________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) : ૫ - રાઈ ને રસ્યાથી દરાર (૨) કાકા ને ડબવાની વૃતિ નહી રાખનાર. (૩) વપ =ાનમાં કામ લેવાથી પેટમાં કાર્ય કરવાથી વેગળે
(૪) ગુણરાગીપા==ી ઉપર અથવા ગુણ ઉપર પ્રતિ કરનાર, અને નિંગું ની ઉપેક્ષા કરનાર,
(૫) રાસ્કથપણું=સત્યવાદી તથા ધર્મ સંબધી ઉચિત વાત ઉપર અભિચિવા છે.
આ વિશેષણમાં ઉપરના પાંચ ગુણોને સમાવેશ કરે છે. નિરવને પિતાનું વચન પાળવાના કામમાં જેની દઢ પ્રતિજ્ઞા હોય છે. આ રિતિ, ગુણની અંદર નીચેના બે ગુનો સમાવેશ કરેલ છે.
(૧) લોકપ્રિચ-દાન, શીલ, વિનય વિગેરે ગુણેથી લોકોના મનમાં પ્રતિ, ઉત્પન્ન કરનાર,
(૨) સુપયુકતપણું = પરિવાર શીલવા હોય તથા જે ન્યાયને જ પક્ષપાતી, અનુકૂળ, સભ્ય ગુદાયવંત હોય.
ઉપર મુજબ ચાર વિશેષણોમાં બતાવેલા લક્ષાવાળાને શ્રાવકધર્મ પામવાની હુલાકાતવાળા ગણેલો છે. કરાવકના એકવીસ ગુણોનો સમાવેશ આ ચાર મુખ્ય વિશેષણવાળા ગુણોમાં થઈ દાચ છે. આ ચાર વિકે પૈકી પ્રથમના ત્રણ જેનામાં ન હોય તેમને સાવધ પામવાની ગ્રતાવાળા ગણેલે નથી, કેમકે તે કેવળ કરી . હુડી, સુફ, અન્યાયી અને ભૂખ હોય છે, અને જેનામાં થો દઢ નિજ
વન પાલનપુણ હોતા નથી તે માણસ ધર્મ અથવા ધર્મના નિયમ અંગીકાર કે ખરા ! જેમ ગાંડા માણસ થવા વાનર મોતીની માળાને ઝાઝીવાર પિતાના ૨ઉપર નહીં રાખનાં તથા તેની વાસ્તવિક કિંમત નહીં સમજતાં તેડીને ફેંકી છે, તે સુજબ થોડા જ ખ-સમાં પોતે શિકાર કરેલા ધર્મ અથવા ધાર્મિક નિય
1૪ દે છે. જેમ ઠગ લોકેની મિત્રી ને ઘેલા માણસને સારો વેશ ઘણીવાર ટકતાં રહી છે જેનામાં આ ગુણ નથી હોતો તે માણસ માવજીવ ધર્મ પાળી શકતો નથી.
રા ચાર ગુણ જેનામાં હોય તે સાહસ જ શ્રાવકધર્મ પામવાને લાયક ગણેલે છે. સારું ઉત્તમ પ્રકારનું ચિત્રકામ કરવાને સારી બાંતની જરૂર છે, તેમ જ મોટી મકરપુત અને ટકાઉ ઈમારત બનાવવા માટે મજબુત પાયાની જરૂર છે. અથવા હમ હિમાણેકના જડાવ કામ કરવાને માટે જે શુદ્ધ કરેલા સેનાની જરૂર
For Private And Personal Use Only