SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિરાજશ્રી કેવળનિજયજી દાદાનો લા. આ માત્મા જે વદિ ક જે સિત્રમાં કામાધિપૂર્વક કાળધર્મ પાન્યા છે. એ જ ત્યારે પરમ શાંત, સરલ અને તીર્થ પર અતુલ ભકિતમાન હતા. મારિ ધમમાં અને કથા પ કરવામાં નિરંતર રક્ત હતા. શાંતમૂર્તિ શ્રીમાન વૃદ્ધિચંદજી શહારાજને પ્રથમ લિ હતા. ર સારી પણ રણની રીફરના નિવાસી હતા. નામ કપુરચંદ હતું. એ ચાર ભાઈઓ હતા. સંવત 1895 માં જન્મ હોવાથી હ૮ વર્ષની વય થઈ હતી, જેને મે લાડ સાન્નિ પયામાં જ વ્યતિત કર્યો હતો. સંવત 1926 ના માહ શુદિ 5 મે લીંબડીમાં મુનિરાજશ્રી દરશનવિજયજી પાસે દીક્ષા લીધી હતી. વડી દીક્ષા સમયે તેમના ગુર સ્વર્ગવાસી થયેલા હોવાથી સંવત ૧૯૨૯માં ગણિશ્રી મુળચંદજી મહારાજે માન વૃદ્ધિચંદજીના નામથી વાર કયા હતા. એકંદર દક્ષા પર્યાય 47 વર્ષને થયો હતો. બાળબચારી હતા, એ નિકલંક મહાન દક્ષા પર્યાયવાળા મુનિઓ આ કાળમાં કવચિત્ જ દષ્ટિએ પડે છે. પરવાથી એ નવપદજીના માધન માટે આંબેલની ઓળી કરતા હતા. તે અંત સમય પયંત અવિચ્છિન્ન કરી હતી. સિદ્ધાચળ પર પરમ પ્રતિ હોવાથી 46 માસા પૈકી 26 માસા પાલી ક્યાં હતાં અને બાકીનાં ભાવનગર, ગોધા, શહેર, વળા, ઉમરાળા, બાદ, લીંબડી, કોઢ, મહુવા, એવી. અમદાવાદ, ખંભાત, વિગેરે પૃથક્ થ સ્થળોએ કયાં હતા. એમણે માત્ર એજ શિધ્ય ર્યા હતા. તેમાં મુનિરાજશ્રી અમરવિજયજી વિદ્યમાન છે. એને શાપ અતિ વિરાળ નહોતો પરંતુ અનુભવ જ્ઞાન સારું હતું અને અને સાથે પરિ શમી ગયેલું હતું. અંત સમયે બહુ અલ્પ સમયે જ વ્યાધિત રહા હતા. શ્રી પાલીતાણાના શ્રાવક ભાઈએ બહુ સારે શક્તિભાવ બતાવ્યો હતો. તેના શેકકારક સ્વર્ગવાનના ખબર ફેલાતાં અનેક શ્રાવક શોકગ્રસ્ત હતા અને ભાવનગર વગેરે સ્થળે શ્રાવકોએ યથાશકિતભકિત પ્રદર્શિત કરી હતી. પાલીતાણા ખાતે બાવક વચ્ચે પાંચ તીથની રચના પૂર્વક તેમના પ્રેમ અા મહા ર કર્યો હતો બતારગામના ભાવોમાં અમરચંદ જસરાજ તથા પિપટલ ધારશીભાઈ વિગેએ પણ તે પ્રસંગના ખર્ચમાં સારી ભાગ લીધો હતો. આ મહા પુલના સ્વર્ગવાસથી અમે પણ અત્યંત દીલગીર થયા છીએ. એમના આત્માને શાંતિ મળવાના સંબંધમાં તો લખવા જેવું છે જ નહીં કારણ કે એમનું શુદ્ધ સમ્પકવ અને અત્રિ તેમજ તપ અને નીયં ભકિત એ મને નિશ્ચિત વર્ગનિવાસ જ કરાવે છે. For Private And Personal Use Only
SR No.533385
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy