________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નધર્મ પ્રકાશન ના કરીને પ્રપો ખાય છે. આ રાંધવામાં એક વખતે દારિદ્રય અને પાડાનાં વાદ થયે. તે આ સમાણે ---
દારિદ્ર દખ્યપૂર્વક કમીને કહ્યું:- હે મા આપણે બંને વચ્ચે આટલી બધી અદેખાઈ શા માટે જોઈએ? કારણ કે મારામાં અનેક ગુણો સાક્ષાત્ જોવામાં આવે છે, નીચેના વાકપરથી બરાબર સમજી શકાશે. -
" चौरेभ्यो न भयं न दंडपतनं त्रासो न पृथ्वीपतेनिशंक शयनं निशि प्रगमनं दुर्गेषु मार्गेषु च । दारिद्रं बहसौख्यकारि पुरुपा दुःखद्वयं स्यात्पर
માયાવ: વંગના: પ્રાંતિ વિમુવી મુવતિ મિત્રાપ” શા
હે જગન્નિવાસી પુરૂપ ! મારો જ્યાં નિવાસ હોય ત્યાં ચોર લોકોનો ભય મૂળથીજ જ રહે છે, રાજયનો અપરાધ થતાં દંડ થવાનો ભય પણ મટી જાય છે, રાજાથી ત્રાસ પામવાનો સંભવ રહેતો નથી, નિશ્ચિતપણે નિદ્રા આવે છે ગમે તેવા વિકટ માર્ગમાં અંધારી રાત્રે જવું હોય તો પણ નિર્ભય રીતે જઈ શકાય છે, માટે મારે આશ્રય કરવામાં આમ સાક્ષાત્ બહુ સુખ જોવામાં આવે છે, પણ માત્ર બે જ દુ:ખ વેઠવા પડે છે. તે એ કે આવેલાં સગાં સંબંધીઓ વિમુખ થઈને પાછા ચાલ્યા જાય છે અને મિત્ર પલટાઈ જાય છે. અર્થાત્ છેડી દે છે.” હે કમળ ! આટલા બધા ગુણ હોવાથી એ દોષ તેમાં ક્યાં દેખાય તેમ છે? તારામાં છ ગુણો છે તે પણ દેષ જેવાજ છે અને બીજ પણ આ પ્રમાણે તારામાં દો સદાય જાગતા જોવામાં આવે છે –
" निम्नं गच्छति निम्नगेव नितरां निदेव विष्भते-- चैतन्यं मदिरेव पुष्यति मदं धृस्येव दत्तधताम् । चापल्यं चपलेव चुंबति बज्वालेव तृष्णां नय
त्युल्लासं कुलटांगनेव कमला स्वैरं परिभ्राम्यति" ॥१॥ “હે કમલા ! તારો સ્વભાવ નદીની જેમ નીચે નીચે જવાનો છે, નિદ્રાની જેમ જ્ઞાનને નિરંતર આચ્છાદિત કે નારો છે, અદિરાની જેમ મદનું પોષણ કરનારો છે દુમાડાની શ્રેણીની જેમ અંધતા આપનાર છે, વળી વીજળીની જેમ તારામાં ચપધાતા ચમકી રહે છે, દાવાનળની જેમ તું તૃષ્ણાને અધિક અધિક વધારે છે અને કુલટા કાસિનીની જેમ તું છાથી જ્યાં ત્યાં ભટકયા કરે છે.”
આ પ્રમાણે દરિદ્રતાની મદમત્તા અને પોતાની લઘુતાનાં વિષમ વચનો કાળી કમી કહેવા લાગ:-“હે વરાક દારિદ્રય ! મારામાં ભલે ઘણા દેશો હોય. હા એક જગજનને જવાનો ગુણ જો જીદ-વિકસિત છે, તો તે
For Private And Personal Use Only