Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુ અને સુર એ શ્રાવક અને શ્રાવિકામાંથી થાય છે. શ્રાવક અને શ્રાવિકામાંથી પામેલા થા ગૃહસંસારનો ત્યાગ કરી સુનિહ્યું `ગીકાર કરે છે. સાધુ, . અલક અને શ્રાવિકાના ખાગારા જુદા જુદા છે. એ ન ધર્માં અમુક જ્ઞાતિવાળાથીજ પળાય અને અમુકથી ન પળાય અથવા તેના સ્વીકાર ન થાય એવા પ્રતિબ ંધ જૈન શાસ્ત્રમાં કેઈ ઠેકાણે કરેલા જાતે નથી. અમે તે જ્ઞાતિને માણસ જૈનધર્મ અંગીકાર કરવાની અને તે પાળત્રાની શ્રદ્ધા વાળે થાય તે તે એ ધર્મ અંગીકાર કરી શકે. પૂર્વે ઘણુ ક્ષત્રી તથા બ્રાહ્મણુ પશુ ા ધર્મ પાળતા હતા, એટલુંજ નહીં પણ રાજાએ પણ એ ધર્મ પાળતા હતા, જૈન ધર્મના અનુયાયીઓમાં વણિક જ્ઞાતિના લોકેા વિશેષ એવામાં આવે છે. થોડા ટૂંકા પૂર્વે નવીન નીકળેલ વતૃભાચા વૈશ્નવ ) તથા સ્વામીનારાયણુ સંપ્રદાય બેહેલાં તમામ વિણક જ્ઞાતિ જૈન ધમ પાળતી હતી એમ ઇતિહુાસ અને પ્રાચીન લેખે! ઉપરથી જણાઇ આવે છે. વણિક જ્ઞાતિની ઉત્પત્તિ ક્ષત્રીમાંથી થયેલી છે. એમ પશુ ઇતિહાસથી જણાય છે. જૈન ધર્મ પાળનાર ગૃરુસ્થ ઘણા ભાગે વેપાર ઉદ્યનથી આવિકા ચલાવતા જણાય છે. કચ્છના પ્રદેશમાં કેટલેક વર્ગ ખેતી કરતા પણ માલુમ પડે છે. તુજ વર્ગ રાજકીય સંબંધમાં આવેલે જશુાય છે. પ્રાચીન નિંહાસથી એમ જણાય છે કે ઘા ભાગ રાજકરાર સાથે સબંધ ધરાવતા હતેા. ધંધાર્થે દ્વીપાંતર જઈ અનર્ગળ દ્રવ્યપ્રાપ્તિ કરી લાગ્યાના અને રાજા એક સાથે કન્યા એની આપલેના દાખલાએ જૈન ઇતિહાસ જે કથાનુયોગમાં સમાયલે છે તેથી મા લૂમ પડે છે. વ રાનમાં સ્ત્રીકેળવણીના માટે કેટલાક વર્ષો થયાં પ્રયત્ન કરવામાં ખારે છે. અને પૂર્વે સ્ત્રીકેળવણીની પૃથા નહેાતી એમ પણ કહેવામાં આવે છે. . જૈન ધર્મના પ્રાચીતમાં પ્રાચીન પુરાવાથી એમ જાય છે કે સ્ત્રીકેળવણીની પૃથા તેમનામાં મૂળથી હતી છતાં હાલ થાડા સૈકાએથી રાજ્યક્રાંતિના પરિણામે મુસલ નાની અમલના વખતમાં તે પૃથા કમતી થતી ગયેલો જણાય છે. નાના અનુયાયી ાવક વર્ગના વમાન આચાર વિચારનું અવા સન કરતાં જે ગુણો ધારણ કરવાથી શ્રાવકની ગણતીમાં ગણી શકાય તે ગુણેને ધા જાગે તેમાં અભાવ તેવામાં આવે છે. સામાન્ય નીતિ અને શ્રાવકના સામાન્ય અને વિષ ધુન તથા પાચાર વિચારના સબંધે જૈન શાસ્ત્રકારાએ જે મ ધારણ માંધેલા છે તેનું લે!કન કરતાં હુલની સ્થિતિ થાય છે એમ આપણુને જણાયા સિવાય રહેશે નહીં. ઝુઝુન્થ ધર્મ પાળનાર શ્રાવક વર્ગ ઉંચા પ્રકારની કેળવણી લેવામાં ઘ પછાત છે. ધાર્મિક કેળવણી લેનાર વર્ગ સેકંડે એ ટકા નીકળો, વ્યહાંરિક કેળ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32