________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
દરતે ને તે દરદ ન કરી શક્યા નહી, એજ હે રાજન ! મારું અનાધપ હતું. મારી આંની ના ટાળવાને માટે મારા પિતાએ ગત ધન આપવા માં
તેથી કરીને પણ મારી તે વેદના ટળી નન્હીં, હે રાજન્ ! એજ મારું અને પાનું હતું. મારી માના પુત્રના છોકે કરીને અતિ દુઃખારા થઈ, પરંતુ તે પણ મને તે દુરથી મૂકી ને નહીં, એજ હે મહુરાજન! મારું અનાથપણું હતું. એક ઉદરમાં ઉત્પન્ન થયેલા ચાર જર અને કનિશ ભાઈ પિતાથી અને પરિશ્રમ કરી ચૂક્યા પશુ મારી વેદના ટી નહીં. હે રાજન ! એજ મારું અનાધપણું હતું. એક ઉદરથી ઉપર થયેલી મારી રહ્યા અને કનિષા લગિનીઓથી મારું દુ:ખ ટાળ્યું નહીં, હે . મહારાજા ! એજ સારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિતા, મારાપર અનુરક્ત અને પ્રેમવતી હતી. તે અને પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીજાવતી હતી, અન્ન પાણી અને નાના પ્રકારનાં અલણ, ગુવાદક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારના ફુલ, ચંદનાદિકના વિલેપન, મને જાણતા અજાણતા કર્યા છતાં પણ હું તે
વનવતી સ્ત્રીને ડગાવી ન શકે. મારી સમીપથી તે ક્ષણ પણ અળગી નહોતી રડતી, અન્ય સ્થળે જતી નહાતી, હે મમ્હારાજ ! એવી સ્ત્રી પણ મારા રોગને ટાળી શી નડ્ડી, એજ મારું અનાથપણું હતું. એમ કાઈના પ્રેમથી, કેઈના ઔષધથી, કોઇના વિલાપશી કે જેના પરિઘમથી એ રંગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના જોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યા. એકવાર જો હું આ મહાવિડ અનામય વેદનાથી મુક્ત થઉ તે ખંતી, દંતી અને નિરારંભી પ્રવ
ને ધારણ કરું એમ ચિતવતો હું શયન કરી ગયે. જેટલે રાત્રિ અતિક્રમી ગઈ Bટલે હે મહુારાજ ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ અને હું નિરોગી થયે. માત, તાત, અને સ્વજન બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મા ક્ષમાવંત, દ્રિયોનો નિગ્રહ કરવાવાળું, આરપાધિથી રહીત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યારપછી હું આત્મારૂપ પરમાત્માને નાથ થયા. હવે સર્વ પ્રકારના જીવન હું નાથ છઉં.” અને નાયી મુનિએ આમ બારભાક્ના તે શ્રેણિક રાજના મન પર દ્રઢ કરી.
હવે બીજે ઉપદેશ તેને અનુકુ કહે છે. “હે રાજન ! આ આપણે આત્મા દુ:ખની ભરેલી વેનના કરનાર છે, આપણો આત્મા જ ફુર શામલી વૃક્ષનાં દુ:ખને ઉપજવનાર છે, આપ આ તમાજ અનેવંચ્છિત વસ્તુરૂપી દુધની દેવાવાળી કામધેનું ગાયના સુખ ઉપજાવનાર છે. આપણે આમાજ નંદનવનની પેરે આનંદકારો છે આપણે આમાજ કમનિ કરનાર છે, આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે, આ પણ આમાજ દુ: પાર્જન કરનાર છે, આપણે આમાજ સુપાર્જન કરનાર છે, આપણો બાતમાજ મિત્ર ને આપણે આત્માજ વૈરી છે. આપણે આત્મા કનિટ આચારે સ્થિત અને આપણે આમાજ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા
For Private And Personal Use Only