________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નધર્મ પ્રકાશ.
વનરાહાં મિ . સવ વિદ્વાન મુનિરાજે તથા સાક્ષર શ્રાવક બંધુઓને વિનંતિ કરવામાં આવે છે કે હાલની જેનશાળાઓના સર્વ સંગે ધ્યાનમાં લઈ, દરેક શાળામામાં એક કારખી રીતે ચલાવી શકાય તેવા એક અભ્યાસક્રમ આ નીચે ર પાડવામાં આવ્યા છે તો તે સંબંધમાં આપ સવ પોત પોતાના અભિપ્રાય તથા સુધારાવધારા બનતી ત્વરાએ લખી મોકલવા કૃપા કરશે કે જેના ઉપરથી એક રામાન્ય શિક્ષણ કમ તયાર થઈ શકે. નાનાપોગી શિક્ષણ કમ તથા તે સંબંધી કેટલીએક સૂચનાઓ.
૧ ધાર્મિક અઠ્યાસ શરૂ કરનારને આરંભમાંજ ૨૪ તીર્થકરનાં તથા નવ પરનાં નામ શિખવવાં.
૨. સામાયિકનાં સુત્રો પૂરો થાય એટલે પ્રભુ દર્શન કરતી વખતે બોલવા થવ્ય દુહા શિખવવા જે નીચે લખ્યા છે. ૧ પ્રભુ દરિશન સુખ સંપદા
૨ ભાવે ભાવના ભાવીએ ૩ છવડા જિનવર પૂજીએ.
૪ ફૂલ કેરા બાગમાં ૫ ત્રિભુવનનાયક તું ધણી
દ આજ મનોરથ સવિ ફળ્યા ૩. ચત્યવંદનનાં સૂર પૂરાં થાય એટલે તેની વિધિ શિખવવી.
છે. બે પ્રતિક્રમણ પૂરાં થાય એટલે ગુરૂવંદન તથા સામાયિક લેવા–પારછે. વિધિ શિખવવી. . . તે પછી શરૂઆતથી પ્રતિકમણના અર્થ ચલાવવા. આ માટે અઠવાડીયામાં ત્રણ દિવસ રાખવા.
દ સકલાત્ શિખવતી વખતે ક્યા કલાકથી કયા ભગવાનની સ્તુતિ થાય છે તે બતાવવું. - ૭ પ્રતિકમણનાં સૂત્રો શિખવતી વખતે શરૂઆતથી પૂર્ણતા સુધી દરેક સૂત્રોનાં સંક્ષિપ્ત ભાવાથી ચલાવવા.
૮ પંચ પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ, વય નાની હોય તો સ્મરણે શિખવાં. નહિતર નીચે મુજબ પ્રભુ સ્તુતિ કરી શકાય તેવા લોકે શિખવવા.
૧ તુલ્ય નમસ્ત્રિભુવનપત્તિ હરાય નાથ૦ ૨ અદાવત રાફલતા નયન દયસ્થ : નેદરા મહાદયમાં કેવલ્યદિગમયં,
પશમા નિમણ, દ્રષ્ટિ યુગ્મ પ્રસવ પજિને ભકિત િભકિત ૦ ૬ પાતાલે યાનિ બિબાનિક
જાનદારી હારી શ્રેયતરોજરીવ
For Private And Personal Use Only