Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533366/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir REGISTERED No. B. 156. S ---- -- M - E - - _*, --” ! IT , , - - - - ૧ પ્રકાર. * - 'નક મ મ મ * * * " , 'ન : . * * * * * * * ' '' .. ' નાક-કાન ના કાકા નયા * * કપ **, * * * * ** शार्दूलविक्रीडितम्. પૂનાવાતાં ગાત્રા સંઘાર્ચને કુવૈત | तीर्थानामनिवेदनं विदधता जैनं वचः शृण्वताम् ॥ सदानं ददतां तपश्च चरतां सत्वानुकंपाकृतां । येषां यांति दिनानि जन्म- स.फलं तेषां सुपुप्यारनाम् ॥१॥ “જે પુણ્યાત્માઓના દિવસે ત્રિગત પતિ જિધરની પૂજા કરતાં, સંઘનું સહન કરતાં, તીર્થોનું વંદન કરતાં, જિનવાણી સાંભળતાં, સુપાત્રદાન આપતાં, તપયા તપતાં અને પ્રાણીઓ પર અનુકંપા કરતાં હતીત થાય છે તેમના જન્મ સફળ છે.” પુસ્તક ૩ મું. પોસસંવત ૧૯૭૨. વીર સંવત ૨૪૪ર. અંક ૨૦ છે. કાના નાના થપ *** . . . * ** R *** પ્રગટ કરો. શ્રી જનધર્મ પ્રસારક સભા. ભાવનગર. અનુક્રમણિ મન-મર્કટને ઉપાલંભ. ... ૩૦૧ ૭ જૈનધર્મની કેટલીક શાક્ત ૨ અભીયાચના. ... ... ૩૦૨ પ્રવૃત્તિઓ અને તેની સાથે દાન ધમ. .. .. ૩૦૨, તંદુરસ્તીનો ગાઢ સંબંધ છેડ૧૦ ૪ ગતિમ, તિક્રમ, અતિચાર ૮ અહિંસા પરમો ધર્મ ... ? ? અને અનાચાર દેય આથી સમજ. ૩૦૫ : ૯ મુંજા સુવર્ણ સંવાદ. . ૧ ચરણે.. . ... ૩૦ ૭ ૧૦ દારિદ્રમ પધા-સંવાદ. - ૬ એ વચનકાળાં, ... ૩ ૦ ૮ ૧૧ માળા શિક્ષણક્રમ. " શ્રી સરસ્વતી દાખાનું –- સિડનગર, છ વાર્ષિક હિલ રૂ. ૬) પિસ્ટેજ રૂા. -૪-ભેટ તા. . ' '#.4 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશાશ્રીમાળી હિતેચ્છુ ( માસિક ). RKL સિકના પ્રથમ વર્ષીના બહુ અઢ ભેગા મહાર પડડ્યા છે. તેની એક કે રોન્ટુ માટે મળતાં તેનું અવલકન કરવામાં આવ્યુ છે. માસિકની દર શાંતિના બે મુખ્ય અને જાહેર પુરુષોના ફોટા આપવામાં આવ્યા છે. લેખે શું પચેગી દાખલ કર્યાં છે. જ્ઞાતિના હિતમાટે ખાસ ઉપચેગી છે. દરેક જ્ઞાતિexo ad ઘુએ તેને સહાય આપવા લાયક છે. વાર્ષિક મૂલ્ય પોસ્ટેજ સાથે માત્ર રૂ. ૧) કાનમાં આવેલ છે તે વિશેષ નથી. ત બી મ. સાહનલાલ નાગજીભાઇ ઉત્સાહી પ્રેમના પ્રયત્ન પ્રશંસાપાત્ર છે. દરેક જ્ઞાતિ માટે . આવા પત્રની આવશ્યકતા છે. મગાવવા દર્શનારે મેરાજી તત્રી ઉપર લખવું. થી પરલાક પ્રકાશ. આ મેરીના સદગત ઝવેરી માણશી અમુલખના સ્મરણાર્થે વગરમૂલ્યે આપવા માટે છપાવેલી બુકની એક નકલ અભિપ્રાયાથે મળી છે. તેનું અવ લોકન કરતાં તે રાજકેટ નિવાસી ઉત્સાહી ગૃહસ્થ પોપટલાલ કેવલચ દે તેમની સ્વ. બહેનના પ્રયત્નને વિશેષ ઉપચેગી બનાવવા માટે વિસ્તારથી લખેલી છે. તેના બે વિભાગ છે. પ્રથમ ભાગ શાક શમન નામના છે. તે મૃત્યુબાદ બેસણા પ્રસ ંગે વાંચવાના હેતુથી લખેલા છે. તે વધારે વિસ્તારમાં છે.. બીજો ભાગ મૃત્યુ સુધારસ નામના મૃત્યુ પધારીએ સુતેલા મનુષ્ય પાસે વાંચવા યેાગ્ય. લખેલા છે. લેખકે પ્રયત્ન સારા કર્યા છે. બુક ઉપયોગી બહાર પાડવામાં આવી છે. વાંચ તારને વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવી છે. કિ`મત રાખવામાં આવી નથી. પરંતુ આછામાં ઞ પાંચવાર વાંચી સભળાવવાની સરતે પેસ્ટેજ માટે એક કુલ હજી ત્રી. ઉપર મોકલવાથી ભેટ મળી શકશે. આને ઝવેરી ગ્રાહકેાને નવી ભેટ ચાલુ વર્ષને માટે ભેટ આપવાના સબંધમાં નિર્ણય કરવામાં આવ્યે છે. હર યુગાદિ દેશના ભાષાંતર ભેટ આપવાનું ઠરાવ્યું છે. આ કટક માણુ છે. અત્યંત રસીક હોવા સાથે ઉપદેશક પણ છે કરવામાં આવ્યુ છે. ઇંટીંગ પણ સારૂં કરાવવા ધારણા છે. મુક હાલ છપાય . આ મુને કુલ ખર્ચ ગણતાં તેટલે ખરૂં એક વર્ષની ભેટપર ઠરી શકાય નવ ન હુ!વાયી ( માસિકમાંથી તેના અકનું ખર્ચ પણ પૂરું નીકળતું ન હેાવાથી) ઇ ટ બે વર્ષ માટે ભેળી ( કુવલયમાળા ભાષાંતરની જેમ ) ડરાવવામાં આવેલ છે. તે સ ાસમાં-નવા વર્ષમાં ભેટ મેડલવામાં આવશે, કે છપાઈ ને ત્યારે તૈયાર થઇ શકે તેમ છે. આ સિવાય પીજી એકાદ નાની ર એ વની ભેળી ભેટ તરીકે આપવા ધારણા છે, તે હુવે પછી પ્રગટ કરશુ એ લવાજમ એકલા અણુમાં રાખવું. આ બુકને લાભ લાજ નરને પી શકો એટલું ધ્યાનમાં રાખવુ. લવાજમ મેડુ. પણ આવુ ડો. પણ પછી ભેટને લાભ નહીં મળી શકે તે ભૂલી ન જવું. તંત્રી. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन धर्म प्रकाश. तदिदं सन्मुनिवचनमाकार्य न हितझतुझ्या नजकनव्यमिथ्यादृष्टयो जोवा निश्चिन्वन्ति तेषां जगवतां सन्मुनीनां वत्सलता, लक्ष्यन्ति परिझानातिरेकं । ततो निवर्तयन्ति तउपदेशनावाप्तशुजवासनाविशेषाः सन्तो धनविषयगृद्धिप्रतिबन्धं, पृच्छन्ति च विशेपतो मुनिजनं. त धर्ममार्ग, दर्शयन्ति शिष्यत्नावं, रञ्जयति गुरूनपि विनयादिगुणः । ततः प्रसन्नहृदया गुरवस्तेज्यो गृहस्थावस्थोचितं साधुदशायोग्यं च प्रतिपादयन्ति धर्ममार्ग, ग्राहयन्ति त. पानोपायं महारत्नेन । उपमितिनवप्रपंचा कथा.. “આ પ્રમાણે સન્મુનિનાં વચનને સાંભળીને હિતને જાણનારની જેવા તે દ્રિક અને ભવ્ય એવા મિથ્યાદૃષ્ટિ જીવો તે પૂજ્ય સન્મુનીશ્વરની વત્સલતાનો નિશ્ચય કરે છે, અને જ્ઞાનના અધિકપણાને જુએ છે; પછી તે ગુરૂના ઉપદેશથી વિશેષ પ્રકારની શુભ વાસના પ્રાપ્ત થવાથી ધનના વિષયવાળી લોભની આસક્તિનો ત્યાગ કરે છે, અને મુનિજનોને તેઓ વિશેષે કરીને ધર્મનો માર્ગ પૂછે છે, પોતાના શિષ્યભાવ દેખાડે છે તથા ગુરૂજનોને (માતપિતાદિકને ) પણ વિનયાદિક ગુગએ કરીને રંજન કરે છે. ત્યારપછી પ્રસન્ન હૃદયવાળા ગુરૂમહારાજ તેમને ગૃહસ્થાશ્રમને ઉચિત અને સાધુપણાને યોગ્ય એવો (બંને પ્રકારને) ધર્મ માર્ગ બતાવે છે અને તે ધર્મને ઉપાર્જન કરવાનો ઉપાય ઘણા પ્રયત્નથી પ્રહણ કરાવે છે-આ ગીકાર કરાવે છે.” પુસ્તક ૩૨ મું. પિસ. સંવત ૧૯૭ર. વીર સંવત ૨૪ ર. અંક ૧૦ મે. मन-मर्केटने उपालंभ. (રાગ દરબારી-કહારે.) મન મર્કટ શાને સતાવે? ( ૨ ): નવ નવ રસ આસક્ત બની તું, શિદ મુજને ભટકાવે?. મન ઈચ્છિત અર્પણ કરતાં બહુધા, તૃપ્ત ન તું દર્શાવે. મનકષ્ટ સહજ રહ્યાં તુજ માટે, રતિભર રહેમ ન લાવે. મન પ્રભુપદમાં નવ પ્રેમ ધરે તું, વૃથા. ભાર, ઉપડાવે. મન ચતુર છતાં ચંચળ થઈ ચકે, અધર રહી લટકાવે. મનને ભૂખ ન ભાંગે ભીખ માગતાં, રત્ન રંગ જે આવે મન - રત્નસિંહ-દુમરાકર For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * . જૈન ધર્મ પ્રકાશ. अभीष्ट--याचना. ( કવાલી ચા ભરવી ગઝલમાં.) વિભા : મહાનદ પદદાતા, રસકલ જગજંતુના રાતા; ભ્રમિત ભયભીતના ભ્રાતા, હવે અમને બચાવાને, કરી ના આપની ભક્તિ. હતી અંતર છતી શક્તિ; જણાવી ગની યુકિત, હવે અમને જગાવોને. સુધાસમ આપની વાણી, તજી પીધું લવણ પાણી; મતિ થઈ મંદ મુંઝાણી, (તેની) દવા અમને બતાવો. સુગમ રામાને ત્યાગી, ભમ્યા ભવમાં કુમતિ જાગી; સુમતિની સેજના રાગી, અને તે અપાવોને. નજરથી ના જરી જોયું, કમાયું તે બધું ખાયું; મસીથી વેત મુખ જોયું, હવે બીજી પતાવને. અવર શી યાચના કરવી?. તમારી આણ શિર ધરવી; અને મુક્તિધૂ વરવી, દઈ અમને દિપાવોને. રત્નસિંહ- દુમરાકર. दान धर्म. (લેખક–સન્મિત્ર મુનિ કવિજયજી.) કિં મૂલ્ય? યદુ અવસરે દત્તમ્ –શિષ્ય ગુરૂને પ્રશ્ન પૂછે છે કે “મહારાજ ! અમૂલ્ય શું છે?” ગુરૂ મહારાજ તેનો ઉત્તર આપે છે કે “હે વત્સ ! જે કઈ દેવા ચોગ્ય વસ્તુ ખરે અવસરે અપાય છે તે.” શિષ્ય બીજો પ્રશ્ન પૂછે છે કે “મહારાજ ! ખરું-વાસ્તવિક દાન કયું? ગુરુ મહારાજ કહે છે કે જે નિઃસ્વાઈપણે નિઃસ્પૃહી મહામાને નમ્ર ભાવે અપાય તે.” એવું દાનજ ચિન્તામણિ રનની જેવું અમૂલ્ય છે. યદ્યપિ દાન બહુ પ્રકારનું કહેવું છે, પણ તેના મુખ્ય પાંચ પ્રકાર છે. ૧ અભયદાન, ૨ સુપાત્રદાન, ૩ અનુકંપાદાન, ૪ ઉચિતદાન ૫ કીર્તિદાન. પાંચમાં પ્રથમના બે પ્રકાર ક્ષફળદાયી અને પાછલા ત્રણ પ્રકાર ભગફળદાયી થાય છે. રાધ્ય દૃષ્ટિ થાય તો એ બધા પ્રકાર સફળ થઈ શકે છે. પાંચ પ્રકારનું વિવરણ કરે છે. ૧. બહાર પ્રતીત થતા દ્રવ્ય પ્રાણુ મરણસંકટમાં આવી પડ્યાં હોય તેમને ઉચિત સહાય આપી બચાવવા-ભયમુકત કરવા તે દ્રય કાયદાને જે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે દાન ધર્મ". પ્રશંસા પાત્ર લેખાય છે તેમ જ્ઞાન દર્શન અને ચારિત્રાત્મક ભાવપ્રાણ જે વ્યક્તિગત ( દરેક દરેકને ) સત્તારૂપે વિદ્યમાન છતાં કર્મનાં ઘાટા આવરણથી અવરાઈ ગયેલાં દેખાય છે તે નિજનિજ ભાવપ્રાણેનું સારી રીતે ભાન થાય, તેની દ્રઢ પ્રતીતિ થાય અને દટાયલા રત્ન નિધાનની જેવા તે ભાવપ્રાણને પ્રગટ કરવા પ્રબળ પુરૂષાર્થ પ્રેરાય એવા અમૃતમય ઉપદેશવડે નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ઘમની પ્રાપ્તિ કરાવાય તે ભાવે અભયદાન ખરેખર પ્રશંસાપાત્ર છે. ૨. મ્યગ જ્ઞાન દર્શન અને ચારિત્ર ધર્મને સારી રીતે પ્રમાદ રહિત સેવનારા સાધુજનો સુપાત્ર લેખાય છે. તેમને સંયમ નિવાહ અર્થેજ નિર્દોષ આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ ભેષજ અને નિવાસસ્થાન પ્રમુખ વસ્તુ ભકિતભાવથી ઉલ્લસિત પરિણામે નિઃસ્વાર્થપણે આપવાં તેમ જ્ઞાનાદિકના સાધન પૂરા પાડી આપવાં તે સુપાત્રદાન ખરેખર પ્રશંસાપાત્ર છે. ૩. એ ઉપરાંત કોઈ દીન દુઃખી, અનાથ, અપંગ, અંધ, લૂલા પ્રાણુઓ કે જેઓ સ્વતઃ સ્વઆજીવિકા ચલાવવા અસમર્થ હોય તેમને દયાભાવથી ચેચે સહાય આપી રક્ષવા તન, મન, ધનથી બનતી કોશીશ કરવી તે દ્રવ્ય અનુકંપાને પણ ક્યાંય નિષેધ કરેલો નથી. બાકી શરીરે રૂછપુષ્ટ છતાં હિંસાદિક અધર્મ આચરનારને નકામા પિોષવા એ અસતીપિષણરૂપ દેષ લેખાય છે. અને પરહિતબુદ્ધિથી એગ્ય જેને પવિત્ર ધર્મમાં જોડી જે ઉચિત સહાય અપાય તે ભાવ અનુકંપા લેખાય છે. પરમાર્થ બુદ્ધિથીજ કરેલી દ્રવ્ય ભાવ અનુકંપા ઉત્તમ લાભ ભર્ણ થાય છે એ સ્પષ્ટ વાત છે. ૪. પિતાના સદાતા સ્વજનાદિકને ચગ્ય સહાયવડે ઉદ્વરવા તે હરિતદાન કહેવાય છે. ઉચિત દાનવડે યશવાદ પમાય છે અને જે પરમાર્થ દષ્ટિથી ઊંચત દાન દેવામાં આવે છે તો તેથી અગણિત લાભ પમાય છે. પરંતુ જે જરૂરી પ્રસંગે પણ ઉચિતતા સાચવવાનો અનાદર કરાય છે તો તેથી લોકાપવાદ પ્રમુખ વિશ્ન ઉભ થવા પામે છે, તેથી તેની વ્યવહારાદિ પ્રસંગે ઉપેક્ષા કરવી ઘટતી નથી. તે પ્રસંગે ઉંચા ઉદેશ રાખવાથી અધિક હિત થઈ શકે છે. પ. સ્વયશોગાન કરનારા ભાટ ચારણાદિને યશ કીર્તિની ખાતર આપવું તે કીર્તિદાન કહેવાય છે; પરંતુ જે તેમને પણ પવિત્ર દેવ ગુરૂ ધર્મના ગુણગાન કરાવવાને હેતુથી શાસનની ઉન્નતિને માટેજ અપાય તો તેથી બહુ સારો લાભ બાંધી શકાય છે. સામાન્ય રીતે દાનાદિ પ્રસંગે પાત્રાપાત્રને વિવેક રાખવો જરૂરનો છે. જુઓ ! ગાયને અસાર તૃણખલાં નીરવામાં આવે છે તે પણ તે