________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
124
વિસ્તાર કર્યા વગર ન્હાયમાં સર્વનું પુ હિત કરનાર, યુધ્ધ તત્ત્વના ધુ વાથી એક હૅપર રાગ તે રીતના ઉપર ૐ નહીં રાખનાર
છ લુહાનુંગ પણું તે સંપ્રદાય પ્રમાણે ચાલનાર−૧ આવૃદ્ધ, ૨ જ્ઞાન વૃદ્ધ, અને ૩ વયેવૃદ્ધ. એમની શૈલી પ્રમાણે વનાર તથા તેમની સેવા કરનાર.
૮ વિનિતપણુગુણીનું બહુમાન કરનાર.
આ આઠ ગુÌ! ભદ્રક પ્રકૃતિવાળામાં હોવા જોઇએ, આવા ગુલુાવાળાને એ વિશેષણ શાસ્ત્રકાર આપે છે. વ્યવઙારમાં સાધારણ અક્કલવાળા, ઘેળા, સારાસારને વિચાર કરી નહીં શકનાર, એવાને જે ભદ્રક પ્રકૃતિનું વિશેષણ આપવામાં આવે છે, તેના આમાં સમાવેશ કરવાના નથી, અહીં આ ગુણુના અર્ધ ઘણું મહેાળા કરવામાં આવ્યું છે.
શ્રાવક વિશેષ નિપુણ મતિવાળેા હોવા જોઇએ, વિશેષ નિપુણુ મતિ એટલે ત્યાગ કરવા લાયક અને અ ંગીકાર કરલા લાયક વસ્તુઓને સ્વભાવ વિશેષ નિ તથા ગુણુ ક્તજીવાની લાયકાત તેનામાં હોવી જોઇએ. જેનામાં ત્યાગ પુણ્ અતિ કરવા લાયક શુ શુ છે અને અંગીકાર કરવા લાયક શું શું છે, એના વિભાગ કરવાની બુદ્ધિ નથી તે શ્રાવકનો ધર્મ પામવાના અધિકારમાં આવી શકતા નથી. શ્રાવકના એકત્રીશ ગુડ્ડા પૈકી નીચેના છ ગુણાનો સમાવેશ ઘણા ભાગે આ ગુણમાં થાય છે.
૧ રૂપવાનૢ જેનાં ગેાપાંગ તથા પાંચે ઇંદ્રિયેા વિકાર રદ્ભુિત સારાં હોય. ર સુદી દર્શી પણ દૂરદશી હોવાથી ઘેાડી મેહનતમાં ઘગેા લાભ પ્રાપ્ત થાય એવુ કાર્ય કરનાર અથવા સર્વ કાર્યમાં લાંએ વિચાર કરી લાભાલાભ
સમજી શકનાર.
૩ વિશેષતપણુ તત્ત્વના અભિપ્રાયના જાણુ, ગુણુ દોષનુ અંતર સમજી
શકે એવા.
૪ કૃતજ્ઞભૂકરેલા ગુણુ અથવા ઉપકાર ભૂલી નહીં જનાર, ૫ પરહિતા કૃતવ=ન:સ્પૃડપણે પહિતના કર્તા.
૬ લખ્યું લક્ષ્યત્વ=ધમાંઢિક કૃત્યમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરૂષોના પરિચયવાળા, અને સર્વ કાર્ય માં સાવધાન.
આછ ગુણ્ણાના આ વિશેષ નિપુણુ મતિ નામના વિશેષણુમાં સમાવેશ કરેલે છે. ન્યાય માર્ગો ઉપર જેને પ્રીતિ હાય, વ્યવહુાર શુદ્ધિ ઉપર જેને અભિરૂચિ હોય, તથા અન્યાય માર્ગ ઉપર જેને અપ્રીતિકાય તે. આ ન્યાયન્યાય માગે રતિમા રુતિવાળામાં પ્રાયે નીચેના પાંચ ગુન્ને હેાવાના સંભવ છે.
For Private And Personal Use Only