Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ શર રીતે વિચાર કરેલ છે. ડોન દાહ નો ચા નિલેપ બના નામ શ્રાવ, પેથાપના કરાવક, . ૫ : ૩ અને નીચ કહાલક, જેનામાં શાસ્ત્રમાં કહેલા શ્રાવકના લઈ નથી અને પોતાને શવક નામથી ઓળખાવે છે જેમ લક્ષ્મીચંદ, સમી, અથવા ધનપાલને ધની નન તાજ કરાવક છતાં ઘરમાં ખાવાનું કહ્યું ઠેકરા ને હાય, તેવી રીતે જેનામાં ધારા કના ગુણુ અને લક્ષણ બીલકુલ હોય છતાં પિતાને શ્રાવક નામી માળખાવે તેઓ નામશ્રાવકની ગણત્રીમાં આવે છે. વર્તમાનમાં મુખ્ય મુખ્ય શહેર અને ગામડાંઓ તરફ નજર કરીએ તે આપણને માલમ પડે છે? શ્રાવક નામથી ઓળખાવનારા અને નોકરીમાં પહેલી પંગતમાં બેસવાનો હક ધરાવનારાના વૃક્ષણ અને રહેણી કરણ ઘણા ભાગે આ વર્ગમાં આવે તેવી જણાય છે. તેમને આવકના આચાર અને વિચારનું કંઈ પણ જ્ઞાન હોતું નઘો. તેઓની કૃતિ અને વ્યવહાર ઘણાબાગે કેવળ જૈન અને શ્રાવક ધર્મના આચાર વિચારથી તદન ઉલટી જણાય છે. તેઓ પર્યુષણ જેવા સર્વમાન્ય પવિત્ર દિવસે અને નિદાન છેવટના દિ શર્ષિક પ્રતિકમણના દિવસે પણ પિતાની ચાલુ દિનચર્યામાં હાપણું આવવા દેતા નથી. એવા તમામનો સમાવેશ નામશ્રાવકમાં થઈ શકે છે. ચિત્રામણ અથવા કાઇ, પાષાણ, ઋતિકદની કઈ શ્રાવકની મુર્તિ બનાવસ્થાપના શ્રાવક વામાં આવે તે સ્થાપના શ્રાવક. કે ઈ માણસ શ્રાવકના કુળમાં જન્મેલા ન હોય અથવા પ્રવકતા કંઈ પણ સંસ્કાર તેનામાં ન હોય છતાં કપટ કરી બહારથી શ્રાવકની તમામ દય દશાવક કરી કરે અને અંદરધી લાવશુન્ય હેય તે દ્રશ્ય શ્રાવક કહેવાય છે. જેમ રાંડપ્રોતની રાજની આજ્ઞાથી અભયકુમારને પકડવાને અર્થે કપટ શ્રાવિકાને વેષ ધારણ કરનારી વેશ્યાએ તેમને ઠગ્યા હતા તેને અથવા સુભદ્રા સતીના પિતાએ નિયમ લીધો હતો કે શુદ્ધ શ્રાવકાચારના પાળનાર અને નિમાર્ગના જાણકારની સાથે જ તેનું લગ્ન કરવું, આ વાતની કઈ પરદેશી મિધ્યાત્વી વેપારી પુત્રને ખબર થવાથી તેણે શાવકના આચારને અભ્યાસ કર્યો અને બાહ્યાકૃતિ ફક્ત કન્યા લેવા માટે શુદ્ધ શ્રાવકના જેવી રાખી, સતીના પિતાનો વિહાસ મેળવી તેની સાથે લગ્ન કર્યું, તેને દ્રવ્ય શ્રાવક ગણવા. છેડા વખત ઉપર અમદાવાદમાં આગેવાન જૈન મૂર્તિપૂજક શેઠીયા કુટુંબની કન્યા મેળવવા માટે એક સ્થાનકવાસી ગૃહસ્થ મૂર્તિપૂજક માર્ગના આચાર વિચાર પાળવાનું સટીકેટ મેળવી તે કુટુંબમાં તે કન્યા સાથે લગ્ન કર્યું. એવા પ્રકારના 'શ્રાવકે પણ દ્રવ્ય શ્રાવકના વર્ગમાં આવી શકે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32