SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 184 ને જ પા ૨૨ થાય અને તેથી તેના અસલ હતુ પાર પડે, યુદ્ધની શુદ્ધિ-નેળના પાય તેમ જ એ ઉપાય ( તજવા-આદરવા રેગ્ય ) નું ાઈ ભાન ઘવાથી નામાં વિવકકળા ગે, અને તેથી હું ચારિત્રાળ પ્રાપ્ત કરવાનું ચુલબ થાય, એટલે સદ્ર તન-સદાચારનું સેવન કરવા સાવધાન થાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir જે પવિત્ર આશયથી સૂત્રકાર તેમ જ પ્રકરણાર્દિક શ્રધકાર ચડ્ડાશયાએ ઉત્તમ સૂત્ર તથા પ્રકરણાદિક રચી આપણા ઉપર અમાપ ઉપર કરેલા છે તે આશય આપણે સિદ્ધ કરવે જ હોય તો જેમ અને તેને અધિકાધિક કાળજીથી તેના સામાન્ય વિશેષ અર્થ જાણવા અને તેનું મનન કરવા અને તેમ કરી તેમાંથી સારરૂપ માદરવા આપણે વર્ષ પ્રયત્ન કરવા જ તૈઇએ, નહિ તે પોપટના મુખમાં રામનો પેરે આપણે પશુ શુષ્ક જ્ઞાની અનવાના અને લગભગ વ્યર્થ કાળક્ષેપ કરવાના, એમ ન થવા પામે અને આપણે સમ્યગ્ યા તત્ત્વ ) જ્ઞાન પ્રાપ્ત કરી સુશ્રદ્ધાળુ તથા સદાચાર સપન્ન મનીએ એટલા માટે હકત સૂત્ર તથા પ્રકરણાદિકને તેના રહસ્ય સાથે સુગમ્ય સમ જવા આપણે વધુ કાળજી રાખવી એઇએ, એવા જ શુભ આશયથી દડકાદિક (૪૧) દ્વાર સગ્રહ વિત્તર તથા છવિચાર તથા નવતત્ત્વના બેલા પણ સામાન્યત શ્રેયસ્કર મંડળ સફથી છપાયેલ એક બુકમાં સમાવેશ કરવામાં આવેલ છે. શુભે ચાશકત યનીયમ્' એ ન્યાયે તેમાં ઉદ્યમ કર્યો છે. તેની સાથકતા કરવી એ તેના અભ્યાસી-જિજ્ઞાસુ જાનુ કામ છે. પરંતુ તે ત્રિય બહુમાનપૂર્વક પાત્માથી - પણે તેના અભ્યાસ કરવામાં આવશે. તે એવા શુભ એધદાયક ગ્રંથમાંથી ભવ્ય જનાને ઘણુ જગુભાનું (જ્ઞાન), પ્રતીતિ રૂપ કરવાનું (સમ્યકાવ) અને વિવેકપૂર્વક પ્રવૃત્તિમાં મૂકવાનું (ચારિત્ર)એ પવિત્ર રત્નત્રયી પ્રાપ્ત કરવાનું બની શકશે, અથવા એવા પવિત્ર આશયથી જ સહુ કોઈ આત્માથી જનેાએ એવા પ્રકરણુના અભ્યાસમાં પ્રવેશ કરવા જોઇએ. તેમાં દ ડકાદિક દ્વારના વિષય બહુ વિસ્તારથી ચર્ચવામાં આવેલ છે અને ઇર્ષાવચાર તથા નવતત્ત્વતા છૂટા મેલ સક્ષેપથી પણ મુદાસર પૂર્વ ગ્રંથાનમારે આપવામાં આવેલ છે, તેના જો ખરા જિજ્ઞાસુ ભાવે અભ્યાસ કરવામાં આવશે તે તેથી બ્રાન્તિ રહિત અભીષ્ટ ફળની પ્રાપ્તિ થઈ શકશે. અત્ર પ્રસંગોપાત જણાવવું ઉચિત છે કે,હતી દ્ધિએ સવિધાથી વંચિત રહેવુ એના જેવુ બીજી ખેદકારક શુ? હુંસની પેરે વિવેકથી તત્ત્વાતત્ત્વને વિચાર કરી તેમાંથી સાર તત્ત્વ મેળવી લેવું એજ બુદ્ધિ પામ્યાનું ફળ છે. વિષય, કષાય, નિદ્રા, વિકાદિક પ્રમાદ આચ રશુ તજી, આત્માના એકાન્ત હિત માટે સર્વજ્ઞાક્ત ઉત્તમ વ્રત નિયમ અ ંગીકાર કરીને તેને યથાર્થ રીતે પાળવા એજ આ અમૂલ્ય માનવ દેહુ પામ્યાનું ફળ છે. દ For Private And Personal Use Only
SR No.533385
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy