________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: ૧ સુ
सातद्दिवः प्राप्यविविधृतिमनुमान्यैः । सक्तः प्रशमरतिमुखेन भजति तस्यां लिङ्गम् ॥ २५५ ।। અર્થ - રસગારવ, ઋદ્ધિગારવ મને શાતાગારવને વિષે નહિ લાભાયેલા (અમૂલ ) અને અન્યને અસુલભ એવી લબ્ધિ આદિકની સંપદા' પામીને પ્રશમરતિ મુખમાં આસક્ત થયેલા એવા મુનિ તે લબ્ધિ આર્દિક સંપદામાં મેઢુ પામતા નથી. ૨૫૫
વિવેચન-પછી સાતા, ઋદ્ધિ અને રસ ( ગૌરવ ) વિષે આદર નહિ કરનાર એવા તે મુનિ અન્યને પ્રાપ્ત થી દુર્લભ એવી આકાશગમનાદિક વિભૂતિ પામીને, તથાપ્રકારનાં સદાચરણવડે પ્રશમરતિ સુખમાં અભિરક્ત ખન્યા છતાં, પૂર્વક્તિ વિભૂતિને વિષે કિંચિત્ પણ પ્રીતિ (રાગ) ધરતા નથી, આકાશગમનાદિક ઋદ્ધિને ખાસ શાસન પ્રભાવનાદિક કારણુ વગર ફ઼ારવતા નથી-તેના મરે પ્રસંગે જ ઉપયોગ કરે છે. ૫૫
પરમ અતિશય પ્રાપ્ત થવાથી સર્વ સમૃદ્ધિવંત મુનિજનાને જે ઋદ્ધિ હાય છે તે શાસ્ત્રકાર બતાવે છે—
या सर्वमुरवरद्धिर्वस्मयनीयापि सानगारः । नात सहभागं कोयतसहस्रगुणितापि ॥ २५६ ॥ तज्जायमवाप्य जितविघ्नरिपुर्भवसहस्रदुष्प्रापम् । ચારિત્રમય વાતું સંપ્રાપ્તીથ સ્તુત્વમ્ ॥ ૨૧૭ शुक्रव्यानामवाण्य कर्माष्टकप्रणेतारम् । સંસારમુવીનું મહામુન્ત્યંત મોંમ્ ॥ ૨૧૮ .
અર્થ વિસ્મયકારી એવી પણ સત્ર પુરવાની સાહેબીને લા-કેાટી ગુણી કરી હાય તે પણ તે મુનિની વૃદ્ધિના સહસ્રમે ભાગે આવતી નથી. વિઘ્નરિપુને હઠાવી તેના જય કરીને લક્ષ ગમે ભવામાં દુર્લભ એવું ચાખ્યાત ચારિત્ર તીર્થંકર ભગવાનની તુલ્ય સપ્રાપ્ત કરી, શુકલધ્યાનના આદિના એ પાયાને પામીને આઠે કર્મના ઉત્પા દક અને સમારવૃદ્ધિના મૂલ કારણરૂપ મેહનું મૂળથી ઉન્મૂળન કરે છે. ૨૫૬-૨૫૮ વિવેચન-સર્વે દેવતાઓના જે વડા પ્રધાનજીત દેવનાકા-શાદિક ઇન્દ્રો અને નવ ચૈવેયક તથા પાંચ અનુત્તરવાસી કપાતીત દેવા તેમની પ્રાણીએને વિ સ્મય કરાવનારી જે ઋદ્ધિ-વિભૂતિ તેને કેટિ લક્ષ ગુણી કરી હાય તે પશુ તે સાધુજનની સમૃદ્ધિના હજારમા ભાગે પણ આવે નહિ-હજારમા ભાગે પણ મુનિ
1 અણિમા, ગરિમા પ્રમુખ અષ્ટ સિદ્ધિ વિગેરે, અથવા આકાશગામિની અને વૈક્રિય પ્રમુખ લબ્ધિઓ વિગેરે.
For Private And Personal Use Only