બદલામાં અમૃત જેવું મીઠું દૂધ આપે છે અને સર્પને અમૃત જેવું મીઠું દૂધ પાવામાં આવે છે તે ઉલટે ડંશ દઈને મારે છે. દાન પ્રસંગે જે ચિત્ત, વિત્ત અને For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. પાત્ર એ ત્રિપુટીનો યોગ મળી જાય તો તેથી અનહદ લાલા થાય છે. નિર્મળ ને પરિણામથી ન્યાયપાર્જિત દ્રવ્યવડે જે સુપાત્રને પિપાય છેતે તેથી આનાથી નિર્મળ જ્ઞાનાદિક ગુણેની રક્ષા અને પુષ્ટિ થવા પામે છે અને એવા ઉત્તમ ગુણોની અનુમદિનાથી દાતાની હદયભૂમિમાં એ ઉત્તમ ગુણાનાં બીજ વવાય છે, જેને નિરંતર શુભ ભાવનારસનું સિંચન મળવાથી તેવાજ ઉત્તમ ગુણરૂપે પ્રગટી નીકળે છે. ઉક્ત દાન ન્યાયદ્રવ્યવડે સુપાત્રને દેતાં દીલમાં પ્રમોદ પ્રગટે છે, રોમાંચ ખડાં થાય છે, તેમના ગુણ પ્રત્યે માન જાગે છે, વારંવાર એ પુન્ય પ્રસંવાની અનુમોદના થયાં કરે છે અને તેમના પવિત્ર માર્ગ યથાશકિત અનુસરાયા છે એ વિગેરે ઉત્તમ દાનનાં ભૂષણ લેખાય છે. આ પ્રસંગે પ્રબળભદ્ર મુનિ, દાનગુણની અનુમોદના કરનાર મૃગ અને દાન દેનાર રથકારનું દ્રષ્ટાંત મનન કરવા ગ્ય છે. આવી પવિત્ર કરણ કરનાર, કરાવનાર અને અનુમોદનારને કે અતુલ લાભ થવા પામે છે તે ઉપર ના દ્રષ્ટાંત સારી રીતે લાગુ પડતું છે; અને એ રીતે બીજી દરેક ધર્મ કરણી રગે સમજી લેવાનું છે. સદ્દભાવથી કરાયેલું–દેવાયેલું દાન બહુ લાભદાયી જાય છે. કહ્યું છે કે “ વ્યાજે દેવાથી દ્રવ્ય બમણું થાય, વ્યાપારમાં ફેરવવાથી ચાપણું થાય, ક્ષેત્રમાં વાવવાથી સગણું થાય, પણ જે એ વિવેકથી સુપાત્રમાં દીધું હોય તો અનંતગણું ફળ આપી શકે છે. અને પૂર્વ પુન્યને પ્રાપ્ત થયેલી લક્ષ્મી એ રીતે જ લેખે થાય છે. લક્ષ્મીની સામાન્ય રીતે ત્રણ ગતિ ગણી છે. તે દાન ૨ ભેગ અને ૩ નાશ. તે જે દાન દેવામાં કે ભેગમાં વપરાતી નથી તો છેવટે તેનો વિનાશ થાય છે. ભોળામાં વાપરવાથી કંઈ પરમાર્થ સધાતો નથી, પણ પાત્ર-સુપાત્રમાં આપવાથી તો ઘણા પરમાર્થ ધાઈ શકે છે. રામ રામજી દ્રવ્યનો સદ્વ્યય કરવા જરૂર લક્ષ રાખવું મટે છે. સૂકતમુકરાવળીકારે કહ્યું છે કે – થિર નહિ ધન રાખે, તેમ નાંખે ન જાયે. દણ પરે ધન જોતાં. એક ગયા જણા: * દય સુગુણ સુપાશે. જે દે ભક્તિભાવે નિધિ જિન ધન આગે, સાથ તેડજ આવે. ૧ નળ વાળી હરિદા, ભેજ કે જે ગવાયે, મહ સમય સદા છે. દાન કેરે પસાર ઈમ હદય વિમાસી, સર્વથા દાન દીજે, અને સફળ કરી જે. જન્મને લાહ લીજે. ર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર રે આછી સમજ કડપ જે પ્રાપ્ત થયેલી લક્ષ્મીને લાહો લેજ હોય તેનો વિવેકથી સવ્યય કરવા પૂરતું લક્ષ રાખવું. જ્યાં સુધી પુન્યસંયોગ હોય છે ત્યાં સુધી જ લક્ષ્મી પાસે રહે છે પછી તે જાણે તે પગ કરીને નાસી જાય છે. જ્યાં સુધી પુન્ય. પ્રબળ હોય ત્યાં સુધી ગમે તેટલી લક્ષમીને સદુપયોગ કરાય તો પણ તે ખુટતી નથી, એમ આપણે અનેક ઉત્તમ ચરિત્રના આધારે જાણી શકીએ છીએ. જેમ પાતાળ કુવામાંથી ગમે તેટલું પાણી વપરાશમાં લેવાય તો પણ તે ખુટતું જ નથી તેમ પ્રબળ પુન્યવંતની પુષ્કળ લક્ષ્મી વપરાતાં છતાં પણ અખૂટ રહી શકે છે. આ હકીકત આપણને સ્પષ્ટપણે સમજી શકાય એવી છે તે પણ કૃપણું લોકો કુપણુતા દોષથી પ્રાપ્ત લમીનો કશો સદુપગ કરી શકતા નથી. તેઓ કેવળ તેની ચોકી કરવાનેજ સર્જાયેલ હોય તેમ વર્તે છે. તેઓ બાંધી મુઠીએ આવ્યા છતાં બાપડા ખાલી હાથે (કહો કે હાથ ઘસતા) પરલોક સિધાવે છે. પછી તેમને ત્યાં કોઈ ત્રાણ શરણ કે આધાર મળતું નથી. જેવી મતિ તેવી ગત થાય છે. પૂર્વે છતી ઋદ્ધિએ કશું કરી શકયા નથી તેથી અન્ય જન્મમાં દુ:ખ-દરિદ્રતા પામે છે અને ત્યાં પણ એમજ ભવ પૂરે કરીને ભવચક્રમાં ભમ્યા કરે છે. લક્ષ્મી પામીને પિતાને હાથ ઠારનાર સર્વત્ર સુખી જ થાય છે. - ઈતિશ. अतिक्रम, व्यतिक्रम, अतिचार अने अनाचार दोष आश्री समज. સમાદિક દશવિધ નિયમને ધારનારા નિગ્રંથ સાધુજનને સંયમ નિર્વાહાથે આજ્ઞા કરાયેલ નિદોષ અહારાણી પ્રમુખથી વિપરીત એવા દોષ (કૃત, ડારિત કે અનુમોદિત ) આહાર પાણી પ્રમુખ લેવા કોઈ સાગારી ( ગૃહસ્થ ) નિમંત્રણ કરે, તે અકલ્પનિક (સાધુને ન કપે એમ) જયા છતાં તેનો નિષેધ નહિ કરતાં જે સાધુ સાંભળી રહે તો તે પ્રથમ અતિકમ દોષ જાણ. તે દોષ આહાર પ્રમુખ લેવા માટે ગમન કરે તો તે વ્યતિક્રમ દોષ. એ સદોષ આહાર પ્રમુખ અંગીકાર કરી લેતાં અતિચાર દેષ અને એવો સદોષ આહારદિક લાવીને વાપરતાં સાધુજનોને અનાચાર દોષ લાગે છે. શાઅનીતિથી વિરૂદ્ધ રીતે સદેષ આહારદિક લઈને વાપરતાં સાધુજનોની બુધિ બગડે છે અને સંયમ માર્ગથી ચૂકે છે, તેમ ગૃહસ્થજને પણ ન્યાય-નિતિ યા પ્રમાણિકપણાનો અનાદર કરી અન્યાય-અનીતિ યા અને પ્રમાણિકતા આદરે છે તો તેઓ માગભ્રષ્ટ થઈને સ્વપરહિતમાં ભારે હાનિ કરે છે. આ રીતે ગૃહસ્થને દ્રવ્ય ઉપાર્જન કરવા માટે શાસ્ત્રકારે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 200 જૈનધર્મ પ્રકાશ અતિ લેવુ તે અતિચાર દાખ મળે દંભ ( ડાળ ) કરી માનવી એ ઉપર જૈ ન્યાય નીતિ અને પ્રમાણિકપણાના માર્ગ આદરવાનું ફરમાવેલ છે. તેને બદલે ઉલટે માર્ગ દ્રવ્ય ઉપાર્જન કરવા ચા કરાવવા વિચાર કરશે તે પ્રથમ ક્રાય જાણવા. ન્યાય નીતિથી લઈ માર્ગે પ્રવૃત્તિ કરવી તે વ્યતિક્રમ જાણવા. અપ્રમાણિકપણે દ્રવ્ય ઉપાર્જન કરી જાણવા અને એવા અન્યાય દ્રવ્યથી સુખ સમૃદ્ધિ પામ્યાના આનંદ માનવા તેવુ દ્રવ્ય ખાઇ ખવરાવી ખાટી મુ. વિચાર કરી શ્વેતાં અનાચાર દોષ દેખાય છે. ઉક્ત સફળ દાખ સારી રીતે સમજીને તજવા લાયક છે. એ સઘળા દોષ તજવાથીજ સ્વહિત ઉપરાંત પરહિત પણ કરી શકાય છે. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર ધર્મબિંદુ ગ્રંથમાં માનુસારીપણાના રૂપ ગુણમાં મુખ્યપણું ન્યાયાપાર્જિત દ્રવ્યનેજ વખાણે છે. તેથી પવિત્ર શાસ્ત્રાધારથી ફરમાવે છે કે ‘ દ્રવ્યને ઉપાન કરવાના સત્ય અને સરલ રસ્તાજ ન્યાય-નીતિના છે, એટલુંજ નહિ પણ ઉપાર્જન કરેલાં દ્રવ્યને ટકાવી રાખવાના પણ એજ અકસીર ઉપાય છે.’ તે વાત નિઃસાય ણવી. અનીતિનુ દ્રવ્ય અલ્પકાળમાંજ અનેક માર્ગે નાશ પામી ાય છે. જ્યાંસુધી તે પાસે હોય છે ત્યાંસુધી બુદ્ધિ અસ્થિર અને મલીન રહ્યા કરે છે. નિયપણે તેના ભાગવટો કરી શકાતા નથી. તેમજ નિર્માલ્ય-બગડેલાં ધાન્યની પેરે તે સારાં ધર્મક્ષેત્રમાં વાવ્યુ હતુ પણ ઉગી નીકળતુ નથી, અર્થાત્ અફળ જાય છે. વળી ગમે તેટલા પ્રયાસ અનીતિને માગે કર્યા છતાં પણ જે કંઈ પુન્યમાં મડાયું ન હાય તે કાઇને કદાપિ પણ મળતુંજ નથી; તે પછી પુન્ય ઉપર વિશ્વાસજ રાખી ન્યાય—નીતિનેજ માટે પ્રયાસ શામાટે ન કરવા ? જેથી બુદ્ધિમાં સુધારો વધારો થવા પામે, નિર્ભયપણે તે ભોગવી શકાય અને સખીજની પરે શુભ ક્ષેત્રમાં વાવ્યુ હતુ તે અનેક ગુણા લાભને મેળવી આપે. આ પ્રથમ ગુણ વગર પ્રીન્ન ગુણ માટેની આશા રાખવી નકામી છે, અને આ ગુણવાળા ખીન્ન અનેક ગુણાને સુખે મેળવી શકે છે. એક વખત એવા નથી કે જ્યારે આ અમૂલ્ય ગુણ વગર ચલાવી લેવાય. પ્રથમ ખેડું લાં વખત આપણી જૈનકામની જાહોજલાલી સભળાય છે તે આ ન્યાયવ્ય પ્રમુખ ઉત્તમ ગુણીનેજ આભારી છે અને અત્યારે કાનની જે માડી દશા દેખાય છે તે અભાવેજ છે એમ સમજીને હવે તે કઇ ચતા ! તમૃત થાઓ ! ઉક્ત ગુણને ઈતિશમ્ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મુ. કે. વિ Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાદાચરણ प्रमादाचरण. અત્રે પ્રસંગે પ્રમાદ શબ્દ વિશાળ અર્થ વાચક સમજવાના છે. સ્વછંદ વન અથવા મેક મ્હાલવું એ એના સક્ષેપથી અર્થ થાય છે. તેના સામાન્ય પાંચ પ્રકાર કહ્યા છે. તેમાં મદ-નીશેષ ઉત્પન્ન કરે એવા માદક પદાર્થા નું સેવન કરવુ તે મદ નામના (Intoxication) પ્રમાદ કહેવાય છે. સ્પર્શનાર્દિક પાંચ ઈન્દ્રિયાના વિવિધ વિષયેામાં રક્ત-આસક્ત થઇ જવું. સાનુકુળ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શીમાં મુંઝાઇ જવુ, ધૃતાનું કવ્યભાન ભૂલી જવું તે વિષય નામના અંતે (Sesal Appetite) પ્રમાદ લેખાય છે. એમાંના એક એક ઇંદ્રિયના વિષયમાં મુંઝાઇ જવાથી પતગીયા, ભમરા, માછલા, હાથી, અને હરણીયા માપડા પ્રાણાંત દુ:ખ પામે છે, તેા પછી પાંચ ઇન્દ્રિયેાના વિષયામાં ફસી પડેલા-આસક્ત અનેલા આપડા જવાના કેવા બેહાલ થાય તે સુજ્ઞજનોએ વિચારવા લાયક વાત છે. પતંગીયાદિકના દ્રવ્યપ્રાણુના ફાય થાય છે, ત્યારે જે વ્રતધારી સાધુ કે શ્રાવક ઉક્ત વિષયામાં આસક્ત થઈ જાય છે તે પોતાના વ્રત નિયમાદિ રૂપ ભાવ પ્રાણના પણ ક્ષય કરી નાખે છે. ગમે તેટલેા સ્વા ભાગ આપીને પણ સુજ્ઞ ના જે ભાવપ્રાણુની રક્ષા અને પુષ્ટિ કરે છે તે ભાવપ્રાણના ક્ષણિક -તુચ્છ વિષય સુખની ખાતર ક્ષય કરી નાંખનારા કેવા આત્મદ્રોહી( આત્મહત્યારા) અને ધ ઢહીપણાના ઉપનામને પામે છે ? તે સમજીને સત્ય વાસ્તવિક સુખના અીજનાએ તેવાં તુચ્છ વિષય સુખની ખાતર પોતાનાં પવિત્ર વ્રત નિયમના ભંગ કરવા ન જોઇએ. વિષયાસક્તિથી અત્ર પણ પ્રગટપણે વિવિધ રાગાદિકના ભાગ થઇ પડવું પડે છે, પરંતુ તે તા ભવાન્તરમાં થનારાં અનંત દુઃખની કેવળ વાનકીરૂપજ છે; બાકી એથી બહુગુણાં દુ:ખ હવે પછીના ભવામાં ભેગવવાં પડે છે, તે ભાગવ્યા વગર તેને છુટકા થતા નથી. ક્રોધાદિક કષાયને વશ થઇ આત્ત રોદ્ર ધ્યાન ધરવું, મહા માડા મલીન અધ્યવસાયથી અન્ય જનતુ અહિત ચિન્તવવુ અને અહિત કરવા પ્રવર્તવુ તે ત્રીજે કષાય નામના (Anger-pride etc ) પ્રમાદ લેખાય છે. કઇપણ ઉદ્યમ કરવા શક્ત છતાં કેવળ આળસુ—એદી જેવા થઇ સુસ્તપણે એસી યા સૂઇ રહેવુ તે નિદ્રા નામના ચોથા પ્રમાદ (Idleness) ગણાય છે, અને સત્ કથા કરવાને બદલે નકામી વાતા, કુથલીએ કે જેથી સ્વહિત કે પરિહંત લગારે નહીં થતાં ઉલટુ પારાવાર અહિત થવા પામે એવી વિકથાએજ કરવામાં પોતાનો અમૂલ્ય વખત વીતાવવા તેને વિકથા (False Gossips) નામના પાંચમે પ્રમાદ કહેવામાં આવે છે, આ પાંચે પ્રકારના પ્રમાદ જીવને For Private And Personal Use Only એ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' જૈનધમ પ્રકાશ સંસારમાં રઝળાવે છે. તેથી જેમ બને તેમ ચીવટ રાખીને ઉક્ત પ્રમાદાચરણથી છળગા રહેવું જોઇએ. જેમ કાંટાવડે કાંટા દૂર કરી–કાઢી શકાય છે તેમ જે પરંતુ સગવડે શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પ્રત્યે પ્રેમ જગાડી ચેગ્ય ક્રિયા અનુષ્ઠાન કરવામાં આવે તે તેથી ખેાટી અહુતા અને મમતા એકી થઇ અનુક્રમે તે નિર્સગ થવા પામે છે એમ સમજીને દુષ્ટ રાગાદિક વિકારને દૂર કરી નાંખવા માટે ખરા જીગરથી શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પ્રત્યે વિશુદ્ધ પ્રેમ જોડવા એઇએ અને યથાશક્તિ તેમની પવિત્ર આજ્ઞાને અનુસરીનેજ ચાલવા પ્રયત્ન સેવવા જોઇએ. શુદ્ધ ભક્તિ અને પવિત્ર આજ્ઞાનું પાલન એ અને ખરેખર કલ્યાણ સાધવાના અમેધ ઉપાય છે. શરીરાદિક જડ વસ્તુ ઉપર મમતાને લઈ એમાં શિથિળતા ધવા પામે છે તેથી અતિચારાદિ દૂષણ લાગે છે, પણ જે કેવળ વિષય કષાયાદિક પ્રમાદને વશ થઇ જઇ નિજક વ્યૂ કની તદ્દન ઉપેક્ષા કરાય છે તેા અનાચાર દોષથી આત્મા અત્યંત મલીનતા પામે છે, તેથીજ વધારે સાવધ રહેવાની જરૂર ૫૪ છે. કૃતિશમ્ ૩ ક. વિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir सदूबोध वचनमाळा. ( સાધક સંસદ દામેાદરદાસ શાહ.) ( એદ જૈનસ્કુલના હેડમાસ્તર. ) સત પુરૂષોનાં આહિતાથે કહેલાં નીચેનાં વાકય દરેક વ્યકિતએ અવશ્ય મનન કરવા યાગ્ય છે. ૧. મધુર વચન સત્યતાપૂર્વક ખેલવું. ૨. સાચને આંચ લાગતી નથી. 