________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ પ્રકાશ.
गुंजा सुवर्ण संवाद. એક વખતે મોટા કરીના હાથથી થતી પરીક્ષાથી મગરૂર થઈ માણિયે પાણપર પરીક્ષા કરાતા સુવર્ણન જોઈ ખેદપૂર્વક તેને આ પ્રમાણે કહ્યું:
:
TVTળશાઈ, પાળિયઃ હ હરતું ત્યાં અગ્નિના મધ્ય ભાગમાં કેમ ગળીજ ન ગયું? કે જેથી તારા ગુરાની પરીક્ષાનો નિર્ણય એક પાષાણના કટકા પર થવાને વખત આવ્યે.” આ પ્રકારની માણિક્યની બેદયુકત વાણી સાંભળીને સુવણે કહ્યું – “હે માણિક્ય !
ના કટકા પર મારા ગુણની પરીક્ષા થાય છે, તેથી મને કોઈ જાતને અફરસ નથી, કારણુંકે તે તે કાળને મહિમા છે. પણ હું દક્ષ ! હું જે પરિતાપથી પતિ થાઉં છું, તેનું કારણ તો નિરાળું છે.” આ પ્રમાણે સાંભળી માણિકયને વધારે જિજ્ઞાસા થવાથી તેણે સુવર્ણને તે કારણ પૂછ્યું, એટલે તેણે પિતાના તાપનું કારણ આ પ્રમાણે જણાવ્યું:
" टंकच्छेदे न मे दुःख, न दाहे न च घर्षणे ।
પવિત્ર મહર્વિ , મુંગા સદ તર” in હે માણિજ્ય! ટાંકણાથી મારૂં છેદન થાય છે, તેથી મને ખેદ નથી, ગધગતા અગ્નિમાં મને હોમી દે છે, તેને પણ મને સંતાપ નથી અને પાષાના કટકા પર મારું ઘર્ષણ કરે છે, તેને પણ મને પરિતાપ નથી, પરંતુ મને તું દુ:ખ તો એ છે કે મને ચણેલી સાથે તોળે છે.” આ સાંભળી પાસે ડેડી ચોડી બોલી:—
" रशी रूपे रुपडी, रत्ती माहरूं नाम ।
सोना सरिसी इं तुलं, मन मारे अभिमान" ||१|| “મારૂ રૂ૫ રાતું છે તેથી હું મારા દેખાઉં છું, વળી મારું નામ પણ નિ છે અને તેના જેવી કિંમતી ચીજની તુલના વખતે હું ત્રાજવામાં આવીને રાજમાન થાઉં છું, તેથી મારું મન હમેશાં મગરૂર રહે છે.” આવા કર્ણકટુક ચ સાંભળીને સુવણે વિચાર્યું કે:-“ આ ચાડીને ધિક્કાર છે ! એ વનમાં છે. ઉછરીને મોટી થઈ છે અને વેચાય તો એક ખાટી કેડી પણ તેની મળે
જી. છતાં સુવર્ણકારોના હાર માન પામતી હોવાથી આ બિચારી
આ ટેબ્લાપર ચડી બેઠી છે. અથવા તે હલકટ વસ્તુ પિતાનો ને - વિના રહેતી થી, ” કહ્યું છે કે
For Private And Personal Use Only