________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' . વિ ન હૈ છે. પાંપ પર હ મ ન જતુઓને રામ પર એ છે કે આ પ્રસંગો આવતાં તે વધારે ખીલે છે. સાધી - છે. જે કુટુંબના. માને એવા રોપી વ્યાધિ લાગવાના પ્રસંગે વધારે બને છે,
? : સર કરવા ઉપાય “ રબારેમૂહે ” છે. માં સ્વચ્છ બહુ સારી જવા દે તેરી લાડાને ભય શટી જાય છે. આપણા પૂર્વજો આ નિયમ જ રારી રીતે સમજતા અને તેથી જ દરેક મરણ પ્રસંગે કુટુંબીઓને દશબાર દિવસ સુધી કેરટીઇનમાં રાખવાની ફરજ પાડતા હતા, દશ દિવસ સુધી સૂતક પાળવાની વ્યવસ્થા આવાજ કઈ કારણે થઈ હોય એમ સંભવે છે. એ સૂતક
માં તાર વાર અડાના માણસ સાથે બંધ રહે છે અને ચેપ લાગે તેથી સર્વ વસ્તુને નાશ કરવામાં આવે છે અને ઘરને સાફ કરવામાં આવે છે. -કાની આરોગ્યવિદ્યા પ્રમાણે આ સર્વ બાબત બરાબર બંધબેસતી આવે છે.
આરોગ્ય ગીચ હવાથી દૂર બનતા સુધી ઉંચી ટેકરી પર બાંધવાની જરૂર છે અને ત્યાં મા મારોને જરૂરી ચીજો પૂરી પાડવાની ગેડ કરવાની પણ જરૂર છે. રાધાર વ્યાયામનાં સાધનો, ફરવા ફરવાની જગ્યા અને નાનો બગીચો સાથે હોય તે પુલ્લી ડુવાનો લાભ ઘણે મળે છે અને કુદરતના દેખાવ જોતાં મન ને શાંતિ થાય છે તે વ્યાધિને ભૂલાવે છે. મોટા શહેરોમાં રહેતા જેમને અનુભવ છે તે સારી રીતે જાણે છે કે મંદવાડ થયા પછી તબીઅત સુધારવાના પ્રસંગે આ ઘણાં ઓછાં હોય છે. ગટરની અથવા ગી હવા, સ્થાનનો સંકેચ અને માવજતની ગેરડાજરો પ્રાણઘાતક નીવડે છે. આવા દુ:ખમાં સબડતા ભાઈઓને દયા ખાવી એ ફરજ છે એટલું જ નહિ પણ જરૂરીઆત છે. તમે મધ્યમ સ્થિતિને એક માણ્સ દર માસે રૂપીયા ચાળીશ પચાશ લગભગ કમાતે હોય અને મુંબઈ માં રહેતા હોય તેને મંદવાડ આવે ત્યારે તેની કેવી દશા થાય છે તે જુઓ, તો તમારું જૈન હદય રડી વાર રહેશે નહિ. તેની ઓરડીની વ્યવસ્થા, હવા પ્રકાશની સ્થિતિ, ફરનાર તો એ પણ રારાચલા આદિની વાત આપણે બાજુ પર રાખીએ તે પણ મંદનાની માવજતનાં સાધનો પણ એટલાં ઓછાં હોય છે અને એક નાના રૂમમાં સુનારા એકલાં હોય છે કે એવા સ્થાનમાં મનુષ્યજીવન કેવી રીતે શકય હેઈ શકે એ લાવ્યા વગર રહે નહિ. આવા બંધુઓને ઉદાર આશ્રય આપવાની પ્રત્યેક શ્રીમાન બંધુની ફરજ છે.
મેટા રાજધાનીના શહેરમાં જે પરિસ્થિતિ છે તેનાથી બીજી રીતે ઘણી ખરાબ પરિસ્થિતિ નાના શહેરો અને ગામડાઓમાં છે. શહેરમાં ગીચ વસ્તીના કારણે
For Private And Personal Use Only