપવામાં આવ્યા છે.
કંદર ૧૦૦ કરનાર છે. મુનિ સુખસાગર સંશધત કરેલ છે. ગ્ય સાધુ સાવીને તેને મજ જૈન સંકડાઓને લકકમીચંદ જૈન વેતાંબર લાઇબ્રેરી. વેલનગંજ. આમ, પત્ર લખવાથી
THE LIHGT OF THE SOLE.
( હૃદય પ્રદીપનું ઇલિશ ભાષાંતર) આ બુક અમારી સભા તરફથી બહાર પડેલ હૃદય પ્રદીપ નામની બુકને આધારે તેમાંના ૩૬ કોટ લઈને ગુજરાતી ભાષાંતર અને ઈલીશમાં શબ્દાર્થ અને નોટ સહીત મોતીલાલ
નજીભાઈ તરફથી શ્રી વૃદ્ધિચંદ જૈન સભાના ઓ. સેક્રેટરી તરીકે ભાર પાડવામાં આવી છે, એમ ન્યાયાધીશ મી. લલુભાઈ મેતીચંદ મહેતા બી.એ. એલએલ.બી. ને અર્પણ કર્વામાં આવેલ છે. આ ગૃહસ્થનું અનુકરણીય જન્મ ચરિત્ર કારમાં ઈગ્લીશ ભાષામાં આપવામાં આ• કહ્યું છે, બુક ખાસ વાંચવા લાયક છે. જન્મ ચરિત્રાદિ ઈશ્કિર વિભાગ એટલે બધે સુંદરલમએ છે કે તેને માટે સારા સારા વિદ્વાનોએ પણ મત દર્શાવ્યો છે. વૈરાગ્ય વાસનાને દ્રઢ કરવા માટે સાવંત વાંચવા ગ્ય છે. ડા દિવસમાં જ પહેલી આવૃત્તિ ખેલાસ થઈ છે. બીજી આત્તિ પાનાર છે. કે શ્રી વૃદ્ધિચંદજી જૈન સભા. ભાવનગરને નામે લખવું.
૩ શ્રીમાન યશોવિજ્યજી વિરચિત ચેવિશી.
( ભાવાર્થ અને વિવેચન) રકા બુક માસ્તર દુર્લભદાસે કાળીદાસે પણ પ્રયાસથી તૈયાર કરેલી જેન એયરકર ડી. મેસાણા તરફથી બહાર પાડવામાં આવી છે. શ્રીમાનું યશેવિયજી મહારાજે તદન સાદી ગુજરાતી ભાષામાં રચેલા ૨૪ સ્તવનેની અંદર સમા વેલા ગંભીર અને આ બુકમાં હું મારી - પ્રકાશિત કરવામાં આવેલ છે. પ્રયાસ પ્રશંસા પાત્ર છે. કિંમત માત્ર ત્રણ અનાજ રાખવામાં આવી છે. પહેલી આવૃત્તિ ખલાસ થઈ છે, બીજી આન છપાવાની છે. ખાસ વાંચવા દાયક છે, વાંચતાં આહાદ ઉપજવા સાથે પ્રભુભક્તિમાં લીન કરે તેવી છે.
४ त्रिस्तुतिक मत मिमांसा.
(પ્રથમ ભાગ )
લેખક મુનિ કયવિજયજી. આ બુક એલ. એ. પોરવાલ. મુ. ગુડા બોલતરા (મારવાડ) તરફથી છપાવીને બહાર પાડવામાં આવી છે. તેની એક નકલ અમારી ઉપર મોકલવામાં આવી છે. તેની અંદર જેન ભીકાના નામથી લખેલા એક મુનિના લેખ ઉપરથી ત્રણ સ્તુતિવાળા બે મુનિઓએ તેના ઉત્તરમાં
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુપી સર
TVE
એક બુક શૈવેલી તેના ઉરૂર છે. આવી ક યાર હુડાનો આધુનિક સાગરમાં આત્યકતા નથી, લાભકારક નથી. કેમ !ન્તાવનામાં સ્પુસ કર્યો ઇનાં આ મુક લેખ માટે જે કાણુ !સ્થિત થયેલ છે તે જણાવેલ છે, પરંતુ અમારા નસ્ત્ર અભિપ્રાય તો એવો જ થાય છે કે આવા પ્રયાસો માત્ર નિરર્થક છે એટલું જ નહી પણ જૈનવરને હાનિકારક છે, એથી કુપમાં વૃદ્ધિ થાય છે અને લાભ બીલકુલ થતો નથી. વળી એમ ઉત્તાર લખ્યા કરવાથી ફ્લેશની શ્રેણ ચાલે છે, ઝુકની અંદર શું છે ? તે લખવાની જરૂર નથી. કારણ કે તે તે તેના નામપરથી જ સૂચિત થાય છે. તદુપરાંત જે છે તે અમને તે અશ્રાવ્ય લાગે છે. એટલે આટલેથી જ આવા લખાણે બંધ થાય એમ ઇચ્છીએ છીએ,
૫ પરિશિષ્ટ પર્વ –હિંદી ભાષાંતર, વિભાગ૧ લે.
