Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन धर्म प्रकाश. तदिदं सन्मुनिवचनमाकार्य न हितझतुझ्या नजकनव्यमिथ्यादृष्टयो जोवा निश्चिन्वन्ति तेषां जगवतां सन्मुनीनां वत्सलता, लक्ष्यन्ति परिझानातिरेकं । ततो निवर्तयन्ति तउपदेशनावाप्तशुजवासनाविशेषाः सन्तो धनविषयगृद्धिप्रतिबन्धं, पृच्छन्ति च विशेपतो मुनिजनं. त धर्ममार्ग, दर्शयन्ति शिष्यत्नावं, रञ्जयति गुरूनपि विनयादिगुणः । ततः प्रसन्नहृदया गुरवस्तेज्यो गृहस्थावस्थोचितं साधुदशायोग्यं च प्रतिपादयन्ति धर्ममार्ग, ग्राहयन्ति त. पानोपायं महारत्नेन । उपमितिनवप्रपंचा कथा.. “આ પ્રમાણે સન્મુનિનાં વચનને સાંભળીને હિતને જાણનારની જેવા તે દ્રિક અને ભવ્ય એવા મિથ્યાદૃષ્ટિ જીવો તે પૂજ્ય સન્મુનીશ્વરની વત્સલતાનો નિશ્ચય કરે છે, અને જ્ઞાનના અધિકપણાને જુએ છે; પછી તે ગુરૂના ઉપદેશથી વિશેષ પ્રકારની શુભ વાસના પ્રાપ્ત થવાથી ધનના વિષયવાળી લોભની આસક્તિનો ત્યાગ કરે છે, અને મુનિજનોને તેઓ વિશેષે કરીને ધર્મનો માર્ગ પૂછે છે, પોતાના શિષ્યભાવ દેખાડે છે તથા ગુરૂજનોને (માતપિતાદિકને ) પણ વિનયાદિક ગુગએ કરીને રંજન કરે છે. ત્યારપછી પ્રસન્ન હૃદયવાળા ગુરૂમહારાજ તેમને ગૃહસ્થાશ્રમને ઉચિત અને સાધુપણાને યોગ્ય એવો (બંને પ્રકારને) ધર્મ માર્ગ બતાવે છે અને તે ધર્મને ઉપાર્જન કરવાનો ઉપાય ઘણા પ્રયત્નથી પ્રહણ કરાવે છે-આ ગીકાર કરાવે છે.” પુસ્તક ૩૨ મું. પિસ. સંવત ૧૯૭ર. વીર સંવત ૨૪ ર. અંક ૧૦ મે. मन-मर्केटने उपालंभ. (રાગ દરબારી-કહારે.) મન મર્કટ શાને સતાવે? ( ૨ ): નવ નવ રસ આસક્ત બની તું, શિદ મુજને ભટકાવે?. મન ઈચ્છિત અર્પણ કરતાં બહુધા, તૃપ્ત ન તું દર્શાવે. મનકષ્ટ સહજ રહ્યાં તુજ માટે, રતિભર રહેમ ન લાવે. મન પ્રભુપદમાં નવ પ્રેમ ધરે તું, વૃથા. ભાર, ઉપડાવે. મન ચતુર છતાં ચંચળ થઈ ચકે, અધર રહી લટકાવે. મનને ભૂખ ન ભાંગે ભીખ માગતાં, રત્ન રંગ જે આવે મન - રત્નસિંહ-દુમરાકર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36