3. સત્યવક્તા સદા સુખી જાણવા. ન્તત મહેનત વિના યશ નહિ મળે. 4. 4. મોટામાં મોટુ તિ મામાપની સેવા છે. ૬. સ્વભાષા, પેશાક, અને સ્વધર્મ તજવા નહિ. ઉપકાર, ઉધાર અને અપકાર જમે રહે છે. ૬. ૮. ડાહ્યા દુશ્મન ભલે પણ ભાળેા સજ્જન ખરાબ. લાખ ખાતે પણ શાખ ખાશે નહિ. to. અન્ન, ધન, અને આબરૂ જીવની પેઠે જાળવવાં. ૧. એકદર શેડની ચાકરી કરવી નહિ. ૧૨.વિદ્યા ભણવી હાય તેા વિદ્યાર્થીએ શરીર, વાણી, બુદ્ધિ, ઇન્દ્રિય અને મનને નિયમમાં રાખી હાથ તેડી ગુરૂનું મુખ જોતાં ઉભા રહેવુ, તેમજ નાના For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સબોધ વચનમાળા. w૯ પ્રકારની ઈચ્છા, ક્રોધ, લોભ, સ્વાદ, શૃંગાર, નારંગ, આલસ્ય તથા અતિનિંદ્રા એ આઠનો ત્યાગ કરવો. ૧૩. સ્ત્રી, રત્ન, વિદ્યા, ધર્મ, પવિત્રતા, સુંદર વચન તથા અનેક પ્રકારની કળા એટલાં વાનાં સર્વ પાસેથી ગ્રહણ કરવાં. ૧૪. સત્યવચન અરૂદીનતા, પરસ્ત્રી માત સમાન; ઇનકું વૈકુંઠ ના મીલે, તુલસીદાસ જમાન. ૧૫. મનુષ્યની શ્રેષ્ઠ દોલત ભલી સ્ત્રી અને તન્દુરસ્તી છે. ૧૬. જહાં દયા તહાં ધર્મ છે, જહાં લોભ તહાં પાપ; જહાં ક્રોધ તહાં કાળ હે, જહાં ક્ષમા તહાં આપ. ૧૭. વિદ્વાન ઘરને ઘર નથી કહેતા પણ ગૃહીણીને ઘર કહે છે. ઘર સુંદર હોવા છતાં પણ સુજ્ઞ સ્ત્રી વિનાનું હોય છે તો તે અરણ્ય સરખું થઈ પડે છે. ૧૮. એક ભલી મા સે શિક્ષકની બરાબર છે. ૧૯. જે કેળવણીથી મન મારતાં શિખાય તેજ કેળવણ. ૨૦. ફામાથી ક્રોધનો પરાજય કરે, સજ્જનતાથી દુર્જનતાને પરાજય કરે, દાનથી કૃપણતાને પરાજ્ય કરે, અને સત્યથી અસત્યને પરાજ્ય કરો. ૨૧. ગમે તેમ દુટો, બુરી જાળ નાંખે; ભલા રામ રાખે, તહીં કોણ ચાખે. ૨૨. માતા તથા પિતાને સાક્ષાત્ દેવતા માની સદાય સર્વ પ્રકારના પ્રયત્નોથી બાળકોએ તેમની સેવા કરવી. ૨૩. દયા ક્ષમા ઉપકાર ને, સમતા સો ન કય; જે જન તે ધારણ કરે, અવિચળ સુખી તે હોય. ૨૪. આનંદ, વિનોદી સ્વભાવ અને મનની શાંતિ એ તંદુરસ્તીનાં પ્રબળ સાધનો છે. રપ. ગરજીને અક્કલ નહિ, અથીને નહિ દોષ, નિર્લજને લજજ નહિ, લોભીને સંતોષ. ૨૬. અસંતોષ એ દુનિયાનાં મોટામાં મોટું દુ:ખનું કારણ છે. ર૭. અતિથિ આવે આંગણે, ઘટતું દેવું માન; યથાશક્તિ સત્કારવું, એ છે ઉમદા જ્ઞાન. ૨૮. વિદ્યા–એ તરૂણ અવસ્થામાં પિોષણ, વૃદ્ધાવસ્થામાં મોજ, સંપત્તિમાં શણ ગાર તથા વિપત્તિમાં દિલાસ છે. ૨૯. દેશની ઉન્નતિ કરવી હોય તો તે માટેનો રસ્તો સ્ત્રીકેળવણી જ છે. છેક રાની કેળવણીથી એક જણ કેળવાય છે, પણ પુત્રીઓની કેળવાથી તેનું ભવિષ્યનું કુટુંબ કેળવાય છે, For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધ પ્રકા. ૩૦. ની ચડતી પડતી નથી તેને સારા નરસા અનુભવ થતો નથી. 3. ઉદ્યમી જનને અવનિમાં, સર્વ વસ્તુ છે સહાય અડાસ બગાડે છદ્ધિને, એમાં નહિ નવાઈ. શ્રાવકભાઈઓએ પાળવા યોગ્ય जैनधर्मनी केटलीक शास्त्रोक्त प्रवृत्तिओ ગ્રને तेनी साथे तंदुरस्तीनो गाढ संबंध. ૧. “પ્રાત:કાળે નવકારશી કી અર્થાતુ બે ઘડી સૂર્ય ચઢયા પછી ભેજન કરવું.’ આ નિયમથી જઠરાગ્નિ તેજ થયા પછી તેના પર અજનું વજન પડે છે, તેની મંદતાના સમયમાં વજન પડતું નથી. ૨. સૂર્યાસ્ત થયા પછી ભજન ન કરવું, અથાત્ સૂર્યાસ્ત થયા અગાઉજ જમી લેવું.’ આ નિયમથી રાત્રિએ જ્યારે અગ્નિ મંદ પડે છે અને નાડીઓ સંકુચિત થાય છે તે વખતે તેના પર વજન પડતું નથી. તેમજ રાત્રિને વખતે દીપકને પ્રકાશ છતાં ન દેખી શકાય તેવા અને દીપકના પ્રકાશને લઈને ઝં૫લાઇને પડતા એવા અનેક સૂકમ જંતુઓ ખોરાકમાં આવતા બંધ થાય છે, જેથી તંદુરસ્તી બગડતી નથી. આ સિવાય બીજા પણ ઘણા લાભે છે. ૩. “ઘી, તેલ, દુધ, દહીં વિગેરે પ્રવાહી પદાર્થનાં ભાજને ઉઘાડા મૂકવે નહીં અને ઉઘાડા રહેલા હોય તો બનતા સુધી તે ચીજે ભજનના ઉપયોગમાં લેવી નહીં.’ આ નિયમથી એવા પ્રવાહી પદાર્થોમાં પડીને તદ્રુ૫ થઈ ગયેલ જંતુઓ અથવા તેમાં પડેલી અન્ય શરીરને હાનિકારક વસ્તુઓ ઉપભોગમાં લેવાતી નથી અને તેથી તંદુરસ્તી બગડતી નથી. ૪. “શુંક, બડઓ વિગેરે જેમ તેમ જ્યાં ત્યાં નાખવું નહીં અને જ્યાં નાખવું ત્યાં તેના પર રક્ષા કે ધૂળ ઢાંકી દેવી.’ આ નિયમથી વ્યાધિવાળા શરીરના થુંક કે બડખાથી તેમાંના જંતુઓ વિસ્તરતા નથી અને અન્યને હાનિ કરતા નથી. પ. “સામટા મનુષ્ય જ્યાં પશાબ કરતા હોય ત્યાં કેઈના પેશાબ ઉપર પિશાબ કરે નહીં, પણ તદન કોરી, છુટી ને તડકો આવે તેવી જમીન પર પેશાબ કરે.” આ નિયમથી મૂત્રજન્ય વ્યાધિઓ જે પરસ્પરને લાગુ પડી શકે છે તેને અવધ થાય છે. દ ‘ જેમ બને તેમ દૂર અને સૂકી જગ્યાએ જ્યાં લોકોનો અવરજવર For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મની કેટલીક શાક્ત પ્રવૃત્તિઓ ન હોય ત્યાં દિશાએ જવું. આ નિયમથી વસ્તીની અંદર દુર્ગધી ફેલાતી નથી. અને બીજે પણ તજન્ય રોગાદિ ઉપદ્રવ થતો નથી. છે “દિશાએ ગયેલા અથવા બીજી રીતે અપવિત્ર થયેલા વા તરતજ બદલી નાખવા, તેવાં વન્ને હિત પુસ્તક વાંચવું નહીં, એટલું જ નહીં પણ તેને સ્પર્શ પણ કરવા નહીં.” આ નિયમથી અશુચિને પુછે કે વ્યાધિકારક જંતુઓ વસ્ત્રમાં ભરાઈ રહેલા હોય તેની માઠી અસર શરીરને થઈ શકતી નથી. ૮. “સાધુએ તો નિરંતર અને શ્રાવકે બનતા સુધી ઉકાળેલું પાણી પીવું.” આ નિયમથી જળની અંદર રહેલી અનેક પ્રકારની માઠી અસર શરીરને હાનિ કરતી નથી, દેશપ્રદેશનું પાણી નુકશાન કરતું નથી લાગતું નથી) અને તંદુરસ્તીમાં સુધારો થાય છે. ૯. “જમવાને ઠેકાણે, પાણી રાખવાને ઠેકાણે, અનાજ રાખવાને–દળવાને– ખાંડવાને ઠેકાણે ઇત્યાદિ સ્થાનકે ચંદુઆ જરૂર બાંધવા.” આ નિયમથી તે તે સ્થાન ઉપરના ભાગમાંથી અથવા છાપરામાંથી રજ કચરો અને ઝીણું જીવજતુઓ તેમજ ઝેરી જીવજંતુની ગરલ વિગેરે ખાવાના પદાર્થોમાં પડતાં નથી. અને શારીરિક તંદુરસ્તીને તેમજ પ્રાણને હાનિકારક કારણને અંટકાવ થાય છે. ' ૧૦ ‘અભક્ષ્ય-નહીં ભક્ષણ કરવા લાયક પદાથે–ફળફળાદિને ત્યાગ કરો. તેમાં મુખ્યતાએ વડના, પીપરના, અને ઉંબરા વિગેરેના ફળો ખાવાજ નહીં.” આનાથી આવી. વસ્તુઓની અંદર જે અનેક ઝીણા ઉડતા જતુઓ ભેરેલા હોય છે, તેવા જંતુઓ રાકમાં આવવાથી તંદુરસ્તી બગડે છે, એ ડાકટરી તેમજ દેશી વૈદ્યકીય બંનેને સિદ્ધાંત છે, તેવા જંતુઓનો ભય નાશ પામે છે. ૧૧. “માંસ ભક્ષણ કદાપિ કરવું નહીં.” એની અંદર નિરંતર અનેક જીવનું ઉપજવું વધું થયા કરે છે. એમ શાસ્ત્રકારો કહે છે. તે સાથે એ પદાર્થ કુરતાથી વાસિત છે. તેની ઉત્પત્તિ કરતાવરેજ થાય છે, ખાનારની વૃત્તિ કર--નિર્દય રહે છે અને એવી વૃત્તિ રૂધિરને તપાવનાર તેમજ તંદુરસ્તીને બગાડનાર છે. ૧૨, “મદિરાપાન કદાપિ કરવું નહીં.’ મદિરાપાન કરવાથી મનુષ્ય ઉન્મત્ત બની જાય છે, કૃત્યાકૃત્ય ભૂલી જાય છે, ન કરવાનું કાર્ય કરી બેસે છે. એવા અનેક દષ્ટાંતો મોજુદ છે. વળી દારૂ તંદુરસ્તીને નાશ કરે છે એ પણ સિદ્ધ થયેલ છે. ૧૩. મધ, માખણ ખાવાં નહીં.' એ પણ અનેક ત્રસ જીવવાળાં હોય છે. માત્ર એ છે બહુ સૂક્ષ્મ હોવાથી આપણે તેને દેખી શકતા નથી, અને કઈ પણ પદાર્થ જીવ વ્યાપ્ત હોય તે ખાવાથી તંદુરસ્તીને નુકશાનજ કરે છે એ સિદ્ધ હકીક્ત છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. રાત્રિ વ્યતીત થયેલ રાંધેલા પદારી , શાક, દાળ, શેરે, રી, તાપશી ઇત્યાદિ બીજે દિવસે ખાવાં નહીં. આ તમામ પદાર્થોમાં એક - સંતાન હુવાટ શરૂ થાય છે અને તે ખાવાથી તંરરતી બગડે છે એ ચાકસ છે. તેથી એ નિયમ શરીર સંબધે ખાસ ઉપગી છે. ૧પ. “બે રાત્રિ વ્યતિત થયેલું દહીં ખાવું નહીં.” એની અંદર પણ છેત્પત્તિ થઈ જાય છે અને તે અમુક પ્રગવડે જોઈ પણ શકાય છે, તેથી તે પદાર્થ તંદુરસ્તીને હાનિ કરનાર છે. કોઈ પણ પદાર્થ તા ખાવા તે જ શરીરને હિતકારક છે એ વાત ચોકસ છે. ૧૬. “ કહી ગયેલાં-અગડેલાં-ગધાઈ ગયેલાં ફળફળાદિ ખાવાં નહિ.” આ નિયમ શરીર સુખાકારી માટે ખાસ ઉપગી છે. કારણ કે પિતાના અસલ રસથી ગ્રુત થયેલ (ચલિત રસ ) કઈ પણ પદાર્થ શરીરને અનુકૂળ નથી, પણ પ્રતિકળ છે. ફળફળાદિનું કે અન્ય પદાર્થોનું કહી જવું તે એની અંદર ત્રાસ જેની ઉત્પત્તિનું સૂચક છે અને ત્રસ જીવ સંયુક્ત પદાર્થ શરીરને હાનિકારક છે. ૧૭. “બાળ અથાણું ખાવું નહીં.” આવાં અથાણમાં પુષ્કળ ત્રસ જીવે પડે છે–ગંધ બદલાઇ જાય છે-દુર્ગધ આવે છે, છતાં જીલ્લાના રસીયા મનુષ્યો તેનો સ્વાદ છેડતા નથી. પરંતુ તે શરીરને પણ નુકશાન કરે છે. એવાં અથાણાં બે બે વરસના રાખી મૂકવામાં આવે છે, તેની અંદર પ્રત્યક્ષ રીતે હાડાતા ચાલતા જેવો નજરે દેખાય છે. તેથી શારીરિક તંદુરસ્તી છક માટે " તું ત્યાજ છે. ૧૮. “કાચા એટલે ઉષ્ણ કર્યા વિનાના દુધ, દહીં ને છાશની સાથે મગ, ૨, અડદ, તુર, વાલ, વટાણા, મેથી વિગેરે બે દાળ થાય તેવા ( દ્વિદળ ) "દા મેળવીને ખાવાં નહીં.” આ વસ્તુનો મેળાપ એપાદક છે એ તો કાત હકીકત છે, પરંતુ શરીરના હિત માટે પણ એ પદાર્થ મેળવીને ખાવા લાભકારક નથી. પાચનક્રિયાને બાધ કરનાર છે, દુધ દહીં કે છાશ ઉણ કલાં હોય છે તો તે મેળવાથી શરીરને નુકશાન કરતી નથી. ૧૯. ‘વંગણ-રીંગણા ખાવા નહીં.” આ પદાર્થ ખાવાને પ્રચાર જૈન રિવાય અન્ય કોમમાં ઘણા વિસ્તરી ગયેલો છે, પરંતુ એ પદાર્થ કામેત્પાદક છે. અને જેટલા પદાર્થો કાપાદક હોય છે તેટલા રૂધિરને બગાડનારા હોય વંડાણ બુદ્ધિને જડ કરનાર છે અને બીજી રીતે પણ એ પદાર્થ નુકશાન ૨૦. અલા, ગાંજો, તમાકુ વિગેરે કોઈ પણ વસ્તુનું વ્યસન કરવું નહીં.” • રિટી શરીરેન રતન લાભકારક છે. મનમાત્ર શારીરને નુકશાન કરે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મની કેટલીક શાસ્ત્રોકત પ્રવૃત્તિઓ. છે. મનને પરાધીન બનાવે છે, મોહને ઉત્પન્ન કરે છે, પ્રમાણમાં વધી જાય છે તે પ્રાણહાનિ પણ કરે છે. લાભ કઈ જતો નથી. વળી તેવી ઝેરી ચીજોને સંગ્રહ પણ હાનિકારક છે. ૨૧. કાચી માટી–ભૂતડા વિગેરે ખાવાં નહીં.” આ પદાર્થો શરીરને બજ નુકશાન કરે છે, પેટને કલાવી દેય છે અનેક જાતિના રોગ ઉત્પન્ન કરે છે, પીળા પચકેલ બનાવી દેય છે, તંદુરસ્તીને નાશ કરે છે, તથા અગ્નિને બુઆવી નાખે છે તેથી તે ત્યાજ્ય જ છે. ૨૨. ‘બરફ કે કરી ખાવા નહીં. આ પદાર્થ શરીરમાંના બળની હાનિ કરે છે અને શરદી ઉત્પન્ન કરે છે, અગ્નિ મંદ કરે છે તેથી તે અપેક્ષાએ પણ તે ત્યાજ્ય છે. ૨૩. “બહુ બીજવાળાં ફળ ખાવા નહીં.” જે ફળાદિમાં સંખ્યાબંધ માત્ર બીજજ લોરેલા હોય છે તેવા પદાર્થ શરીરને હાનિ કરે છે. તેનાથી કેટલાક રોગ ઉત્પન્ન થાય છે તેથી તેવા પદાર્થો ન ખાવાનો નિયમ હિતકર છે. ૨૪. “તુચ્છ ફળ કે જેની અંદર ખાવું થોડું અને ફેંકી દેવું વધારે પડે તે ખાવાં નહીં.’ આ નિયમ શરીરને પણ હિતકર એટલા માટે છે કે એવા પદાર્થો વધારે ખાનારના શરીરમાં અમુક અમુક પ્રકારની રોગોત્પત્તિ થાય છે. આર્થિક દૃષ્ટિએ પણ એવા પદાર્થો ત્યાજ્ય છે. ૨૫. “અજાણ્ય ફળ કે કોઈપણ અજાણી વસ્તુ ખાવી નહીં.” આ નિયમથી અનેક લાભ થાય છે. કેટલીક વખત તેથી પ્રાણ પણ બચી જાય છે. નામ વિગેરે નહીં જાણ્યા છતાં એવાં ફળ વિગેરે ખાનારનાં પ્રાણ ગયાના દૃષ્ટાંતો માજુદ છે. વળી કેટલાક પદાથે વ્યાધિ ઉત્પન્ન કરનારા હોય છે તે પણ અજાથતાં ખવાઈ જાય છે, તેથી જે પદાર્થ બીજાને જાણીતું હોય, જેના ગુણ દોષ જાણવામાં આવેલા હાય, અને જે ખાનપાનમાં વપરાતું હોય તે પદાર્થ જ ખાવો, પણ રૂપ રસ કે ગંધથી મેહ પામીને અજાણ્ય પદાર્થ ખાવા નહીં. ૨૬. મીઠાઈ-પકવાન ચોમાસામાં ૧પ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ ને શિયાળામાં ૩૦ દિવસ પછી ખાવું નહીં.’ આ નિયમ શરીર માટે ખાસ હિત કરે છે. કારણ કે ત્યાર પછી તેની અંદરનો રસ અવશ્ય બદલાઈ જાય છે, બંધ ફરે છે, કુગી વળે છે, ઉત્પત્તિ થાય છે, તેથી તેવી મીઠાઈ ખાવાથી અવશ્ય તંદુરસ્તી બગડે છે. ૨૭. “આર્દ્ર નક્ષત્ર બેઠા પછી કેરી ખાવી નહીં.’ આ નિયમ ક્યાં ચત્ર માસથી કેરી આવે છે તેને અનુસરતો છે. જ્યાં શ્રાવણ માસમાં જ કેરી આવે છે તેને માટે નથી. આપણા દેશમાં ( કાઠીઆવાડ-ગુજરાતમાં ) તેની નું , ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ એ ચાર માસ છે. તેને માટે આદ્રા નક્ષત્ર પછી ન ખાવાને નિયા જરૂર છે. આ દેશમાં આદ્રા નક્ષત્રમાં ઘણી વખત For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાશ. --- • -- ...... વરસાદ પણ થઈ જાય છે. હવા તો અવશ્ય બદલાય છે અને તેથી પાકેલી કેરીની - દર જ વાપત્તિ થાય છે એ સાંભળેલી નહીં પણ નજરે જોયેલી અને દેખાતી હકીકત છે. ઉત્પત્તિ પદાર્થ કહા વિના થતી નથી. અને કહેલો પદાર્થ શારીરને હાનિ કરે છે તે ચેકસ છે. તેથી એ નિયમ ગ્રહણ કરવા યોગ્ય છે. ૨૮. “ ફાગુન માસ પછી પત્રશાક ખાવું નહીં દરેક જાતની ભાજીઓમાં તેમજ પાંદડાંઓમાં ત્યાર પછી ત્રસ ઇવાની ઉત્પત્તિ નજરે પડે છે, અને એવા જીવાત્પત્તિવાળા પદાર્થો શરીરને નુકશાન કરે છે. પરંતુ ખાવાના રસવાળા મનુ મૂળા વિગેરેના પાંદડાંઓ બીજ જેવોએ કોરી ખાધેલા હોય છે છતાં તેને ખાધા સિવાય રહી શકતા નથી. ૨૯. “ સૂકા મે--ખજુર, ખારેક, ઘરાખ, અલુ, કાજુ, પસ્તા, બદામના માંજ, ચારોળી, સૂકાં અંજીર વિગેરેમાંથી કેટલાક પદાર્થ ફાગણ શુદિ ૧૫ પછી ને કેટલાક અશાડ શુદિ ૧૫ પછી ખાવાં નહીં.’ આ નિયમ શરીરને માટે પણ હિતકર છે, કારણકે એમાં ને એની ઉપર પુગી વળેલી, ગંધ ફરેલી, ત્રસ જીવ ઉપલાં વારંવાર નજરે પડે છે, છતાં ઇચ્છના રસને લીધે કેટલાક મનુષ્ય તેને છેડી શકતા નથી, પરંતુ તે તંદુરબીને પણ હાનિ કરે છે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૩૦. “અનંતકાય-કંદમૂળ વિગેરે ભક્ષણ કરવું નહીં.” એની અંદર છેપત્તિ અતિ વિશેષ કહેવામાં આવે છે એ હકીકત તો શાસ્ત્રોકત છે. પરંતુ તે ખાવાથી શારીરિક પણ બીજી હાનિ હોવાનો સંભવ છે. આવા પદાથાના ભક્ષણથી કાલ્પત્તિ વિશેષ થાય છે, અને તેનાથી શરીરને બહુ હાનિ થાય છે, માટે તેવા પદાર્થો ત્યાગ કરવા ચોગ્ય છે. ૩૧. * દર પંદર દિવસે એક ઉપવાસ કરવો ( પાક્ષિક તપ.)” આ નિયમ ખાસ તદુરસ્તીને સુધારનાર છે. પંદર દિવસે ઉપવાસ કરનારના શરીરમાંથી રોગના તો નાશ પામે છે અને શારીરિક પ્રવૃતિ સુંદર થાય છે. ૩. “દર ચાર મહિને બે ઉપવાસ ( ચામાસી તપ.) અને દર વર્ષને અંતે ત્રણ ઉપવાસ ( સંવરી તપ. ) કરવા.’ આ નિયમ પણ ઉપર પ્રમાણે જ શરીરને લાભકારક છે. તેવા તપવડે શરીરમાં ભેગો થયેલે હાનિકારક કચરો અને પાણી વિગેરેના દેપ નાશ પામે છે, તંદુરસ્તી સુધરે છે અને નિરોગીપણું ટકી રહે છે. કક. દર છ છ મહિને નવ દિવસ સુધી દરરોજ નિરસ આહાર લેવા. એટલે કે દુધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાર વિગેરે પદાર્થો ખાવાં નહીં. એક વખતજ જમવું, ઉણ જળ પીવું.’ આ નિયમ શરીરને બહુજ લાભકારક છે. દુષ્ટ જવા દુરંત વ્યાધિ પણ આ પ્રમાણેની પ્રવૃત્તિથી નાશ પામે છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનધર્મની કેટલીક શાળા પ્રવૃત્તિઓ ----~-- શરીર સ્થિતિ સુધરે છે. હાનિકારક રસને નવ દિવસ સુધી પોષણ ન મળવાથી તે નાશ પામે છે. અને મનોનિગ્રહ થવા સાથે શરીર તથા હરિ ઉપર તેનાથી કાબુ મેળવી શકાય છે. ૩૪. મળમાં, મૂત્રમાં, લેમમાં, રૂધિરમાં, શુકમાં ઇત્યાદિ શરીરજન્ય તમામ અશુચિમાં શરીરથી છુટા પડ્યા પછી બે દાડીની અંદર અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે અને તે અશુચિઓ જે વ્યાધિવાળા માણસની હોય છે તો તેની અંદર તેની વ્યાધિને ઉત્પન્ન કરનારા જંતુઓ પણ હોય છે કે જે વૃદ્ધિ પામવાથી – ફેલાવાથી બીજા અનેક નિપ અને નિરોગી શરીરને તે તે વ્યાધિના ભેગા કરી દે છે. એટલા માટે એવી અશુચિ રક્ષા તથા ધુળિવડે ઢાંકી દેવી અથવા તાત્કાળિક તેનો નાશ કરવો કે જેથી તે બીજાને ઉપદ્રવ કરે નહીં.” આ નિયમ જેનોને માટે ખાસ કહેલ છે. કારણ કે તેઓ સૂક્ષ્મ જંતુઓનો પણ ઉત્પત્તિ વિનાશ ન થાય એ ધરણના સ્વીકાર કરનારા છે. આ નિયમથી સ્વપરના શરીરને લાલ થાય છે અને અનેક પ્રકારની હાનિ અટકે છે. ૩૫. “જમવા માટે બે અથવા તેથી વધારે સ્ત્રી કે પુરૂષેએ એકડા ન બેસવું, એકબીજાના એડાં પાત્રમાં એક બીજાએ ન જમવું, પાણી પીધેલું પાત્ર કપડાવડે લુંછવા સિવાય ન મૂકવું, અન્યના એઠાં કરેલાં પાત્રવડે બીજાએ પાણી ન પીવું, પાણી પીધેલું જળપાત્ર સામટા પાણીવાળા કામમાં ન બળવું, જમતાં એઠું ન મૂકવું. એઠાં હાથ કેઈપણ પદાર્થમાં ન નાખવા, એડી અથવા પિતાના ભાણુમાં પીરસાયેલી–ખાવા માંડેલી વસ્તુ અન્યને દાણામાં ન નાખવી.” ઈત્યાદિ એડજૂઠને લગતા તમામ નિયમો ખાસ શારીરિક લાભના હેતુભૂત છે, પરસ્પરના વ્યાધિની અસરને દૂર કરનારા છે, આર્થિક વિચારણાએ પણ લાભ કરનારા છે અને જીવહિંસાના પાપથી દૂર રાખનારા છે. - ૩૬. “એવી સ્વચ્છતાથી જમવું કે થાળીની અંદર કંઇપણ મિશ્રિત વસ્તુ એકત્ર થઈ અપ્રિય દેખાવ ન આપે. એવી રીતે સ્વચ્છતાથી જમ્યા પછી તે સ્વચ્છ થાળી સ્વચ્છ જળવડે જોઈને તે પાણી પી જવું.” જેથી પોતાની ગરમી (વિદ્યુત) પિતાને પાછી મળે અને તેમાં કદી હાનિકારક તત્ત્વ હોય તો તેનો ચેપ બીજને ન લાગે-બીજાને હાનિ ન થાય. ૩૭. “વો સ્વચ્છ રાખવાં, સ્વચ્છ પહેરવાં, મલીન ન પહેરવાં. ” આ નિયમ મલીન વસ્ત્રથી થતી શારીરિક હાનિને દૂર કરનાર છે, પિઝીશનમાં વધારે કરનાર છે અને વસ્ત્રની સ્થિતિને પણ વધારનાર છે. ૩૮. “દિશાએ જવાના કાર્યમાં તેમજ તેવા બીજા અપવિત્ર કાર્યમાં વાપરવાના વચ્ચે ખાસ જુદાં રાખવાં,’ આ નિયમ તેવા અશુચિના પરમાણુઓ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈનધર્મ પ્રકાશન કારીને હિને ન કરે તેટલા માટે ખાસ ઉપયોગી છે. જો કે તેથી મીત પણ લાભ છે પણ તે અત્ર પ્રસ્તુત નથી. હાલના કહેવાતા સુધરેલા એની જેમ પવિત્ર પવિત્ર રાવ કાર્યમાં એક વસ્તુ રાખવાં તે કાીરને તેમજ મનને પણ હાનિકારક છે. મનની નિર્મળતા થવામાં પણ નિર્મળ વસ્ત્રાદિ કારણભૂત છે. ૩૯. પ્રાય: માનપણે જવું આ નિયમ પણ અન્ય વાતચિતમાં દવાથી થતી અગ્રતાને લીધે જમવામાં બરાબર ધ્યાન ન રહેવાથી ખાવાનું હાનિને દૂર કરનાર છે, તે નિયમિતપણું ન જળવાને લીધે થતી શારીરિક સાથે તેની અંદર બીન્ત પણ લાભા સમાયલા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦. • પ્રથમનું ખાધેલું પચે નહીં ત્યાં સુધી ફરીને ન જમવુ.” આ નિયન ખાસ અને અને અજીર્ણથી ઉત્પન્ન થતા વ્યાધિને દૂર કરનાર હાવાથી તંદુરસ્તી ચાહનારને પૂર્ણ ઉપયોગી છે. ૪૧. · જે પદાર્થ પોતાના શરીરને અનુકૂળ હાય તેજ ખાવા. અનનુકૂળ પાચા રસગૃદ્ધિથી ન ખાવા.' આ નિયમ પણ શરીરને ખાસ હિતકારક છે. દાણા માણસો અમુક પદાર્થ પાતાના શરીરને હિતકારક નથી એમ જાણ્યા છતાં અને પૂર્વે તેના કુટુ વિપાકનો અનુભવ કરેલા હોય છે છતાં રસેન્દ્રિયને વશ ઇને ખાય છે, પછી તેનાં માઠાં પરિણામ ભોગવે છે; તેથી તેમ ન થવા માટે આ નિયમ ગ્રહણ કરવા ચેાગ્ય છે. ૪૨. · પરસ્ત્રીના શ્રાવકે સર્વથા ત્યાગ કરવા, સ્વશ્રી સેવનમાં પણ પ્રમાણ કરવું, તિથિ પાર્દિકે તેને પણ ત્યાગ કરવા અને દિવસે શ્રી સેવન અપચા વવું. ” આ નિયમથી શરીરને અત્યંત લાલ છે, કારણકે એના શરીરની સાથે બીજા ધા નિયમો કરતાં વધારે ગાઢ સમધ છે. શરીરની અંદરની સ ધાતુઓમાં વીર્ય એ સર્વાંથી ઉચ્ચ અને ખાસ ઉપયોગી ધાતુ છે તેના નિરર્થ ક અથવા પ્રમાણ ઉપરાંત વ્યય કરવા એ ન પૂરી પાડી શકાય એવી હાનિ છે. તેના નિવારણ માટે આ નિયમની ખાસ આવશ્યક્તા છે. કામ વિકારમાં વધારે લુબ્ધ થયેલા મનુષ્યો શરીરને પાયમાલ કરે છે, યાદિ વ્યાધિના ભાગ ઈ પડે છે અને શરીરની કાંતિ, સ્ફુર્તિ અને બુદ્ધિને પણ ખાઈ નાખે છે, એના વિશેષ સેવનથી કિદે પણ તૃપ્તિ કે શાંતિ થતી નથી, જેમ જેમ વિશેષ વિષય સેવન કરવામાં આવે તેમ તેમ વિકાર વૃદ્ધિ પામતા જાય છે, તેથી તેમાં પરિમિત થવાની હુ જરૂર છે. અને અમુક વયે તે સ્વીના પણ કાવિલાસને અંગે સધા ગ કરવાની જરૂર છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે વીર્યની ઉત્પત્તિ અતિ અલ્પ ગાય છે ત્યારે એક વખતના પણ સેવનથી વ્યય ઘણા થાય છે એ ખાસ ધ્યાનમાં વાતું છે, અને હાલના સમયમાં આપણા દેશના હવાપાણી પ્રમાણે ૧૧ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મની કેટલીક શાસ્ત્રોક્ત પ્રવૃત્તિઓ. વર્ષ પછીની અવસ્થા તે વૃદ્ધાવસ્થા ગણાય છે. દિવસનું કામ સેવન શરીરને અત્યંત હાનિકારક છે, તેથી તે શરીર સુખાકારી માટે પણ વજ્યજ છે અને પરસ્ત્રીસેવન તો અનેક પ્રકારે હાનિકારક છે તેથી તે તો સર્વથા વજ્યજ છે. આ અને બીજા પણ કેટલાક ખાસ પાળવા ગ્ય નિયમે કહેલા છે તે સર્વનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યે નથી. તે નિયમોથી શરીરને જે જે લાભ છે અને તે નિયમ ન પાળવાથી જે જે નુકશાન છે તેનું પૂરતું સ્પષ્ટીકરણ તો ડાટરી ચા દેશી વૈદકમાં તેમજ વસ્તુના પૃથક્કરણાદિકમાં જે કુશળ હોય તેજ કરી શકે તેમ છે. તેવા અભ્યાસની આવા વિષયને માટે ખાસ આવશ્યકતા છે. તેજ એના પર પૂરતું અજવાળું પાડી શકે તેમ છે. હાલના વિજ્ઞાનીઓ અને તંદુરસ્તીની વૃદ્ધિના સંબંધમાં વિચાર કરનારાઓ જ્યારે અનેક પ્રકારનાં જંતુઓ જે કે શરીરને હાનિકર્તા છે તેને વિનાશ કરવા માટે તેને શોધી કાઢવામાં પ્રયત્નવાનું છે અને તેના વિનાશના અનેક સાધનો જે છે ત્યારે જૈન શાસ્ત્રકારોએ એની ઉત્પત્તિજ ન થાય એ માર્ગ સ્વીકાર્યો છે અને પાણી પહેલાં પાળ બાંધવાની જેવા નિયમે કરેલા છે. જેઓ પ્રમાદને અથવા ઇંદ્રીઓને વશ થઈને તે તે નિયમ પાળતા નથી તેઓ શારીરિક હાનિ પ્રાપ્ત કરે છે અને પછી જંતુવિનાશના પ્રયત્નમાં પડે છે. આ માર્ગ જેનીઓને માટે સ્વીકરણીય નથી. ઉપર જે જે નિયમો લખવામાં આવ્યા છે તે દરેક શ્રાવક ભાઈઓએ પાળવાના છે. તેની અંદર હેતુ માત્ર શારીરિક લાભને લગતાજ લખેલા છે, પરંતુ તેટલાં ઉપરથી તેજ હેતુ એ નિયમ પાળવાના છે એમ સમજવાનું નથી. તે નિયમો પાળવાથી પરમાત્માની આજ્ઞાનું આરાધન થાય છે, જીવદયા અનેક સસ્થાવરાદિ છવાની પળે છે, આત્માની મલિનતા થતી નથી અને રસેંદ્રિયની આસક્તિ ઓછી થાય છે ઇત્યાદિ બીજા પણ અનેક લાભ છે. આ બધા નિયમ શ્રાદ્ધવિધિ વિગેરે શ્રાવકના આચારને સૂચવનારા ગ્રંથાદિને આધારે લખેલા છે, સ્વત: નીપજાવી કાઢેલા નથી. માત્ર લેખની ઢબ શારીરિક લાભને સૂચવવા માટે તે રૂપમાં વાપરેલી છે. આ સિવાય પણ બીજા ઘણા નિયમો શ્રાવક ભાઈઓએ પાળવાના છે તે પ્રસંગોપાત પ્રદર્શિત કરશે. હાલ તરતમાં આટલા નિયમ પાળવા તરફ પણ જે વલણ થશે અને પાળવામાં આવશે તો તેટલાથી પણ ઘણે લાભ પ્રાપ્ત થશે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ કાડા. ડતા વર પ. ( અનુસંધાન પૃષ્ઠ ૨૯૩ શ્રી. ) ધાર્મિક હિંસા કેવી રીતે અટકાવવી તેનું છે મનન કયાં પછી અહિં ના ચોથા પેટા વિભાગ આત્મિક હિંસા માટે હવે હું થોડું બોલીશ. આ સિાહ અહ વિચારીને નિવૃત્ત થવા જેવું છે. જેવી રીતે શરીરની અપેક્ષાએ પહેલું સુખ તે જાતે નર્યા ” એ કહેવત પ્રમાણે પ્રથમ શરીરનું આરોગ્ય તે મારું સુખ ગણવામાં આવે છે તેમ આત્માની અપેક્ષાએ પણ આત્મિક હિંસાને ટાવી તેજ ખરૂં સુખ– આનંદ છે. અને બધા અહિંસાના ભેદમાં આ ભેદ છે. ઢ ગાવે છે. તે ના થલી – દાળમાં આકિત વધારવી કારવી તે આત્મિક હિંસા છે. આ પુદગળ વિનાશી છે. તેમાં આસકિત રાખવીતેને પિષવાનો વિચાર કયાં કરવો, તેના વિકાસમાં નિમગ્ન રહેવું, આત્માને ભૂલી જેવો તે આ હિંસાના પરિણામરૂપે છે. “મારૂં તે સારૂં” તેવો મમત્વ કરનારા માત્મહત્યારા છે. અહંતા અને મમતાજ માણસને ડુબાડે છે. “હું જગતને માટે છું –ારો દેહ જગન્ના ભલા માટે અર્પણ કરવાને છે.” તેવી ભાવના રાખનારાનું કલ્યાણ થાય છે, અને પોપકારને માટે આત્મભોગ દેનારાઓ માત્મઅહિંસા પાળી શકે છે, પણ મારું તે સારું અને સાચું” તેવી ભાવનાથી રવાપરાયણ રહેનારા–સ્વાર્થમાં રચ્યા પચ્યા રહેનારા પિંડોષકે સંસારની અસારતા ભૂલી જઈ–તેમાં લુબ્ધ થઈ જઈ આ શરીર ધરવાનું પ્રજન પરોપકાર છે તે ભૂલી જાય છે અને તે જ ખરા આત્મહિંસકે છે. આત્મ હિં રાક અજ્ઞાનાવસ્થામાં જ રહે છે. આત્મિક પરિણતિ સુધરે નહિ–સારી થાય નહિ ત્યાં સુધી સત્ય સાન કેઈને પણ પ્રાપ્ત થયું છે તેમ કહી શકાય નહિ. વળી આ અહિંસા પ્રથમ છે. આત્મિક અહિંસા પાછળનારેજ સર્વ દયા પાળી શકે છે અને જાણી શકે છે. દેહ અને વાણીથી આત્મ જુદોજ છે, ત્યારે છે અને દેહને પોષવામાં અને તેને લાલન પાલન કરવામાં તે આત્મિક ભાવ ભૂલી જવાય છે. વળી ઘણી વખત ખાવાના સમયે પણ આત્મિક ભાન ભૂલી જવાય છે. બવું તે શારીર ટકાવા માટે, આમિક પરિણતિ સુધરે અને માથે પડેલી ફરજો અદા કરી શકાય તે માટે છે. ખાવા માટે શરીર નથી, પણ શરીર માટે ખાવાનું છે. રણ જેટલા અબી જરૂર હોય તે કરતાં એક ગ્રારા પણ વધારે છે તે જાણીને નુકશાનકર્તા છે; છતાં જનને સમયે આ સર્વે ભૂલી જવાય છે અને સારી રસોઈ થઈ હોય-સારા પદાર્થો આરોગવાનાં હોય ત્યારે ભોજન છે. કે આ ડરીર હોય તેવું વર્તન કરવામાં આવે છે, અને બહુ વધારા For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંયા પમા લમ ક પડતું ખાવામાં આવે છે. આનાથી શરીર બગડે ... છે, અને આત્મપરિતિમાં પણ સુધારા થતા નથી. ખાવામાં અંતશય ગૃદ્ધિ તે આત્મહિઁસાજ છે; વળી કામ-ક્રોધ-લેાભ વિગેરે દુર્ગુણાને વશ વર્તવું તે પણ આત્મહિંસા છે. આ વૃત્તિએ આત્મભાવનાને રોકે છે, અને મન-શરીર-આત્મા સર્વને પરવશ કરે છે. તે દુર્ગુણાના ક્દમાં ફસાવાથી મનુષ્ય સ્વત્વ ભૂલી જાય છે, અને આત્મિક જ્ઞાન દૂર થઇ તે અજ્ઞાનતાથી ઘેરાય છે, માટે આવા આત્મહિસક દર્ગુણ્ણાથી જેમ અને તેમ દૂર રહેવું તેજ શ્રેયસ્કર અને હિતાવહુ છે. વિચારા માણુસના મગજ અને આત્મા ઉપર બહુ અસર કરે છે. વિચારથી થયેલી અરર અસાતી નુસ્કેલ પડે છે. આપણે આપણા ઘરમાં ઘરે બેસવા દેતા નથી કંઇને રક્ત સિવાય ઘરમાં આવવાની છુટ આપતા નથી, વગર ર કાઇ આવે તે તેને ગુન્હેગાર ઠરાવીએ છીએ, તેને માટે અટકાયતના પાર્ટી મારીએ છીએ; પણ આપણા મગજરૂપ મંદિરમાં ગમે તેવા હલકા કે નકામા વિચાર પેસી જાય છે, ઘુસી જાય છે તેની દરકાર પણ કરતા નથી, તેને રાકતા પણ નથી અને જાણ્યે-અજાણ્યે તે વિચાર કેવી રીતે પ્રવેશે છે તેને વિચાર પણ કરતા નથી. આવા વિચારો મગજમાં પ્રવેશી હુ હાનિ કરે છે, ખેાટા વર્તન ત આત્માને પ્રેરે છે. માટે આવા વિચારે મગજમાં ઘુસી ન જાય તે માટે બહુ સ ંધ રહેવાની જરૂર છે. નીચ વિચારો મગજમાં પ્રવેશી એવી નિષ્ટ અસર નીપાવી દે છે કે પછીથી તે ભુંસવી મુશ્કેલ પડે છે. જેવી રીતે ચાર-લૂટારાએ વગર રાએ ઘરમાં પ્રવેશી સર્વ માલ મિલકત ઉઠાવી લઇ જાય છે, તેવીજ રીતે આવા છુટ્ટ-હલકા-અધમ વિચારારૂપી લૂટારા મગજરૂપી મહા મુલ્યવાન ઘરમાં પ્રવેશી ઢાખલ થઇ જઈ આત્માની અનેક વિભૂતિએ ચારી જાય છે, અને આત્માને તેવી વિભૂતિએ રહિત કરી મુકે છે. આવા વિચારાના પ્રવેશ પણ આત્મિક હિંસાને ઉત્તેજન આપનાર હોવાથી મગજમાંથી તેવા વિચારે સૂરજ રહે તેવા પ્રયત્ન કરવાની દરેક સજ્જનની જ છે. આવા વિચારા તથા કામ ક્રોધાદિકને વશ થતા આત્મા દરેક સાંજરે પ્રતિક્રમણ કરવાની જરૂર છે. શાસ્ત્રકારોએ દૈનિક વર્ણવેલ આ ક્રિય! અહુ ઉપયેાગની છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ. એટલે કે જે કાંઇ અનુચિત કાર્ય આખા દિવસમાં થયાં હાય-હલકા વચના એલાયાં હાય, હલકા વિચારો સેવ્યાં હૈાય, દુર્ગુણાને વશ થઈ હલકું વર્તન કર્યું હાય.તેને વિચાર કરવા અને ફરીથી તેવી રીતની પ્રવૃત્તિ ન કરવી-પ્રવૃત્તિ કરતાં પાછા હવું તે. આત્મ નિરીક્ષણની ટેવ આ બાબતમાં બહુજ ઉપયોગી છે. સારૂ અગર નરવું કે કાંઈ કાર્ય આખા દિવસમાં કર્યું... હાય તેના વિચાર કરી For Private And Personal Use Only અટકે તે માટે કર્તવ્ય તરીકે Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ સારાં, પરોપકારી, આત્મપરિણતિ સુધરે તેવાં કાર્યો માટે આનંદ માની : પુન: તેવા કાર્યો કરવાને મનમાં નિર્ણય કરે અને તેથી વિપરીત કોઈનું બા-કાઇ હેરાન થાય તેવા કૃત્ય કર્યા હોય કે વિરાર સેવ્યાં હોય તે માટે પાપ કરી પુન: હવે પછીના દિવસોમાં તેવાં અધમ કૃત્ય ન કરવાને તેવા વિચાર ન કરવાનો નિર્ણય કરે. આવી ટેવ બહુ ઉપયોગી અને આત્મપરિ. તિ સાધારનારી છે, અને આજ હું પ્રતિકમણ છે. પ્રતિદિન આ પ્રમાણે વર્તનાર આમિક હિંસાથી દૂર જાય છે, અને હમેશાં પરોપકાર પરાયણ રહી અનેક રાભ વિચારો સેવી પિતાનું અને અન્યનું શ્રેય કરવામાં સાધનામૃત થાય છે. આત્મા અને દેહ જુદો છે. આ આત્મા તો આ શરીર છોડી વળી નવું શરીર ધારણ કરશે. આ સંસારચક તેવી રીતે ચાલ્યા જ કરે છે. પિંડ પિષ વાથી કોઈ વિશેષ લાભ મળતો નથી, કારણ કે આ દેહ ઉપર જે કાંઈ મમત્વભાવ ધારીએ તે નકામો છે, જેને ગમે તેટલું પા–પાળ-સંતો પણ અંતે તે વિનાશી છે, અને એક વખત તેને છોડીને ચાલ્યા જવું છે. તેમાં જરા પણ સંશય નથી. દેહને પોષવા કરતાં આત્મપરિણતિને પાપનાર રે માર્ગે પ્રવર્તે છે તેમ કહી શકાય, કારણકે આત્મા તો અવિનાશી છે, અને સર્વદા રહેવાનો છે. તેની પરિણતિ-ભાવના સુધરવાથી તે ખરૂં સુખ જોગવી શકશે. આ પ્રમાણે દેહ, અને આત્માને ભિજ માનનાર - ખરી રીતે તે જુદાંજ છે તેમ તત્વથી સમજનાર હિંસાના કોઈ પણ કાર્યમાં કરી પ્રવર્તશે નહિ. આ સર્વ હિંસાના જુદા જુદા પ્રકારોમાં આ પ્રકાર મુખ્ય સ્થાને છે. દેહ અને આત્માને ભિન્ન માન અને પિતાને જે પસંદ ન હોય તે અન્ય માટે કદી આચરવું નહિ. આ બે બાબતને બરાબર અમલમાં મુકનાર કદી કોઈ પણ દિવા કોઈ પણ જાતની હિંસા આચરી શકશે નહિ. અહીં દર્શાવાયેલા હિંસાના આ સર્વ ભેદો આ સિદ્ધાંતના અજ્ઞાનપણથી જ અમલમાં આવે છે. “જો પોતાની તરફ તેવું વર્તન ચલાવવામાં આવે તો પિતાને કેવું દુ:ખ થાય તેનો વિચાર કરી પિતાને જે પસંદ ન હોય તેવું વર્તન અન્ય કોઈ તરફ કદી ચલાવવું નહિ” તે નિશ્ચય કરવામાં આવે અને આ સમજણ દુનિયાના બધા ભાગમાં જેમ બને તેમ વધારે ફેલાય તે પછી હિંસાનાં ઘણાં કૃત્યે અટકી જશે-તેને નારાજ થઈ જશે. આ દેડના કલ્યાણ માટે-તનું શ્રેય થાય તે માટે આપણે કેટલાં બધાં દુ:ખ સહન કરીએ છીએ? કેવી કેવી જાતના પાપવ્યાપારમાં પ્રવૃત્તિ કરીએ છીએ? તે પછી આત્મકલ્યાણ માટે પણ કેટલુંક દુ:ખ તો વેઠવું પડે –ા આપવા પડે. જ્યારે હું પાનું કહે ત્યારે જ મરી ઉસ્થતા મળે છે. આત્મહિંસા ટાળવાના આ બધા ઉપાય છે. આ પ્રમાણે વર્તનાર પ્રાણી અહિંસા ટાળી અહિંસા પર ધમ ને ઉચ્ચ સિદ્ધાંત સહુ કરી શકે છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંસા પરમો ધર્મ. સામાન્ય હિંસા, સામાજિક હિંસા, ધાર્મિક હિંસા · તથા આત્મિક હિંસા કાને કહેવી? અને કવી રીતે તે નિવારી શકાય ? તેનું સામાન્ય સ્વરૂપ મે તમારી પાસે તુ કર્યું છે. હવે આ હિંસા આચરવાના ત્રણ હથિયાર છે, અને તે ધિ યારની શુદ્ધિ કરવાથી તેનાથી થતી હિંસા અટકી શકે છે. આ થિયાર તે શરીર, વાણી અને મન એ ત્રણ છે. આ ત્રણ જ્યારે શુદ્ધ માગે પ્રવતે-સીધે રસ્તે ચાલે ત્યારે હિંસા થતી અટકે છે. આ ત્રણેની શુદ્ધિ કેવી રીતે થાય ? તે ટુકામાં હું કહીશ. શરીરશુદ્ધિને માટે વડીલને માન, સરખા પ્રત્યે પ્રેમ, નાના પ્રત્યે દયા તે ખાસ જરૂરન! છે. વળી બ્રહ્મચર્યનું પાલન તે પણ શરીરશુદ્ધિ અર્થે અહુ જરૂરતુ છે. તપસ્યા આદરવી, તપસ્યા કરવી તે પણ બહુ અગત્યનું છે. તપસ્યા કરવી એટલે રજોગુણ અને તમેગુણની હાનિ થાય-તે ઓછા થાય અને સાત્ત્વિક ગુણની વૃદ્ધિ થાય તેવી જાતની પ્રવૃત્તિ કરવી તેનું નામ તપસ્યામાં આ બાબત હુ વિચારવા જેવી છે, અને શરીરશુદ્ધિને માટે સાત્ત્વિકગુણ પાષક તપસ્યાજ આદરવા લાયક છે. તપસ્યા કેવી રીતે કરવી તે ખબતમાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે:-~~ તપસ્યા છૅ. श्रद्धया परया तप्तं तपस्तु विविधं नरैः | अफलाकाङ्क्षिभिर्युक्तः सात्विकं परिचक्षते ॥ १ ॥ “ મન, શરીર અને વાણી તે ત્રણેની શુદ્ધિ થાય તેવી રીતે સ ંપૂર્ણ શ્રદ્ધાવડે અને ફાની આકાંક્ષા વગર જે તપસ્યા કરવામાં આવે છે તે સાત્ત્વિક તપ કહેવાય છે. "" सत्कारमानपूजार्थ, तपो दम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं, राजसं चलमध्रुवम् ॥ २ ॥ “ જે તપસ્યા સત્કાર, માન, પૂજા વિગેરેના નિમિત્તથી દ‚યુક્ત કરવામાં આવે છે તેને સ્થિર નહિ તેવી-લિત એવી રાજસ તપસ્યા કહેવામાં આવે છે. मृढ ग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः । परस्योत्सादनार्थं वा, तत्तामसमुदाहृतम् || ३ || “ મૃત્યુ વિચારથી ( કાંઇપણ સમજણુ વગર ) શરીરને પીડા થાય તેવી રીતે અને પારકાને પીડા ઉપજે તેવા હેતુથી જે તપસ્યા કરવામાં આવે છે તે તામસતપ કહેવાય છે, ” આમાં તામસ અને રાજસ તપસ્યા વને, મન-વાણી-શરીર વિગેરે શુદ્ધ થાય તેવી રીતે, દ્રઢ શ્રદ્ધાપૂર્વક, કાંઈ પણ ફળની આશા વગર, જે પરોપકારનાંભલમનસાઈનાં કાર્યો કરવાં-તેનાં કાર્યોમાંજ આખા દિવસ તત્પર રહેવું તે સાત્ત્વિક For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાર - કહેવાય છે. અને તેનું જ આચરણ જેમ બને તેમ વધારે કરવું. શરીર શુદ્ધિ છે : પથા બહુ જરૂરની છે. વળી પ્રમાદને વશ થવું નહિ. આળસમાં 3. પાના પરવા નહિ. ખરું રામાયિક કરતાં શીખવું. આમ કહેતાં સમાનતા. ' ના તેના જ ગાય કહેતાં લાભ-વૃદ્ધિ જે આચરણાથી થાય તેનું નામ સામાએડ કહેવાય છે. લુચ્ચાઈ - છેતરપીંડી છોડી દઈ આખા દિવસની કાર્યપદ્ધતિમાં - ળતા જ સ્થાન આપી તદનુસાર વર્તન કરવું તેજ શરીરશુદ્ધિ માટે જરૂરનું છે. આવા વર્તનથી શરીરથી હિંસા થતી અટકે છે. વળી રા પ્રત્યે પ્રેમથી:: વળી વર્તવું, વડીલો તરફ પૂજ્યવૃત્તિ અને રામાનવના તથા નાનાઓ પ્રત્યે દથિી જેવું, ઉદ્ધતાઈને દૂર મૂકવી, સર્વત્ર પોતાનું વતન પ્રેમભાવ"રી યુત કરવું, આવા આવા ઉચ પ્રકારના સાત્વિક ગુણ પાવક વર્તનથી દારીરરૂપી હથિયારની શુદ્ધિ થશે, અને તે હથિયારથી હિંસા થતી અટકશે. વળી શરીર શુદ્ધિ માટે ખાસ કરીને અર્થશુદ્ધિની બહુ જરૂર છે. અર્થશુદ્ધિ " . આ બધી શુદ્ધિ નકામી છે. આહાર તે આડકાર ” તે વાત ખાસ ૪. માં રાખવાની છે. નીતિથી--પ્રમાણિકપણાથી–ખરી મહેનતથી --ખેરા પરસેવાને જે સા ઉધમથીજ પેદા કરવામાં આવ્યો હોય તે ખરી શુદ્ધિવાળો પસે છે. તેવી મહેનત કરીને અ૫ પ્રાપ્ત કરનાર ભલે ધનિકની કેટીમાં ન ગણાય, પણ તે જે સાધી અા બાય છે તે શુદ્ધ હોવાથી અનીતિને માગે તે ગમન કરતો નથી. - તેથી, અપમાણિકપણાથી, છેતરપીંડીથી, માયાકપટ કરોને, ધોળે દિવસે ભાર - માં છે પિતાની દુકાને આવતા ભોળા માણસે ઉપર લુંટ ચલાવીને જે ધન - જીન કરવામાં આવે છે તે અનીતિને પક્ષે કહેવાય છે, અને આવા વિત્તોપાર્જ ખરી રીર શુદ્ધિ સચવાઈ શકતી નથી, અને અહિંસા ખરા સ્વરૂપમાં આવા રાથી પાળી શકાતી નથી. અપ્રમાણિકપણે ઉપાર્જન કરેલી ફમી ગમે તેટલી છે તે પાર સ્થળ ખર્ચ તેના કરતાં પ્રમાણિકપણે ઉપાલી લમી બહુ ઓછા ખર્ચ તે પણ તેનું ફળ અનીતિવાળી લમીના વ્યય કરતાં ઘણું વધારે પ્રાપ્ત ૭ છે. આ બાબતમાં ગુરૂનાનકનું એક દષ્ટાંત બહુ ધ્યાન ખેંચનાર છે. એક ગામમાં ગુરૂનાનક ફરતા ફરતા ગયા, તે દિવસે એક ગૃહસ્થ તરફથી આવા-સાધુ-સંતોને જમાડવામાં આવતા હતા. ફક્ત ઉપદેશ આપવાના " . "ી ગુરૂનાનક પણ ત્યાં જાવા નિમિતે ગયા. ગુરૂનાનક તે ગામમાં એક ગરીબ કે તે દર ઉતર્યા હતા. આ સાધુ વિગરે જમવા બેઠા. ભજનમાં અરમાના . . બનાવવામાં આવ્યા હતા, તે સહન કરવામાં આવ્યા, બીજી પણ તૈયાર કકી કઇ પીરસી દેવામાં આવી રીતે જમવાનું શરૂ કર્યું, એટલે તે જમા' ': માં ફરવા -3. ગુરૂ : 'લાને તાં તેને ગમતા For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંસા પામે ધર્મ. ૩૨૩ દીઠા નહિ. તે ફક્ત એમના એમ તે વસ્તુને હાથ અડાડયા વગર બેઠા હતા, તેથી કદાચ આ સાધુ એ નહીં દેખાતા હોય તેમ ધારી તે ગૃહશે તેમને કહ્યું, “ મહારાજ, જ. બધું પીરસાઈ ગયું છે, અને સર્વ સાધુઓ જમવા મંડી ગયા છે, તેનો અવાજ પણ શું તમારે કાને નથી આવતે, માટે જલદી શરૂ કરો.” તોપણ ગુરૂનાનકે જમવાનો આદર કર્યો નહિ, ત્યારે તેણે કહ્યું કે “ તમારા નશીબમાંજ ફાટવા લાગે છે, લાડવા તમારા નસીબમાં શેના હાય ?” ગુરૂનાનકે તરતજ પ્રત્યુત્તર આપશે - “બેટા, ખરા પરસેવાથી પેદા કરેલ લમીથી બનાવ વામાં આવેલ રોટલાજ ઉપયોગી અને શરીરને આરોગ્યદાયી છે. છેતરપીંડી-દેગા ફટકાથી ઉપાર્જન કરેલ લફમીથી બનાવવામાં આવેલ લાડવા કોઈપણ કામના નથી, તે તો શરીરને હાનિ કરે છે, અને સાત્વિક ગુણોનો નાશ કરે છે.” ગૃહસ્થ પૂછયું કે “ગા લકમી અનીતિથી ઉપાર્જન કરેલી કેમ કહો છે ?” ત્યારે તે વાતની સાબીતી કરવા ગુરૂનાનકે તે જ્યાં ઉતયાં હતા તે સુતારને ઘેરથી રોટલો મંગાવ્યું. એક હાથમાં તે રોટલા અને બીજા હાથમાં લાડવો રાખીને તેના ઉપર જોરથી મુઠી દાળતાંજ રેટલાવાળી મુડીમાંથી દુધની અને લાડવાવાળી મુઠીમાંથી લોહીની ધાર થઈ. સર્વ જોનારાઓ તો આ અપૂર્વ વૃત્તાંત દેખી આશ્ચર્ય ચકીત થઈ ગયાં. આવી રીતે જેમાંથી લેહી વસે તેવા કઢારા વિગેરેથી, છેતરપીંડીથી, વિશ્વાસુને છેતરવાથી, જૂઠું બોલવાથી જે ધન સંચય કર્યો હોય તેના ઉપયોગથી શરીર શુદ્ધિ સાચવી શકાતી નથી. શરીરથી થતી હિંસા અટકાવવા માટે-તે હિંસાના કાર્યમાં હથિયારરૂપ ન બને તે માટે અથ શુદ્ધિની પહેલી જરૂર છે. આ પ્રમાણે શરીર શુદ્ધિ અર્થો કેવા કેવા નિયમો સાચવવાના છે તે તપાસ્યા પછી વચનશુદ્ધિ કેવી રીતે કરવી તે માટે વિચાર કરીશું. તે માટે શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે – अनुदूगकरं वाक्यं, सत्यं प्रियं हितं च यत् । स्वाध्यायाभ्यसनं चैव, कामयं तप उच्यते ।। વચન શુદ્ધિને અર્થે કોઈને પણ ઉગ કરનાર ન હોય તેવું, પ્રિય, અને હિત કરનારૂં તથા સત્ય હોય તેવું વચન બોલવું અને સ્વાધ્યાય તથા અભ્યાસ કરે, તે વાણીને તપ કહેવાય છે. કોઈને પણ ઉઠેગ ઉપજાવે તેવું પણ સત્ય વચવ બેલિવું નહિ. વળી સત્ય વચન બોલતાં કોઈને નુકશાન થાય, કોઈનું અહિત થાય તેવું બોલવું નહિ, અને સત્ય વાકય બેલવાં. બોલતી વખતે આ ત્રણ બાબત બહુ સાચવવાની છે. વચન બહાર નીકળ્યા પછી પાછું પસી શકતું નથી, તેથી વચનોચ્ચારમાં બહુ પરિમિત-નિયમિત થવાનું ધ્યાનમાં રાખવાનું For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ, છે. અમે પણ તરવારનું કામ કરી શકે છે. જીભથી કરેલા કડવા-ઉગ કરના કાકા ચારથી ઘણુ મનુષ્યનાં મન એકાય છે, તથા ઘણી વખત જીવન ૫ કામાં આવી પડે તેવા પ્રસંગ બની જાય છે. માટે સત્ય બોલવું જ ! બોલવું નહિ, તેવું બોલવામાં પણ પ્રિય-સર્વને વહાલું લાગે તેવું –આન દાવે તેવું અને હિતકર- જેને માટે બોલાતું હોય તેનું હિત કરનારું હોય તે તા. વળી અવકાશનો વખત નકામી કુથી કરવામાં, પારકી પંચાત કરવામાં પેટા કંફા માસ્વામાં, ગપાટા મારવામાં, કે પ્રમાદ સેવવામાં ન ગુમાવતાં ધ શુઓના અને અન્ય વિદ્વાનોના લખેલા ગ્રં પુસ્તકો વાંચવામાં તેનો અભ્યાઃ કરવાનાં, તેનું મનન, નિદિધ્યાન કરવામાં, તે પુસ્તક ઉપર ચર્ચા કરવામાં ગાળવે આ પ્રમાણે સત્ય-પ્રિય હિતકર વચન બોલનાર અને સ્વાધ્યાય-અભ્યાસમાં કાઇ પસાર કરનાર વચન શક્તિ, બરોબર પાળી શકે છે. નિ:શુદ્ધિ માટે મનને આડું અવળું લટકવા ન દેવું. તેને એકાગ્ર રાખવું બાસ જરૂરનું છે. મનની એકાગ્રતા રાખનાર–મનને સ્થિર રાખનારજ ખરો મુનિ છે. મનની સ્થિરતા રાખવી બહુ મુશ્કેલ છે. ઘણા કાળથી મનને ભટકવાની ટેવ પડી ગઈ હોય છે. કોઈ પણ બાબતમાં શાંત ચિત્તે વિચાર કરવા બેસે અને મનની સ્થિતિ તપાસ તે તે આડું અવળું કાંઈ ભટકતુંજ હશે–અનેક તરંગ તેનાં ઉપજતા હશે- અનેક વિચારો ફેરવાયા કરતા હશે. એકજ ધારેલ ધારણ ઉપર મનને સ્થિર કરવા માટે તેવા અભ્યાસની જરૂર છે, અને બરાબર લક્ષરાખવાથી તે બની શકે છે. અને પ્રવે મનુવા TI, કાર વંધલ – આ રિદ્ધાંત મનની બાબતમાં ખબર ઉપગી છે. એકાગ્ર-સ્થિર રહીને મન જે પહતના–લોકહિતના-વિદેશ સેવાના વિચારમાં મગ્ન રહે તેમાં લીન થાય તે આત્મવિકાસ કરી શકાય છે, અને મોક્ષનાં દ્વાર ખુલે છે અને તેજ મન જે પરને હેરાન કરવામાં, દુ:ખ દેવામાં, અનિષ્ટ ચિંતવવામાં પ્રવર્તે તો તે બંધપાપનાં બંધનું કારણ થવાથી નર્કનાં દ્વાર તરફ દોરી જાય છે. માટે જ મનને સ્થિર રાખી તેને કહિતના કાર્યમાંજ વાપરવાથી મન: શુદ્ધિ સાચવી શકાય છેપ્રાપ્ત કરી શકાય છે. આ પ્રમાણે અહિંસાના હથિયારરૂપ શરીર, વાણી અને મનની શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે આપણે જોયું. આ પ્રમાણે, નાના મોટા કોઈ પણ પ્રાણનો વધ કર્યા વગર તથા તેને ત્રા ઉપજે તેવું વર્તન કર્યા વગર, હિંસાના વ્યાપારમાં પ્રવર્તતા મનુષ્યના બાળકને કેળવણી મળે તથા તેની હિંસક વૃત્તિ દરે ધાય તે પ્રમાણે આપણા જે વ્યય કરી સામાન્ય હિંસાને ટાળવી, પોતાનાં પુત્ર પુત્રીને બાળ લળી જેવા નહિ, તેમાં પ્રેમ વધે-તેમનું જીવન અને નિર્વહે તેવી રીતે For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અહિંસા પરમો ધમ. ૩ર સાંસારિક પ્રવૃત્તિ કરવી, કન્યાવિક્રય કરવા નહિ, વૃદ્ધ લગ્ન કરવાં નહિ, પાતાની અર્ધાંગનાને યોગ્ય પ્રકારની છુટ આપી સંસારમાં તેની કિમત હલકી ગણવામાં આવે છે તેમ ન ગણતાં વધારે કિંમતી ગણવી તથા નોકર ચાકરને ચેાગ્ય પગાર આપી તેનું પ્રમાણિકપણુ સચવાવવું તથા કઢાશ વિશ્વાસઘાત છેતરપીંડીથી ખેડુત તથા ગ્રાહકાને દુભાવવા નહિ, આ પ્રમાણે વી સામાજિકહિંસા તજવી. વળી વિશ્વવિદ્યાલયમાં અનુભવ લેવા ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણી - ધુએ છે તેવા ખ્યાલપૂર્વક બ્રાતૃભાવ ફેલાવવા અને આપણા ધર્મની નિ દાથી જેમ આપણું દિલ દુભાય તેમ અન્યનું તેના ધર્મ ઉપર આક્ષેપો કરવાથી દીલ દુભાયજ તેમ સમજી કોઈ પણ ધર્મની નિદ્યાથી દૂર રહેવું તેમ કરી ધાર્મિક હિંસા નિવારવી. તથા પરભાવ મણુતા દૂર કરી, સાચું પ્રતિક્રમણ કરી, આખા દિવસમાં કરેલ કાર્યના હિસાબ સાંજરે ગણી, અશુધ્ધ વર્તનથી દૂર રહી, આત્મ રમણુતા શીખી, આત્મિક હિંસા વધી; દેવગુરૂને નમન, વડીલને માન, સરખા