________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દારિદ્રય પwા-સંવાદનમો તિરાચાયાં, મને ધૃતરના __ अतिसन्मानितो मूर्ख-स्तं गजं हंतुमिच्छति " ॥ १ ॥
ગધેડાને રહેવાને હસ્તિશાળા મળે, સારૂં ખાવાનું મળે, અને અતિ સન્માન પામે તો તે મુબ ઉલટો હાથીને પણ પાટુ મારવા તૈયાર થાય છે.” આ પ્રમાણે મનમાં વિચારમાળા ફેરવ્યા પછી સુવણે ચડીને ખુલી રીતે કહ્યું –
“ મુંને ! જ મુધા ખાધા- ડ૪ માતા સદા
निर्गम्यतेऽनले स्नात्वा, प्रमाणं ज्ञायते तदा" ॥१॥ “હું ચણોઠી ! મારી સાથે તું ત્રાજવામાં તળાતી હોવાથી શા માટે ગર્વથી આટલો બધો ગુંજારવ કરે છે? જે મારી જેમ અગ્નિમાં સ્નાન કરીને બહાર નીકળે તે મારા સરખી ( પ્રમાણ) ગણાય. કેમકે અગ્નિમાં સ્નાન કરીને બહાર આવ્યા સિવાય વસ્તુ પવિત્ર થતી નથી તે પ્રમાણુ ગણાતી નથી.” આ પ્રમાણે સાંભળીને ચણોઠી મનમાં લાવી જાગતા અગ્નિમાં પિડી, તેથી મુખે દગ્ધ થઈને શ્યામસુખી થઈ ગઈ. પછી સુવણે રોષ લાવીને પિતાને ચઠી સાથે તોલનારને આ પ્રમાણે કહ્યું કે–“હે ધીઠ ! હે દુષ્ટ ! હે પાપિષ્ટ ! દુષ્ટ મુખવાળાં ત્રાજવાં ! તને વધારે શું કહે ? આ ચણોઠી સાથે મને-સોનાને તળતાં તું પાતાળમાં કેમ પસી જતું નથી ?” ( આ સંવાદ અન્યકિત રૂપે છે તેથી તે અપેક્ષાએ વિચારમાં લે.)
૫ રૂક્તિ મયjનઃ સંવર: |
તારા પા-સંવા. જગમાં બધા એવું જોવામાં આવે છે કે જ્યાં લહમીની લીલાલહેર. હોય છે, ત્યાં ડા દિવસ પછી દરિદ્રતાની ઝેરી હવા પ્રસરે છે અને જ્યાં દરિ નાનો અંધકાર પ્રસ હોય છે ત્યાં કેટલાક દિવસ પછી પધાના કલ્લોલ થતા જોવામાં આવે છે. એક ઠેકાણે કહ્યું છે કે:-“લક્ષ્મી માણસને પ્રથમ ઉચ્ચપદે રથાપીને પછી અદશ્ય થઈ જાય છે અને દરિદ્રતાના શિખર પર જ્યારે માણસ જાય છે ત્યારે ત્યાંથી તેને શને શને ઉતરવું પડે છે. અર્થાત્ તેને સંપત્તિનો સમાગમ થાય છે. વળી એમ પણ કહેવાય છે કે –“માણસને જેટલા પ્રમાણમાં સંપત્તિનો વારસે મળે છે તેટલા પ્રમાણમાં તેની સાથે અંતરપટમાં વિપત્તિનું વાળું પણ રહેલું જ હોય છે. કારણકે ચંદ્રમાને સંપૂર્ણ સંપત્તિ મળ્યા પછી એટલે સંપૂર્ણતા પ્રાપ્ત થયા પછી તે અતિશય ક્ષીણતાને પ્રાપ્ત થાય છે.” માટે ઉદય પછી દાસ્ત અને અસ્ત પછી યેને સામાન્ય કુદરતી ક્ષય જગતમાં
For Private And Personal Use Only