________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળી મંદવાડના કામો માં છે, તેવા વખતમાં માન જમાનાને શીલ હીને અનુસરી બાબતમાં તા રૂપિયા પચાઈ ક્તા જેવા અને સારા એક જરૂરી ખાબક્કામાં સંકોચ અને દેખાય તો જરૂર સહુદય માણસને ભવિષ્યની ચિંતા થયા વગર રહે . આપા જ્યારે આવી સ્થિતિ છે. આપણી કેસની સખાવતેની લાશ ખરેખર પ્રાંસનીય છે, સમુદાય દષ્ટિએ ગૌરવ લેવા જેવી છે, પણ
ના વિવેક વિદ્યાર કરીએ તો પેટ શાય તેવું છે. પૈસા ન ખરચવા કેમ કે કહેતું નથી, પણ તેમાં બહુ વિચાર કરવાની જરૂર છે. એક સંઘ કહાડીને સવા
ઢ લાખ રૂપીઆ ખરચી નાખવા તેને નિષેધ કરે એ કદાચ જૈન દષ્ટિએ ઉચિત ન હોય તે પણ રેલવે મેટરના જમાનામાં અર્થ વગરને બય તે કહી જ શકાય. તેને બદલે તેજ રકમનો વ્યય આવા સ્વધર્મી બંધુઓનાં દુ:ખના નિવારણમાં થાય તે બહુ ડીક એમ કહેવામાં મને તે જે નજરે દેષ લાગતો નથી. છતાં આપણે નિષેધ પ્રતિપાદનની વાત બાજુએ મૂકો, સંઘ કાઢવા હોય કે નવકારશી એ જમા ડવી હોય તેમને તેમને માર્ગ લેવા દે, પણ આપણે તેમને વિજ્ઞપ્તિ કરીશું કે તે ઓએ તેઓના ધન ઘેડે લાભ સ્વધામ બંધુઓનાં, જનસમૂહુનાં આવાં દુઃખ ઓછાં કરવામાં પણ આપ. મનુષ્યનું દુ:ખ દુર કરવામાં જે ફાળે આપવામાં આ વશે તે ખરી સખાવત છે. આપણે લુલાં લગડા નાં દુઃખે ઓછો કરવાની રહી ઈચ્છાથી પાંજરાપોળ સ્થાપીએ છીએ, જો કે વ્યવસ્થા કે વિચારણાના અભાવે ત્યાં તે ઈરછા પૂરતી રીતે પાર પડે છે કે નહિ તે જૂદો સવાલ છે, પરંતુ જ્યારે આપણી ભાવના આટલી વિશાળ છે તે પછી આપણા બંધુઓની પીડા દૂર કરવા માટે આપણે જેટલું કરીએ તેટલું ઓછું છે. દયાનો સિદ્વાન અને પ્રેમને સિદ્ધા ત લગભગ એક સરખો છે. માત્ર જૂદા જુદા દષ્ટિબિન્દુથી એ સવાલ સામું લેવાનું થાય છે. દયા ખાતર કે પ્રેમ ખાતર રેગ્યાલય બંધાવી તેની રીતસર વ્યવસ્થા કરી ડામડામ તેને લાભ આપવાને વિચાર કરવા શ્રીમાને વિજ્ઞપ્તિ કરવાને આ પ્રસંગ છે, આપણું જીવન માટે જરૂરી છે અને આપણી ધમભાવના પિવાનું તે ઉપગી સાધન છે.
મિકિતક.
For Private And Personal Use Only