Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવું જે કે-પથ્થર ઉપર ખચિત્ત, સ્વાહા મનમાં ૨૫ થી 21 હા, અત્યંત મત ચાવડ અવ્યવસાય વિષ્ણુગ્રંથી વિશુદ્ધ હતા અને ચાની અતિ વિ ઘાતી ના ક્ષયના પ્રાપ્ત થાય છે. ૨૪૯ - લૅંગ્યા વિશુદ્ધિને પામીને કલ્યાણમૂર્તિ બનેલા સુનિને કી ઉત્પન્ન થયેલ મહા પ્રભાવવાળું અકિરણ વિવેચન-સાર કળીના પણ સુગટમણરૂપ જે તીર્થંકરા, તેમનાં વચન ( પ્રવચન ), તેના જ ૬-દયાદિ પ્રધાન ગુણોના સમૂહને-આજ્ઞા ગુણાને ( પ્રથમ ભેદમાં ) સભ્યએક આલેાચી, વધુ ધન દાસત્વ અને અસમાધિ પ્રમુખ અપાયાને ( રેડમાં ) વિચારી, ત્રીન્દ્ર ભેદવડે વિવિધ શુભાશુભ વિપાકને, તથા ચોથા ૐ - શુાએક સ ંસ્થાન પ્રકારાને ચિન્તવતા એવા મુનિને એ રીતે ધ્યાન યોગે ચિકર કરતાં શું પ્રાપ્ત થાય છે ? તે શાસ્ત્રકાર કહે છે-ઉક્ત પ્રકારે અહર્નિશ છે ... ભય પામેલા, ક્ષમા ધર્મના મૂળરૂપ હોવાી ક્ષમા, ધૈર્ય -સમતાવત, ગવ ~~~ -૨ રહિત, માયારૂપ પાપને ખપાવતા ( ક્ષય કરતા ) અને સર્વ લાભ કયાયને - લેનાર જેને દેશ અને અરણ્ય સરખાં છે, સ્વઆત્મકાર્ય માં રક્ત રહેવાથી અરણ્ય તેવુંજ નગર જેને લાગે છે; સ્વજન તથા શત્રુ વર્ગના ભેદ મટી ૧૯મી જેવા વજન તેવાજ શત્રુવ પણ પ્રતિભાસે છે; તેમજ કા કાવતી શરીરને ખેલી યા છેદ્દી જાય અને ચંદનવતી શરીરને ૮ કરી ય તે અને ઉપર જેને સમભાવ વર્તે છે, તાણુ અને રક્રિયા એ અનેમાં સમાન ભાવ છે જેને એવા જે આત્મામાં જ પ્રીતિ ક કાર્ય માં જ તત્પર રહે છે, બીજે કયાંય પ્રીતિ આંધતા નથી; જેને દ » દસ અને પદ્મરાગાદિ મણિ સરખાં ભાસે; ધૂળના ઢાંની પેરે કચનની ઇચ્છા ૧૨ જેણે તજી છે, અર્થાત્ જેમ ધૂળના ઢેફાંની ઇચ્છા હુ તેમ કંચનની ઇચ્છા પડ્યું કે નથી; એટલે ધૂળની જેમ કં ચન પણ જેણે તજી દીધું છે; વાચનાદિ પાંચ --- સ્વાધ્યાયમાં અને ધર્માદિ રૂડા ધ્યાનમાં જેના ઉપયેગ એક તાર વતે છે; એ સફળ પ્રમાદ પટલથી જે અત્યંત ક્રૂર રહે છે; મનના પરિણામની નિર્મળતા થયા. પ્રમાદવાળા મન, વચન, કાયાના દરથી મુકાતાં યાત્ વિદ્ધાન થતાં, -- -ઉમા-ઉંચા પ્રકારની ચારિત્રશુદ્ધિને તેમ જ તેજસ્, પદ્મ અને મુલકર પૈકી કોઇપણુ પ્રકૃષ્ટ લેસ્યાશુદ્ધિને પામીને તે જાતભ–કલ્યાણવંતને ત્યા ધમ નહિ પ્રાપ્ત થયેલુ એવુ અપૂર્વ કરણ ( આ ગુણુંડાણુ' ) કે જે પુ ો ક્ષય કરવાને સમર્થ છે તથા જ્ઞાનાવરણીય, દ નાવરણીય, મેાહનીય - --ાયરૂપ ચાર ધાતિકના દેશક્ષયથી ઉત્પન્ન થાય છે અને આમોધિ પ્ર" અનેક ઋદ્ધિ સંપદા, અવધિજ્ઞાનાદિ વિશેષા તથા તૃણાગ્ર ખેચવા માત્રથી કે વૃષ્ટિ કરવા પ્રમુખ વિસા જેમાં વિદ્યમાન્ હાય છે તે પ્રગટ થાય છે, ૨૪૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32