શ્રીઢિજયાનદ સુરીશ્વરના પરિવારના મુનિ તિલકવિજયજીએ આ પ્રયાસ કર્યો છે. અને તે શ્રી આત્મતિલક ગ્રંથ સેાસા-જામનગરે શાસ્ત્રી લીપીમાં છપાવીને બહાર પાડેલ છે, હિંદી ભાષામાં આવી છેંકાના ભાષાંતરો ડાર પડવાની બહુ જરૂર છે. અનુવાદકના પ્રયાસ ફળદાયક છે, આ વિભાગની અંદર જંબુસ્વામી ચરિત્ર સંપૂર્ણ આપ્યા ઉપરાંત શ્રી સખ્ય ભવસૂરિનું ચરિત્ર સમાવેલું છે, મૂળ ગ્રંથના સુમારે અધ ભાગ આવેલા છે. કિંમત . ૧ રાખેલ છે તે કાંઇક વધારે છે. બાકી પ્રેસકામ સુંદર છે.
૫. રા. મેહુનલાલ સાંકળતુ બેકારક મૃત્યુ
આ ગ્રહરથ અમદાવાદના હીરા હતા. એમનો નોકરી પોલીસ ખાતામાં ફોજદાર તરીકેની હોવા છતાં અને જીંદગીનો મોટા ભાગ એ ખાતામાં પસાર કરેલો છતાં એમનામાં દયાળુપણું, માયાળુ સ્વભાવ અને પ્રમા!િકપણ વખાણવાલાયક હતું. એમનો જન્મ સંવત ૧૯૨૧માં થયો ડા, ઇંગ્રેજી ભાષાના અભ્યાસી હતાં અને ભવાભિની જીવાના પરિચયમાં રહેતાં છતાં ધર્મ સુસ્ત હતા, રાત્રિ ભોજનના ત્યાગી હતા. જ્ઞાનના અભ્યાસી હતા. ગુરૂ મહારાજના ભક્ત હતા. સાદાઇના સેવક હતા, એલાયક ગુરૂ ૫. શ્રી ચત્તુવિજયજી તથા ાંરેજયજી મહારાજના ઉપકારનુ અહિને શ સ્મરણુ કરતા હતા. સ્વામીભાઇ પ્રત્યે પ્રીતિ ધરાવનારા હતા. એ માત્ર ૧૫ દિવસની સામાન્ય માંદગીમાં હૃદયના અડી જવાથી પંચલ પાન્યા છે. પાતાની પાછળ પાંચ પુત્ર, એક પુત્રી અને એક સુજ્ઞ વિધવાને શોકગ્રસ્ત કરી ગયા છે. એમના સબં થમાં એક હકીકત ખાસ નોંધી રાખવા લાયક એ છે કે એમના હૃદયમાં ધાર્મિક વારાના પ્રદિપ્ત કરવામાં અને સુરક્ષિત રાખવામાં એમના ધર્મ પત્ની પૂરેપૂરા સાગર હતા. એમની સતતી પણ એમને પગલે ચાલે તેવી છે અને વ્યાપારમાં લવાળી છે. એક પુત્ર એલ. એમ. એન્ડ, એસ. ની ડીગ્રી મેળવી છે. ખીન્દ્ર હજુ વિદ્યાભ્યાસ કરે છે,
શ્રી આગમાદય સાંમાંતના એએક એક આર્થિક સહાયક હોવા ઉપરાંત બંઇન્ટ સેક્રેટરી હતા. અમારી સભાનાં લાઇક મેમ્બર હતા. એમને અભાવ થવાથી એ બન્ને સંસ્થાને એવા સત્પુશ્યની ખામી પડી છે. પરંતુ ભાવી ભળવાન છે અને કાળ વિષમ છે. અને એમના આત્માને શાંતિ ઇચ્છીએ છીએ અને એમના ખડાળા કુટુંબને અંતઃકરણથી દીલાસો આપીએ છીએ.