Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ હા અનેક પ્રકાર ત ની એ છે કે રાજ પ્રત્યે સંસારનું અનાપા . નાવ્યું. તેથી દરેક અતિ સંતે પાપે. તે યુગ હાની અંજલી કરીને એ છે કે “ હે નાવ ! મે અને કાકી ને ઉપદિ. તમે જેમ હતું તેમ નહિપણું કહી તાવ્યું. હે માષિ! તમે મનાથ, તમે સાંધવ, અને તમે સધર્મ કરો. તમે સર્વ અનાથના નાથ છે. હું પવિત્ર સંયતિ! હું તમને અમાવું છું.'જ્ઞાનરૂપ મારી શિક્ષાને વાંછું છુંધર્મ સ્થાનમાં વિશ કરવાવાળું ભેગાવ્યા સંબંધીનું જે તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ દીધું તે સંબંધીને મારા અપરાધ મસ્તકે ખીને બનાવું છું.” એવા પ્રકારથી તવીને રાજપુરૂષકેશરી પહ્માનંદ પામી રામરાયુનાવિકસિત મૂળ સહીત પ્રદક્ષિણા કરીને વિનય પૂર્વક વંદન કરી સ્થાનકે ગયે. અહો ભવ્ય ! મહા તપોધન, મા મુનિ, મહા પ્રજ્ઞાત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહા ત અનાથી મુનિએ મગધ દેશના વજને પિતાનાં વિતક ચરિનથી જે છ વાગે છે તે ખરેખરી અશરણભાવના દ્ધિ કરે છે. મહામુનિ અનાથીએ સહન ક્યાં ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુ: અનંત આત્માઓ સામાન્ય દથિી ભેગવંતા દેખાય છે. સંબંધી તમે કિ િવિચાર કરો ! સં. સારમાં છવાઈ રહેલી અનંત પારણુતાનો ત્યાગ કરી સત્ય સારૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલતાને સેવો. અંતે એજ મુક્તિનાં કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની ઉત્તર પ્રાપ્તિ વિના દેવ - અનાજ છે ! સનાથવા પુરૂષાર્થ કરવું એજ શ્રેય છે ! ઉપર બતાવેલી ફઘાને અંતે આ પ્રાણીને સનાથ થવા માટે પુરુષાર્થ કરવાનું સુચવ્યું છે તે કરવા માટે પ્રાત:કાળે ઉડ્યા પછી શ્રાવકે પિનને પ્રયત્ન કર ઘટિત છે. પ્રથમ તે પોતાના ઘરદેરાસરમાં જઈને પ્રભુને ફ્લાવા. આમ કહેવા ઉપરથી એ સુશિત થાય છે કે દરેક જૈનબંધુને ઘરે જે સગવડ હોય તે ઘરદેરાસર હોવું જોઈએ. જિનશક્તિને જ સારત માનનારા ઉત્તમ જ સગવડ હોય છે તે તેની ગેડવણ કરે જ છે. કારણ કે ઘરદેરાસરથી ઘરના દરેક માણસ-સ્ત્રીઓ બાળકે વિગેરે આસ્તિક થાય છે-રહે છે. યથાશક્તિ પરમાત્માની ભક્તિ કરવાની પોતાની ફરજ સમજે છે. બીજી પણ ઘરદેરાસરથી અનેક લાભ છે. અનેક ઉત્તમ જીવોના પાતાને ઘરે પગલાં થાય છે. ચતુર્વિધ સંઘ-યાત્રાળુવર્ગ દર્શધ નિમિત્તે ઘરે આવે છે. વળી જન્મતિથિઓ, દેરાસરની વર્ષગાંડ, લગ્નાદિ શુભ પ્રવૃએ પૂજાનાત્રાદિ મહેલે થઈ શકે છે. આમ અનેક પ્રકારનાં લાભનું ઘરદેરાસર નિમિત્ત કારણ છે. તે સાથે તેની આશાતના-અવજ્ઞા-નિરાદર ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. લાલાને બદલે ટેટા ન થઈ જાય એ સંભાળવાનું છે. - ઘરદેરાસરે દર્શન કર્યા પછી નગરના મેટા ચૈત્યે દર્શન કરવા જવું. ત્યાં પ્રથમ નહી વિગેરે દશત્રિક જાળવવાના છે તેનું વર્ણન ટુંકામાં હવે પછીના અંકમાં હેતુ િર્વક આપવામાં આવશે. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32