પ્રત્યે પ્રેમ અને નાના પ્રત્યે દયા કરીને, કામદેધાદિને નિવારીને, બ્રહ્મચર્ય પાળીને અને ખાસ કરીને નીતિથી ધન પ્રાપ્ત કરવાવડે અર્થ શુદ્ધિ કરીને શરીરથી, પ્રિય હિતકર-સત્ય વચન બેાલી અભ્યાસમાં અવકાશના કાળ ગાળી વાણીથી, તથા આડા અવળા ભટકતા મન ઉપર કાબુ રાખી તેની એકાગ્રતા સાચવી લોકહિતન--પરિહતનાં કાર્ય માટે મનનો ઉપયોગ કરી મનથી, જે અધુએ અહિંસા આચશે તે “ અહિંસા પરમે ધર્મઃ ”ના મુખ્ય મનનીય-ઉત્કૃષ્ટ વિશાળ સિધ્ધાંત અનુભવમાં ખરેખર મૂકી શકશે અને તેના ફળરૂપે તે પરમ ઉત્કૃષ્ટ સ્થાન સત્વર પ્રાપ્ત કરી શકશે. તા. ૬-૬-૧૯૧૫ તથાસ્તુ. કાપડીયા નેમચંદુ ગીરધરલાલ COFE Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. આ એક વતંત્ર લેખ છે. તેમાં બતાવેલા હિંસાના પ્રકારે શાસ્ત્રક્ત નથી પણ બુદ્ધિપૂર્વક કલ્પેલા છે. બાકી સ્વદ્યા તે પદયા અને આત્મહિંસા ને પર સા એવી રીતના છે એ પ્રકારમાં આને! સમાસ થઈ જાય છે. અને તે પ્રકાર શાસ્ત્રસ્ત છે. છેવટે બતાવેલ આત્મિક હિંસાને પ્રકાર તે હિ ંસા છે અને તેનુ નિવારણુ તેજ દયા છે. જે સ્વદય! પળે છે તેજ પરદા પાળી શકે છે અને પહિંસાનું નિવારણ સ્વદયા માટેજ છે. જેણે પાતાના આત્માનું સર્વથા દ્રિત કર્યું તેણે આખા જગતનુ દ્રિત કર્યું. તે મનુષ્ય કાઇપણ જીવનું અહિત કરનાર ટ્રાયજ નહિં. ખરા અહિંસક તેનેજ ગણવા યેાગ્ય છે. આટલું આ લેખનું ખાસ ૨૯૫ છે: તંત્રી. ૨ શ્રી જૈનધર્મ પ્રધ્યેાધક સભાતી ભાષણુદ્રણમાં સુપ્રસિધ્ધ ઉપદેશક રા. રા. હ્યુજીદાસ કાળીદાસે આપેલ સૂખ ભાષણુને આધારે આ લેખ લખવામાં આવ્યે છે, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાશ. गुंजा सुवर्ण संवाद. એક વખતે મોટા કરીના હાથથી થતી પરીક્ષાથી મગરૂર થઈ માણિયે પાણપર પરીક્ષા કરાતા સુવર્ણન જોઈ ખેદપૂર્વક તેને આ પ્રમાણે કહ્યું: : TVTળશાઈ, પાળિયઃ હ હરતું ત્યાં અગ્નિના મધ્ય ભાગમાં કેમ ગળીજ ન ગયું? કે જેથી તારા ગુરાની પરીક્ષાનો નિર્ણય એક પાષાણના કટકા પર થવાને વખત આવ્યે.” આ પ્રકારની માણિક્યની બેદયુકત વાણી સાંભળીને સુવણે કહ્યું – “હે માણિક્ય ! ના કટકા પર મારા ગુણની પરીક્ષા થાય છે, તેથી મને કોઈ જાતને અફરસ નથી, કારણુંકે તે તે કાળને મહિમા છે. પણ હું દક્ષ ! હું જે પરિતાપથી પતિ થાઉં છું, તેનું કારણ તો નિરાળું છે.” આ પ્રમાણે સાંભળી માણિકયને વધારે જિજ્ઞાસા થવાથી તેણે સુવર્ણને તે કારણ પૂછ્યું, એટલે તેણે પિતાના તાપનું કારણ આ પ્રમાણે જણાવ્યું: " टंकच्छेदे न मे दुःख, न दाहे न च घर्षणे । પવિત્ર મહર્વિ , મુંગા સદ તર” in હે માણિજ્ય! ટાંકણાથી મારૂં છેદન થાય છે, તેથી મને ખેદ નથી, ગધગતા અગ્નિમાં મને હોમી દે છે, તેને પણ મને સંતાપ નથી અને પાષાના કટકા પર મારું ઘર્ષણ કરે છે, તેને પણ મને પરિતાપ નથી, પરંતુ મને તું દુ:ખ તો એ છે કે મને ચણેલી સાથે તોળે છે.” આ સાંભળી પાસે ડેડી ચોડી બોલી:— " रशी रूपे रुपडी, रत्ती माहरूं नाम । सोना सरिसी इं तुलं, मन मारे अभिमान" ||१|| “મારૂ રૂ૫ રાતું છે તેથી હું મારા દેખાઉં છું, વળી મારું નામ પણ નિ છે અને તેના જેવી કિંમતી ચીજની તુલના વખતે હું ત્રાજવામાં આવીને રાજમાન થાઉં છું, તેથી મારું મન હમેશાં મગરૂર રહે છે.” આવા કર્ણકટુક ચ સાંભળીને સુવણે વિચાર્યું કે:-“ આ ચાડીને ધિક્કાર છે ! એ વનમાં છે. ઉછરીને મોટી થઈ છે અને વેચાય તો એક ખાટી કેડી પણ તેની મળે જી. છતાં સુવર્ણકારોના હાર માન પામતી હોવાથી આ બિચારી આ ટેબ્લાપર ચડી બેઠી છે. અથવા તે હલકટ વસ્તુ પિતાનો ને - વિના રહેતી થી, ” કહ્યું છે કે For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દારિદ્રય પwા-સંવાદનમો તિરાચાયાં, મને ધૃતરના __ अतिसन्मानितो मूर्ख-स्तं गजं हंतुमिच्छति " ॥ १ ॥ ગધેડાને રહેવાને હસ્તિશાળા મળે, સારૂં ખાવાનું મળે, અને અતિ સન્માન પામે તો તે મુબ ઉલટો હાથીને પણ પાટુ મારવા તૈયાર થાય છે.” આ પ્રમાણે મનમાં વિચારમાળા ફેરવ્યા પછી સુવણે ચડીને ખુલી રીતે કહ્યું – “ મુંને ! જ મુધા ખાધા- ડ૪ માતા સદા निर्गम्यतेऽनले स्नात्वा, प्रमाणं ज्ञायते तदा" ॥१॥ “હું ચણોઠી ! મારી સાથે તું ત્રાજવામાં તળાતી હોવાથી શા માટે ગર્વથી આટલો બધો ગુંજારવ કરે છે? જે મારી જેમ અગ્નિમાં સ્નાન કરીને બહાર નીકળે તે મારા સરખી ( પ્રમાણ) ગણાય. કેમકે અગ્નિમાં સ્નાન કરીને બહાર આવ્યા સિવાય વસ્તુ પવિત્ર થતી નથી તે પ્રમાણુ ગણાતી નથી.” આ પ્રમાણે સાંભળીને ચણોઠી મનમાં લાવી જાગતા અગ્નિમાં પિડી, તેથી મુખે દગ્ધ થઈને શ્યામસુખી થઈ ગઈ. પછી સુવણે રોષ લાવીને પિતાને ચઠી સાથે તોલનારને આ પ્રમાણે કહ્યું કે–“હે ધીઠ ! હે દુષ્ટ ! હે પાપિષ્ટ ! દુષ્ટ મુખવાળાં ત્રાજવાં ! તને વધારે શું કહે ? આ ચણોઠી સાથે મને-સોનાને તળતાં તું પાતાળમાં કેમ પસી જતું નથી ?” ( આ સંવાદ અન્યકિત રૂપે છે તેથી તે અપેક્ષાએ વિચારમાં લે.) ૫ રૂક્તિ મયjનઃ સંવર: | તારા પા-સંવા. જગમાં બધા એવું જોવામાં આવે છે કે જ્યાં લહમીની લીલાલહેર. હોય છે, ત્યાં ડા દિવસ પછી દરિદ્રતાની ઝેરી હવા પ્રસરે છે અને જ્યાં દરિ નાનો અંધકાર પ્રસ હોય છે ત્યાં કેટલાક દિવસ પછી પધાના કલ્લોલ થતા જોવામાં આવે છે. એક ઠેકાણે કહ્યું છે કે:-“લક્ષ્મી માણસને પ્રથમ ઉચ્ચપદે રથાપીને પછી અદશ્ય થઈ જાય છે અને દરિદ્રતાના શિખર પર જ્યારે માણસ જાય છે ત્યારે ત્યાંથી તેને શને શને ઉતરવું પડે છે. અર્થાત્ તેને સંપત્તિનો સમાગમ થાય છે. વળી એમ પણ કહેવાય છે કે –“માણસને જેટલા પ્રમાણમાં સંપત્તિનો વારસે મળે છે તેટલા પ્રમાણમાં તેની સાથે અંતરપટમાં વિપત્તિનું વાળું પણ રહેલું જ હોય છે. કારણકે ચંદ્રમાને સંપૂર્ણ સંપત્તિ મળ્યા પછી એટલે સંપૂર્ણતા પ્રાપ્ત થયા પછી તે અતિશય ક્ષીણતાને પ્રાપ્ત થાય છે.” માટે ઉદય પછી દાસ્ત અને અસ્ત પછી યેને સામાન્ય કુદરતી ક્ષય જગતમાં For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નધર્મ પ્રકાશન ના કરીને પ્રપો ખાય છે. આ રાંધવામાં એક વખતે દારિદ્રય અને પાડાનાં વાદ થયે. તે આ સમાણે --- દારિદ્ર દખ્યપૂર્વક કમીને કહ્યું:- હે મા આપણે બંને વચ્ચે આટલી બધી અદેખાઈ શા માટે જોઈએ? કારણ કે મારામાં અનેક ગુણો સાક્ષાત્ જોવામાં આવે છે, નીચેના વાકપરથી બરાબર સમજી શકાશે. - " चौरेभ्यो न भयं न दंडपतनं त्रासो न पृथ्वीपतेनिशंक शयनं निशि प्रगमनं दुर्गेषु मार्गेषु च । दारिद्रं बहसौख्यकारि पुरुपा दुःखद्वयं स्यात्पर માયાવ: વંગના: પ્રાંતિ વિમુવી મુવતિ મિત્રાપ” શા હે જગન્નિવાસી પુરૂપ ! મારો જ્યાં નિવાસ હોય ત્યાં ચોર લોકોનો ભય મૂળથીજ જ રહે છે, રાજયનો અપરાધ થતાં દંડ થવાનો ભય પણ મટી જાય છે, રાજાથી ત્રાસ પામવાનો સંભવ રહેતો નથી, નિશ્ચિતપણે નિદ્રા આવે છે ગમે તેવા વિકટ માર્ગમાં અંધારી રાત્રે જવું હોય તો પણ નિર્ભય રીતે જઈ શકાય છે, માટે મારે આશ્રય કરવામાં આમ સાક્ષાત્ બહુ સુખ જોવામાં આવે છે, પણ માત્ર બે જ દુ:ખ વેઠવા પડે છે. તે એ કે આવેલાં સગાં સંબંધીઓ વિમુખ થઈને પાછા ચાલ્યા જાય છે અને મિત્ર પલટાઈ જાય છે. અર્થાત્ છેડી દે છે.” હે કમળ ! આટલા બધા ગુણ હોવાથી એ દોષ તેમાં ક્યાં દેખાય તેમ છે? તારામાં છ ગુણો છે તે પણ દેષ જેવાજ છે અને બીજ પણ આ પ્રમાણે તારામાં દો સદાય જાગતા જોવામાં આવે છે – " निम्नं गच्छति निम्नगेव नितरां निदेव विष्भते-- चैतन्यं मदिरेव पुष्यति मदं धृस्येव दत्तधताम् । चापल्यं चपलेव चुंबति बज्वालेव तृष्णां नय त्युल्लासं कुलटांगनेव कमला स्वैरं परिभ्राम्यति" ॥१॥ “હે કમલા ! તારો સ્વભાવ નદીની જેમ નીચે નીચે જવાનો છે, નિદ્રાની જેમ જ્ઞાનને નિરંતર આચ્છાદિત કે નારો છે, અદિરાની જેમ મદનું પોષણ કરનારો છે દુમાડાની શ્રેણીની જેમ અંધતા આપનાર છે, વળી વીજળીની જેમ તારામાં ચપધાતા ચમકી રહે છે, દાવાનળની જેમ તું તૃષ્ણાને અધિક અધિક વધારે છે અને કુલટા કાસિનીની જેમ તું છાથી જ્યાં ત્યાં ભટકયા કરે છે.” આ પ્રમાણે દરિદ્રતાની મદમત્તા અને પોતાની લઘુતાનાં વિષમ વચનો કાળી કમી કહેવા લાગ:-“હે વરાક દારિદ્રય ! મારામાં ભલે ઘણા દેશો હોય. હા એક જગજનને જવાનો ગુણ જો જીદ-વિકસિત છે, તો તે For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દારિદ્રય પદ્મા-સંવાદ. દયા બિચારા શું કરી શકવાના હતા. કારણ કે સૂર્ય તપતાં તારાઓ કણ બણે ચાં છુપાઈ જાય છે. વળી કહ્યુ છે કે-“ ઊંટના શરીરના આકાર બેડોળ હાય છે અને તેના સ્વર તેા કાનમાં આવે કે વર ઉત્પન્ન કરે તેવે હાય છે, છતાં તેણે પાતાની ઉતાવળી ગતિથી દાષશ્રેણીને દમાવી ( આચ્છાદિત કરી ) દીધી છે.” આ પ્રમાણે તેમના વિવાદ વધી પડયા અને વસુધાત પર તેનું સમાધાન ન થઈ શકયું, એટલે તે બને દેવેન્દ્ર પાસે ગઇ; તેમને અચાનક ઉપસ્થિત થયેલી જોઈઅે શચીપતિએ સંવાદનુ કારણ સમજી તેમને સભ્યતાપૂર્વક કહ્યુ :- અરે ! તમારા અને વચ્ચે આ અનુચિત કલહ કેવા ? તમે તમારી અનુકૂળતા પ્રમાણે પાત પાતાની પસંદગીનુ સ્થાન મારી પાસે માગી લ્યેા, એટલે તે પ્રમાણે સ્થાનની અનુકૂળતા તમને કરી આપું.” 勘分的 આ પ્રમાણે પુરંદરની પ્રસન્નતા ભરેલી વાણી સાંભળી પદ્માએ પાતાનું શ્રેષ્ટ સ્થાન માગી લીધું:-~~ “ જુવો યંત્ર પૂજ્યંતે, વિત્તું યંત્ર નર્યાનતમ્ । અદ્વૈતાઢો યંત્ર, તંત્ર રા વસામ્યમ્ ” || ૨ || “ હું દેવેદ્ર ! જ્યાં વડિલા નિરંતર આદર સત્કાર પામે છે, જ્યાં નીતિથી મેળવેલ વિત્ત છે અને જ્યાં કહનુ નામ નથી ત્યાં મારા વાસ છે, અર્થાત્ તેવા સ્થાનને માટે મારી માગણી છે. ત્યાર પછી દરિદ્રતાએ પણ પેાતાને યથેાચિત સ્થાન માગી લીધું: ,, “ જીતળી નિગદ્વેષી, ધાતુવાટી સમાજમ $; સાયયમ્ય નાજોષી, ચસ્તો વસામ્યમ્ ” || o || For Private And Personal Use Only “ હું સ્વર્ગપતિ ! જ્યાં જુગારનું પાષણુ થતું હાય, વસ ધીઓમાં પરસ્પર દ્વેષ ચાલતા હાય, જયાં ધાતુવાદીપણું ( કિમીયાગરપણું ) થતું હાય, આલસ્ય નિરંતર જ્યાં મેસ્જીદ હાય અને આવકળવકને જ્યાં હિંસાખજ ન હોય - વિચાર ન હાય, તેવા સ્થાનમાં મારા વાસ હાવા જોઇએ. તેવી મારી માગણી છે.” આ પ્રમાણે બંનેના અભિપ્રાય લીધા પછી ઈંદ્રે તેમને યથેચ્છિત સ્થાન સોંપી દીધુ, એટલે તે અને ત્યાંથી સ્વવાિત સ્થાને ચાલ્યા ગયા. ।। તિ સ્થિપાયોઃ સંવાદઃ ।। Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નધર્મ પ્રકાશ. વનરાહાં મિ . સવ વિદ્વાન મુનિરાજે તથા સાક્ષર શ્રાવક બંધુઓને વિનંતિ કરવામાં આવે છે કે હાલની જેનશાળાઓના સર્વ સંગે ધ્યાનમાં લઈ, દરેક શાળામામાં એક કારખી રીતે ચલાવી શકાય તેવા એક અભ્યાસક્રમ આ નીચે ર પાડવામાં આવ્યા છે તો તે સંબંધમાં આપ સવ પોત પોતાના અભિપ્રાય તથા સુધારાવધારા બનતી ત્વરાએ લખી મોકલવા કૃપા કરશે કે જેના ઉપરથી એક રામાન્ય શિક્ષણ કમ તયાર થઈ શકે. નાનાપોગી શિક્ષણ કમ તથા તે સંબંધી કેટલીએક સૂચનાઓ. ૧ ધાર્મિક અઠ્યાસ શરૂ કરનારને આરંભમાંજ ૨૪ તીર્થકરનાં તથા નવ પરનાં નામ શિખવવાં. ૨. સામાયિકનાં સુત્રો પૂરો થાય એટલે પ્રભુ દર્શન કરતી વખતે બોલવા થવ્ય દુહા શિખવવા જે નીચે લખ્યા છે. ૧ પ્રભુ દરિશન સુખ સંપદા ૨ ભાવે ભાવના ભાવીએ ૩ છવડા જિનવર પૂજીએ. ૪ ફૂલ કેરા બાગમાં ૫ ત્રિભુવનનાયક તું ધણી દ આજ મનોરથ સવિ ફળ્યા ૩. ચત્યવંદનનાં સૂર પૂરાં થાય એટલે તેની વિધિ શિખવવી. છે. બે પ્રતિક્રમણ પૂરાં થાય એટલે ગુરૂવંદન તથા સામાયિક લેવા–પારછે. વિધિ શિખવવી. . . તે પછી શરૂઆતથી પ્રતિકમણના અર્થ ચલાવવા. આ માટે અઠવાડીયામાં ત્રણ દિવસ રાખવા. દ સકલાત્ શિખવતી વખતે ક્યા કલાકથી કયા ભગવાનની સ્તુતિ થાય છે તે બતાવવું. - ૭ પ્રતિકમણનાં સૂત્રો શિખવતી વખતે શરૂઆતથી પૂર્ણતા સુધી દરેક સૂત્રોનાં સંક્ષિપ્ત ભાવાથી ચલાવવા. ૮ પંચ પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ, વય નાની હોય તો સ્મરણે શિખવાં. નહિતર નીચે મુજબ પ્રભુ સ્તુતિ કરી શકાય તેવા લોકે શિખવવા. ૧ તુલ્ય નમસ્ત્રિભુવનપત્તિ હરાય નાથ૦ ૨ અદાવત રાફલતા નયન દયસ્થ : નેદરા મહાદયમાં કેવલ્યદિગમયં, પશમા નિમણ, દ્રષ્ટિ યુગ્મ પ્રસવ પજિને ભકિત િભકિત ૦ ૬ પાતાલે યાનિ બિબાનિક જાનદારી હારી શ્રેયતરોજરીવ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનશાળા શિક્ષણમ. ૮ કિ કપૂરમય સુધારસમય, હિંચંદ્રરચિર્મય૦ ૮ દીનદ્વાર ધુરંધરરત્વદંપરા નાતે મદન્ય: કૃપા ૧૦ વસ્તિ નાથ ભવદંબ્રિસરેરહાણાં ૯. આ શિખવ્યા બાદ દેવસિક તથા રાઈ પ્રતિકમણની વિધિ શિખવવી. ૧૦. તે પછી ૩૫ બેલ અર્થ સાથે શિખવવા. ૧૧. તે પછી પાક્ષિકાદિ પ્રતિકમણની વિધિ શિખવવી. ૧૨. તે પછી જીવવિચાર તથા નવતત્વ ચલાવવા, તેમાં પ્રથમ મૂળ પાઠ ચલાવ્યા બાદ અર્થ શિખવવા. . ૧૩. વિધિઓની દઢતા તથા સંગીનતા માટે મહીનામાં પાંચ તિથિ પ્રતિકમણ કરાવવું. તે દિવસે વિધિ સંબંધી (કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ઉભા રહેવું, કેમ વાંદણ દેવાં, કેમ મુહપત્તિ પડિલેહવી, વિગેરે) ઉપયોગી હકી કતો તથા તેના સામાન્ય હેતુઓ સમજાવવા. ૧૪. તે પછી ખાસ કરી બાઈઓમાં તથા કન્યાઓમાં સંસ્કૃત બે બુક ચલાવવી. એ જ્ઞાનથી ભાષાશુદ્ધિ થાય છે, મગજ કેળવાય છે, પ્રકરણ શિખવા સહેલા પડે છે, વ્યાખ્યાન તથા ભાષણ સમજવું સુગમ પડે છે, અને પુસ્તકો તથા લેખે વાંચવામાં સરળતા પ્રાપ્ત થાય છે. એ આદિ બહુ લાભ થાય છે. ૧૫. સંસ્કૃત અભ્યાસ ન કરી શકે તેવાઓને દંડક તથા કર્મગ્રંથાદિ પ્રકરણે ચલાવવા. (પ્રથમ મૂળ-પછી અર્થે.) ૧૬. પ્રકરણે સરળ સ્પષ્ટીકરણ સાથે ચલાવવાં. તેનું ગાથાનું પ્રમાણ અ૫ રાખવું પણ તેના ઉપર વિરેચન વિશેષ શિખવવું. સ્પષ્ટીકરણ નેટ બંધાવી તેમાં ઉતરાવવાં અને એ પ્રમાણે રદ કરાવવા તરફ લક્ષ્ય આપવું. કેટલું (Quantity) શિખ્યા તરફ લક્ષ્ય આપવા કરતાં કેવું ( Quality ) શિખ્યા એ તરફ ખાસ ધ્યાન આપવું. ૧૭. પ્રતિકમણ કે પ્રકરણના અર્થે તથા સંસ્કૃત શિક્ષણ આપતી વખતે વિદ્યાથીઓની વય, ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ અને વ્યવહારિક જ્ઞાન વિગેરે શિક્ષકોએ ખાસ કરી તપાસવાં અને તે અનુસાર તેઓને તેમાં પ્રવેશ કરાવવા અને શિક્ષણ આપવું. ૧૮. મૂળપાડ, અર્થ તથા વિધિ વિગેરે શિખવા માટે શિખનારાઓ આકષય તદર્થે ઈનામના નિયમો ગોઠવવા. ૧૯, અભ્યાસીઓ ઉપર વ્યાવહારિક શિક્ષણને બજે, તેઓની હાજરીની અનિયમિતતા, તથા તેઓની શાળામાં સ્થિતિ–એ આદિ આબતે વિચારતાં તેઓને એક દિવસમાં એક જ વિષય ચલાવવો એ સલાહકારક જણાય છે. ૨૦. પુનરાવર્તન અર્થે વિદ્યાર્થીઓને નિરંતર અમુક અમુક સૂત્ર અથવા તેઓને અર્થ કે પ્રફરના અર્થની અમુક અમુક ગાથાઓ તૈયાર કરી લાવવા For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવ પ્રકાર તુ અને તે લેતી વખતે તેમાંથી બુદ્ધિપૂર્વક કેટલાએક પ્રશ્નો પૂછવા. તે તુ મુક પદ કા ત્રમાં છે તે પૂછવુ તથા પ્રકરણ બાબત પ્રશ્નનેા પૃથ્વી વખતે માજીક ભેદ કર્મ ગાંધાનાં છે તે પણ તું એ પ્રમાણે કર્યા આદ્ય પાલે હાર્ડ કાના જણાય તેવાઓને બીજે દેિવને નવા પાડ ન આપતાં તે પાઠ પાર્ક કરાવવા, ૨૧. ત્રણે પ્રકારના અભ્યાસી શિક્ષણ લેવા આવતાં તથા લેતાં ત્રાસ ક કંટાળા ન પામે તે માટે શિક્ષકે વાત્સત્ર્ય-પ્રેમભાવના ખાસ ઉપયોગ કરવા, ટાળવું હું અને મનની સમતલ સ્થિતિ-શાંતતા ગુમાવવી નહિ. આ બાબત તરફ ખાસ લક્ષ્ય ખેંચવામાં આવે છે. ૨૨. વિદ્યાર્થીઓ પાડ ઘેરથી કરીને આવે તથા ધૃતસર શાળાએ હુાજર થાય નવી પદ્ધતિ પડાવવી તથા તેઓના પાડ જેમ અને તેમ સરખા કરી દેવા. તેમ કરવાથી થોડા વખતમાં ઘણું શિખર્વ શકાશે. ૨૬ એ પ્રમાણે કરતાં વખત ચાવી વખતના પ્રમાણમાં એક અતિ ઉપયોગી અને આવસ્યક શિક્ષણ કે જે શાળા સ્થાપનના ખાસ ઉદ્દેશ તથા અંતિમ ફળરૂપે છે તે આપવું. તે ઉપર કાંઇક વિસ્તારથી વિવેચન કરવું ચગ્ય ધારવામાં આવ્યું છે. પ્રતિક્રમણ ક પ્રકરણાદિ ઘણું શિખ્યા હોય છતાં સદાચાર-પવિત્ર વર્તનમાં ખામી હોય તેા તેવા વિદ્યાધી આનું શિક્ષણ નિષ્ફળપ્રાય ગણાય છે. તેથી ધાર્મિક જ્ઞાન ભલે એછું અપાય પણ તે આપીને જે કરવું છે તે એ છે કે તેએના ઉપર સારા સસ્કાર પાડવા, એટલે કે તેનું નૈતિકબળ ખાસ કરીને વધારવું. તેમાં પ્રમાણિકપણું, સત્યભાષીપણું, પાપભીરુતા, શ્રદ્ધા, વિનય, નમ્રતા, ક્ષમા, દયા, નિષ્કપટતા સરળતા તથા આત્મભાગ આદિ ણા પ્રકટ થાય તે માટે તેવા વિષયો ઉપર શિક્ષકે હંમેશાં ઉપદેશ આપવા અથવા તેની સમક્ષ તેઓનું નૈતિકબળ સુધારનારાં પુસ્તકા તથા લેખે વાંચવા. વાંચતી વખતે પણ થોડું વાંચવું અને ઘણું સમજાવવુ. આ કાર્યની શરૂઆત કરતાં વના દિવસે જે વાંચ્યું હોય, જે સમળ્યુ હોય તેમાંથી કેટલાએક પ્રશ્નના પૂછવા અને પછી વાંચન આગળ ચલાવવું. આ પ્રમાણે કરતી વખતે સાંભળનારા માં રસ તથા જિજ્ઞાસાવાળી વૃત્તિ ઉત્પન્ન કરવી. કરાઓ સમક્ષ વાંચવા માટે નીચે મુજબ પુસ્તકો ઉપયાગી થાય છે. નીતિશિક્ષશ (વડોદરાનુ,) જૈન હતબાધ, જેન હિતે દેશના ૩ ભાગો, સમકીત કોબુંદી ભાષાંતર તથા કુવલયગાળા ભાષાંતર ” અત્યાદિ. કન્યાઓ તથા બાઇ સાટે “ મલયાસુ દરી, રાજકુમારી સુદર્શના, દહેન તથા પુત્રી શિક્ષા” આદિ પુસ્તકા ઉપયેગી ધાર્યો છે. આ ઉપરાંત ઉત્તમ કહેવતો તથા બોધદાયક વાકયેનાં બાડી (પાટીયા) બનાવી માં ભીને લટકાવવાં, શ્રી જૈન શ્રેયસ્કર મડું, ૧૩૨૦૫ ૨ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *, * * * * * * - - - ' . ' મેમ્બરને અમૂલ્ય લાભ. આ સભાના સ ભ્યોને રીપાળ રાસ અથે હરય યુકત છે કે મીયા નિવાસી શેઠ નેમચંદભાઇ પીતાંબરદાસની આધક સાથી રે પડેલ છે, તેની છે કે નકલ આપવા તેમનાં સદ્વિચારને લઈને સુકરર કરવા આવ્યું છે. આ બુક વાંચતાં અત્યંત આહાદ આપે તેવી છે, પાકા બાઈક "મધાવેલી છે. જે સભાસદોએ ચાલુ વર્ષની ફી મોકલેલી હોય તેમણે પોસ્ટેજના અઢી આના મોકલીને મંગાવી લેવી. બીજા અને ફીની રકમ સાથે વેણુપેબલથી મોકલવામાં આવશે. આ સિવાય મેરે ને બીજી એક બુક યુગાદિદેશના ભાષાંતરી પણું મિટ મળવાની છે. તે છપાય છે. તૈયાર થયેથી બને બુક ભેળી મોકલવામાં આવશે. ' મેમ્બરેએ વેલ્યુ પછું ન ફેરવવાનું ધ્યાનમાં રાખવું. अमारुं पुस्तक प्रसिद्धि खातुं.. ૧. તરતમાં બહાર પડવાના ગ્રંથ ૧ શ્રી અધ્યાપાર. પં. ગંભીરવિજયજી કૃત ટીકા યુક્ત. ૨ શ્રી અધ્યાત્મસાર મૂળ, મૂળ ને ટીકાના ભાષાંતર યુક્ત. ૨. છપાય છે. ૩ શ્રી પ્રકૃતિ પ. શ્રી યશોવિજયજી કૃત ટીકા યુ. ૪ શ્રી ઉપદેશ સવિકા. પજ્ઞ ટીકા યુક્ત. પ ક ક ઉપર નોટ, સંમતિ, બાસડીઓ, ચં વિગેરે. ૬ શ્રી વિષ િશલ કા પુરૂષ ચરિત્ર ભાષાંતર, પર્વ ૮-૯ (આવૃત્તિ ૨ ). શ્રી શાંતિનાથ ચરિત્ર. સંસ્કૃત પદ્યબંધ. - કી યુગાદિ દેશના યાંતર. - ૩. તરતમાં છપાવા શરૂ થશે. ૯ ઉપદેશ કા સદ શ્રેય. મૂા. વિભાગ ૨ . ( ઘંભ છે કાં દર ૧૦ જી ભુવનભાનું કેવળી ચરિત્ર ભાષાંતર. . જ નીચેના થે તૈયાર થઈ છે. ૧૧ કરી ઉપદેશ પ્રાસાદ પ. પૂ. વિભાગ ૩-૪. ૧૩ થી ૩. ૧૨ માં હું પતિ ૨. પ્રપંચ કાનું ભાષાંતર. ૩ શ્રી હરચંદ્રાચાર્ય ચરિત્ર. (ગુજરાતી ભાષામાં) પરિવિ પત્ર પાંતર. [ ક ર સ ાગ્ય કાવ્ય ભાષાંતર. ૬ શ્રી પ્રતિક બબ્ધ સટિક. ( છઠ્ઠ કર્મચંધ ઉપરની છ ટીક, ૨ થી ૮ નું નાના નાના શહેરાના ભાષાંતર જુદા જુદા ગો - For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર પુરત દ્ધિ હતું. " . . . . : - . ! સાર છે મૂળ-મૂળ ને ટીકાના ભાષાંતર યુક્ત. ( બુકાકારે ) (aa ને બંધ રઠ જિલુવનદારુ ભાણજીની આર્થિક સçાંયથી છપાયેલ છે.) 2. હાલમાં છપાય છે. 3 શ્રી કમપ્રકૃતિ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત બેટી ટીકાયુક્ત (બુહારીવાળા શા. શિખાયાઈ ભાગચંદની સહાયથી) શ્રી ઉપદેશ સતિકા. ધ. લોટી ટીકા યુકત. દાટ નિવાઓ પર. દે દે મનલાલની સહાયથી) છે જ પૂર્વક કર્મગ્રંથાદિ ચિર (બુક ક રે ) હોઈ લાભશ્રીજીના ઉપદેશથા વેકા વર્ગની સહાયથી) : : પતિનાથ ચરિત્ર પહેબ. સંસ્કૃત સાહિત - (દહેરના શ્રીસંઘનો આર્થિક સહાયથી) , શો ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર. પર્વ 8-9 (આવૃત્તિ 2 જી.) - શ્રી યુગાદિદેશના ભ ષતર અમદાવાદ નિવાસી કેશવલાલ નભુભાઈ શા માંગધરા નિવાસી શેઠ માણેકચંદ વેલશીની આર્થિક સહાયથી ( 3. તરતમાં છપાવા શરૂ થશે. 9- શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથ મૂળ. ( સ્પેમ 7 થી 12) (શેઠ હીરાલાલ બકેરદાસની સહાયથી) 0 શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર ભાષાંતર " (શા. ચુનીલાલ સાંકળચાંદ વિરમગામ નિવાસીની સહાયથી) 2તૈયાર થાય છે. આ 13 શ્રી સપ્તતિકા ( છ ક થ) ની ભાષ્ય, ટાંકા યુક્ત 12 શ્રી પ્રિયંકર ચરિત્ર ભાષાંતર ( ઉપસર તેત્રના મહામ્ય ઉપર) 13 શ્રી કરમકર ગ્રંથ, મેટી ટીકા યુક્ત. : - ( સ ઈડર નિવાસી મેતા. હીરાચંદ લક્ષ્મીચંદની સહાયથી) 1 4 શ્રી ઉપદેશ પ્રસાદ ગ્રંથ. મૂળ. ( સ્પં 13 થી 24) પ શ્રી ઉમિતિ ભવ પ્રપંચ કથાનું ભાષાંતર. (20 હજાર લોકનું) : : શ્રી હેમચંદ્રાચાર્ય રારિત્ર. (ગુજરાતી ભાષામાં. રવવંત્ર લેખ) હર કી પરિશિષ્ટ પ હા.બંતર - શ્રી હીર જાગ્ય માહ કા દાતર. તૈયાર થતા છે પૈકી નંબર 23 શિવાયના તથા નં. 11-12 ગ્રથો પિતા' ' હાર પાડવાને જે ગૃહને જ લાબા થાય તેમણે અમને લખી જણાવવું, * ; * * * * * - , For Private And Personal Use Only