________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. રાત્રિ વ્યતીત થયેલ રાંધેલા પદારી , શાક, દાળ, શેરે, રી, તાપશી ઇત્યાદિ બીજે દિવસે ખાવાં નહીં. આ તમામ પદાર્થોમાં એક - સંતાન હુવાટ શરૂ થાય છે અને તે ખાવાથી તંરરતી બગડે છે એ ચાકસ છે. તેથી એ નિયમ શરીર સંબધે ખાસ ઉપગી છે.
૧પ. “બે રાત્રિ વ્યતિત થયેલું દહીં ખાવું નહીં.” એની અંદર પણ છેત્પત્તિ થઈ જાય છે અને તે અમુક પ્રગવડે જોઈ પણ શકાય છે, તેથી તે પદાર્થ તંદુરસ્તીને હાનિ કરનાર છે. કોઈ પણ પદાર્થ તા ખાવા તે જ શરીરને હિતકારક છે એ વાત ચોકસ છે.
૧૬. “ કહી ગયેલાં-અગડેલાં-ગધાઈ ગયેલાં ફળફળાદિ ખાવાં નહિ.” આ નિયમ શરીર સુખાકારી માટે ખાસ ઉપગી છે. કારણ કે પિતાના અસલ રસથી ગ્રુત થયેલ (ચલિત રસ ) કઈ પણ પદાર્થ શરીરને અનુકૂળ નથી, પણ પ્રતિકળ છે. ફળફળાદિનું કે અન્ય પદાર્થોનું કહી જવું તે એની અંદર ત્રાસ જેની ઉત્પત્તિનું સૂચક છે અને ત્રસ જીવ સંયુક્ત પદાર્થ શરીરને હાનિકારક છે.
૧૭. “બાળ અથાણું ખાવું નહીં.” આવાં અથાણમાં પુષ્કળ ત્રસ જીવે પડે છે–ગંધ બદલાઇ જાય છે-દુર્ગધ આવે છે, છતાં જીલ્લાના રસીયા મનુષ્યો તેનો સ્વાદ છેડતા નથી. પરંતુ તે શરીરને પણ નુકશાન કરે છે. એવાં અથાણાં બે બે વરસના રાખી મૂકવામાં આવે છે, તેની અંદર પ્રત્યક્ષ રીતે હાડાતા ચાલતા જેવો નજરે દેખાય છે. તેથી શારીરિક તંદુરસ્તી છક માટે " તું ત્યાજ છે.
૧૮. “કાચા એટલે ઉષ્ણ કર્યા વિનાના દુધ, દહીં ને છાશની સાથે મગ, ૨, અડદ, તુર, વાલ, વટાણા, મેથી વિગેરે બે દાળ થાય તેવા ( દ્વિદળ ) "દા મેળવીને ખાવાં નહીં.” આ વસ્તુનો મેળાપ એપાદક છે એ તો કાત હકીકત છે, પરંતુ શરીરના હિત માટે પણ એ પદાર્થ મેળવીને ખાવા લાભકારક નથી. પાચનક્રિયાને બાધ કરનાર છે, દુધ દહીં કે છાશ ઉણ કલાં હોય છે તો તે મેળવાથી શરીરને નુકશાન કરતી નથી.
૧૯. ‘વંગણ-રીંગણા ખાવા નહીં.” આ પદાર્થ ખાવાને પ્રચાર જૈન રિવાય અન્ય કોમમાં ઘણા વિસ્તરી ગયેલો છે, પરંતુ એ પદાર્થ કામેત્પાદક છે. અને જેટલા પદાર્થો કાપાદક હોય છે તેટલા રૂધિરને બગાડનારા હોય
વંડાણ બુદ્ધિને જડ કરનાર છે અને બીજી રીતે પણ એ પદાર્થ નુકશાન
૨૦. અલા, ગાંજો, તમાકુ વિગેરે કોઈ પણ વસ્તુનું વ્યસન કરવું નહીં.” • રિટી શરીરેન રતન લાભકારક છે. મનમાત્ર શારીરને નુકશાન કરે
For Private And Personal Use Only