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિરાજશ્રી કેવળનિજયજી દાદાનો લા. આ માત્મા જે વદિ ક જે સિત્રમાં કામાધિપૂર્વક કાળધર્મ પાન્યા છે. એ જ ત્યારે પરમ શાંત, સરલ અને તીર્થ પર અતુલ ભકિતમાન હતા. મારિ ધમમાં અને કથા પ કરવામાં નિરંતર રક્ત હતા. શાંતમૂર્તિ શ્રીમાન વૃદ્ધિચંદજી શહારાજને પ્રથમ લિ હતા. ર સારી પણ રણની રીફરના નિવાસી હતા. નામ કપુરચંદ હતું. એ ચાર ભાઈઓ હતા. સંવત 1895 માં જન્મ હોવાથી હ૮ વર્ષની વય થઈ હતી, જેને મે લાડ સાન્નિ પયામાં જ વ્યતિત કર્યો હતો. સંવત 1926 ના માહ શુદિ 5 મે લીંબડીમાં મુનિરાજશ્રી દરશનવિજયજી પાસે દીક્ષા લીધી હતી. વડી દીક્ષા સમયે તેમના ગુર સ્વર્ગવાસી થયેલા હોવાથી સંવત ૧૯૨૯માં ગણિશ્રી મુળચંદજી મહારાજે માન વૃદ્ધિચંદજીના નામથી વાર કયા હતા. એકંદર દક્ષા પર્યાય 47 વર્ષને થયો હતો. બાળબચારી હતા, એ નિકલંક મહાન દક્ષા પર્યાયવાળા મુનિઓ આ કાળમાં કવચિત્ જ દષ્ટિએ પડે છે. પરવાથી એ નવપદજીના માધન માટે આંબેલની ઓળી કરતા હતા. તે અંત સમય પયંત અવિચ્છિન્ન કરી હતી. સિદ્ધાચળ પર પરમ પ્રતિ હોવાથી 46 માસા પૈકી 26 માસા પાલી ક્યાં હતાં અને બાકીનાં ભાવનગર, ગોધા, શહેર, વળા, ઉમરાળા, બાદ, લીંબડી, કોઢ, મહુવા, એવી. અમદાવાદ, ખંભાત, વિગેરે પૃથક્ થ સ્થળોએ કયાં હતા. એમણે માત્ર એજ શિધ્ય ર્યા હતા. તેમાં મુનિરાજશ્રી અમરવિજયજી વિદ્યમાન છે. એને શાપ અતિ વિરાળ નહોતો પરંતુ અનુભવ જ્ઞાન સારું હતું અને અને સાથે પરિ શમી ગયેલું હતું. અંત સમયે બહુ અલ્પ સમયે જ વ્યાધિત રહા હતા. શ્રી પાલીતાણાના શ્રાવક ભાઈએ બહુ સારે શક્તિભાવ બતાવ્યો હતો. તેના શેકકારક સ્વર્ગવાનના ખબર ફેલાતાં અનેક શ્રાવક શોકગ્રસ્ત હતા અને ભાવનગર વગેરે સ્થળે શ્રાવકોએ યથાશકિતભકિત પ્રદર્શિત કરી હતી. પાલીતાણા ખાતે બાવક વચ્ચે પાંચ તીથની રચના પૂર્વક તેમના પ્રેમ અા મહા ર કર્યો હતો બતારગામના ભાવોમાં અમરચંદ જસરાજ તથા પિપટલ ધારશીભાઈ વિગેએ પણ તે પ્રસંગના ખર્ચમાં સારી ભાગ લીધો હતો. આ મહા પુલના સ્વર્ગવાસથી અમે પણ અત્યંત દીલગીર થયા છીએ. એમના આત્માને શાંતિ મળવાના સંબંધમાં તો લખવા જેવું છે જ નહીં કારણ કે એમનું શુદ્ધ સમ્પકવ અને અત્રિ તેમજ તપ અને નીયં ભકિત એ મને નિશ્ચિત વર્ગનિવાસ જ કરાવે છે. For Private And Personal Use Only