________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એ રાત છે, એના વેપારી જાતરાં ઘણા પડા હોય છે વાને માટે રામડી પરી વિગેરે પણ ઉત્તમ ના ચાંદીની હોય છે અને તે
તે છે કે છેવાઈ જાય નહીં તેવી રીતે તેનું રક્ષણ કરવામાં આવે છે. ય મૂળાદિ જે વનો છે તે ધાર કરતાં પહેલાં ઉપર બતાવે લ ચાર : આપણામાં ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે. જે આપણે એ ચાર ગુજ, તા નોને ઉગ કરીએ નહીં તો પછી શ્રાવક એ વિશેષણ પણ કરણ કરવાને લાયક
શ્રાવક ઉત્તરોત્તર ગુણેમાં થતાં કયા કયા ગુણ ધારણ કરવાને કારી અને છે તે બાબતમાં શાસ્ત્રકારે જુદી જુદી રીતે વર્ણન કરેલું છે. છેવટ પંદર ભેદ રદ્ધિના બતાવેલા છે તેમાં ગ્રહીલિંગ સિદ્ધ કહીને એટલે સુધી શ્રાવકની ચેચતા બતાવી છે. ભારત મહારાજ, કુર્માપુત્રાદિએ ગ્રહીલિગે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી ના દાખલા આપણા જાણવામાં છે. તે તમામનું નિરીક્ષણ નહીં કરતાં શ્રાવકની શરૂઆ. 1નો સિકા કેવી હોવી જોઈએ, એ જાવાનો આપણને વધુ અગત્ય છે, તેના માટે
એડકારોએ જે ચાર મુખ્ય વિશેષપણે બતાવેલાં છે તેનું યથાર્થ સ્વરૂપ જાણી-સ છે તે પ્રમાણે વર્તન કરવાની શરૂઆત કરવામાં આવે તો શ્રાવક સમાજ વત કાન જે પગથી ઉપર છે, ત્યાંથી ઘણું ઉપરના પગથીએ આવી શકે. આત્મ િત ઇરછક શ્રાવક કયા ગુણેથી પિતાની પ્રગતિ કરવાની શરૂઆત કરી શકે તેટલા પતો જ અન્ને વિચાર કરવામાં આવ્યું છે. તથાસ્તુ.
1 નંદલાલ લલ્લુભાઈ
समाजसेवा-सेनीटेरीयम,
( અનુસંધાન પર ૬૧૬ થી). દયાના સિદ્ધાન્તને બરાબર ન્યાય આપવા ખાતર જરૂરનું છે કે વ્યાધિના પ્રસંગો જેમ બને તેમ દૂર કરી શકાય તે બાબતનું લેકમાં વધારે ખુલાસાપૂર્વક શને અનેક જૂદા જાદા આકારમાં જ્ઞાન ફેલાવવું અને નિયમોનો ભંગ ન કરવાથી ધતા લાભો વારંવાર તેના મગજમાં ઠસાવવા-આ ખરી દયા છે. પડી ગયા પછી પાટો બાંધો તેને બદલે પડતાંજ ભી લેવા અથવા પગ ખસી જાય તેવી જમીન નને ઘસી નાખવી એ વધારે સારું છે અને જેન દષ્ટિએ એ સાચી દયા છે.
મંદવાડના લેગ થઈ પડેલાને અંગે વ્યાધિનું દુઃખ ઓછું કરવાની અને
For Private And Personal Use Only