________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
? શા કી લવર વિધિ
विशेष शता રમા પ્રારનો ગ્રંથ આચા નિવાસી શેક લખીચંદ મરચંદ વેદ તરફથી નેટ તરીકે મક છે. વાંચવા લાયક છે. અનેક બાબતના ખુલાસા શાસ્ત્રાધાર સાથે આપવામાં આવ્યા છે.
કંદર ૧૦૦ કરનાર છે. મુનિ સુખસાગર સંશધત કરેલ છે. ગ્ય સાધુ સાવીને તેને મજ જૈન સંકડાઓને લકકમીચંદ જૈન વેતાંબર લાઇબ્રેરી. વેલનગંજ. આમ, પત્ર લખવાથી
THE LIHGT OF THE SOLE.
( હૃદય પ્રદીપનું ઇલિશ ભાષાંતર) આ બુક અમારી સભા તરફથી બહાર પડેલ હૃદય પ્રદીપ નામની બુકને આધારે તેમાંના ૩૬ કોટ લઈને ગુજરાતી ભાષાંતર અને ઈલીશમાં શબ્દાર્થ અને નોટ સહીત મોતીલાલ
નજીભાઈ તરફથી શ્રી વૃદ્ધિચંદ જૈન સભાના ઓ. સેક્રેટરી તરીકે ભાર પાડવામાં આવી છે, એમ ન્યાયાધીશ મી. લલુભાઈ મેતીચંદ મહેતા બી.એ. એલએલ.બી. ને અર્પણ કર્વામાં આવેલ છે. આ ગૃહસ્થનું અનુકરણીય જન્મ ચરિત્ર કારમાં ઈગ્લીશ ભાષામાં આપવામાં આ• કહ્યું છે, બુક ખાસ વાંચવા લાયક છે. જન્મ ચરિત્રાદિ ઈશ્કિર વિભાગ એટલે બધે સુંદરલમએ છે કે તેને માટે સારા સારા વિદ્વાનોએ પણ મત દર્શાવ્યો છે. વૈરાગ્ય વાસનાને દ્રઢ કરવા માટે સાવંત વાંચવા ગ્ય છે. ડા દિવસમાં જ પહેલી આવૃત્તિ ખેલાસ થઈ છે. બીજી આત્તિ પાનાર છે. કે શ્રી વૃદ્ધિચંદજી જૈન સભા. ભાવનગરને નામે લખવું.
૩ શ્રીમાન યશોવિજ્યજી વિરચિત ચેવિશી.
( ભાવાર્થ અને વિવેચન) રકા બુક માસ્તર દુર્લભદાસે કાળીદાસે પણ પ્રયાસથી તૈયાર કરેલી જેન એયરકર ડી. મેસાણા તરફથી બહાર પાડવામાં આવી છે. શ્રીમાનું યશેવિયજી મહારાજે તદન સાદી ગુજરાતી ભાષામાં રચેલા ૨૪ સ્તવનેની અંદર સમા વેલા ગંભીર અને આ બુકમાં હું મારી - પ્રકાશિત કરવામાં આવેલ છે. પ્રયાસ પ્રશંસા પાત્ર છે. કિંમત માત્ર ત્રણ અનાજ રાખવામાં આવી છે. પહેલી આવૃત્તિ ખલાસ થઈ છે, બીજી આન છપાવાની છે. ખાસ વાંચવા દાયક છે, વાંચતાં આહાદ ઉપજવા સાથે પ્રભુભક્તિમાં લીન કરે તેવી છે.
४ त्रिस्तुतिक मत मिमांसा.
(પ્રથમ ભાગ )
લેખક મુનિ કયવિજયજી. આ બુક એલ. એ. પોરવાલ. મુ. ગુડા બોલતરા (મારવાડ) તરફથી છપાવીને બહાર પાડવામાં આવી છે. તેની એક નકલ અમારી ઉપર મોકલવામાં આવી છે. તેની અંદર જેન ભીકાના નામથી લખેલા એક મુનિના લેખ ઉપરથી ત્રણ સ્તુતિવાળા બે મુનિઓએ તેના ઉત્તરમાં
For Private And Personal Use Only