SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ કાડા. ડતા વર પ. ( અનુસંધાન પૃષ્ઠ ૨૯૩ શ્રી. ) ધાર્મિક હિંસા કેવી રીતે અટકાવવી તેનું છે મનન કયાં પછી અહિં ના ચોથા પેટા વિભાગ આત્મિક હિંસા માટે હવે હું થોડું બોલીશ. આ સિાહ અહ વિચારીને નિવૃત્ત થવા જેવું છે. જેવી રીતે શરીરની અપેક્ષાએ પહેલું સુખ તે જાતે નર્યા ” એ કહેવત પ્રમાણે પ્રથમ શરીરનું આરોગ્ય તે મારું સુખ ગણવામાં આવે છે તેમ આત્માની અપેક્ષાએ પણ આત્મિક હિંસાને ટાવી તેજ ખરૂં સુખ– આનંદ છે. અને બધા અહિંસાના ભેદમાં આ ભેદ છે. ઢ ગાવે છે. તે ના થલી – દાળમાં આકિત વધારવી કારવી તે આત્મિક હિંસા છે. આ પુદગળ વિનાશી છે. તેમાં આસકિત રાખવીતેને પિષવાનો વિચાર કયાં કરવો, તેના વિકાસમાં નિમગ્ન રહેવું, આત્માને ભૂલી જેવો તે આ હિંસાના પરિણામરૂપે છે. “મારૂં તે સારૂં” તેવો મમત્વ કરનારા માત્મહત્યારા છે. અહંતા અને મમતાજ માણસને ડુબાડે છે. “હું જગતને માટે છું –ારો દેહ જગન્ના ભલા માટે અર્પણ કરવાને છે.” તેવી ભાવના રાખનારાનું કલ્યાણ થાય છે, અને પોપકારને માટે આત્મભોગ દેનારાઓ માત્મઅહિંસા પાળી શકે છે, પણ મારું તે સારું અને સાચું” તેવી ભાવનાથી રવાપરાયણ રહેનારા–સ્વાર્થમાં રચ્યા પચ્યા રહેનારા પિંડોષકે સંસારની અસારતા ભૂલી જઈ–તેમાં લુબ્ધ થઈ જઈ આ શરીર ધરવાનું પ્રજન પરોપકાર છે તે ભૂલી જાય છે અને તે જ ખરા આત્મહિંસકે છે. આત્મ હિં રાક અજ્ઞાનાવસ્થામાં જ રહે છે. આત્મિક પરિણતિ સુધરે નહિ–સારી થાય નહિ ત્યાં સુધી સત્ય સાન કેઈને પણ પ્રાપ્ત થયું છે તેમ કહી શકાય નહિ. વળી આ અહિંસા પ્રથમ છે. આત્મિક અહિંસા પાછળનારેજ સર્વ દયા પાળી શકે છે અને જાણી શકે છે. દેહ અને વાણીથી આત્મ જુદોજ છે, ત્યારે છે અને દેહને પોષવામાં અને તેને લાલન પાલન કરવામાં તે આત્મિક ભાવ ભૂલી જવાય છે. વળી ઘણી વખત ખાવાના સમયે પણ આત્મિક ભાન ભૂલી જવાય છે. બવું તે શારીર ટકાવા માટે, આમિક પરિણતિ સુધરે અને માથે પડેલી ફરજો અદા કરી શકાય તે માટે છે. ખાવા માટે શરીર નથી, પણ શરીર માટે ખાવાનું છે. રણ જેટલા અબી જરૂર હોય તે કરતાં એક ગ્રારા પણ વધારે છે તે જાણીને નુકશાનકર્તા છે; છતાં જનને સમયે આ સર્વે ભૂલી જવાય છે અને સારી રસોઈ થઈ હોય-સારા પદાર્થો આરોગવાનાં હોય ત્યારે ભોજન છે. કે આ ડરીર હોય તેવું વર્તન કરવામાં આવે છે, અને બહુ વધારા For Private And Personal Use Only
SR No.533366
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy