Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાર - કહેવાય છે. અને તેનું જ આચરણ જેમ બને તેમ વધારે કરવું. શરીર શુદ્ધિ છે : પથા બહુ જરૂરની છે. વળી પ્રમાદને વશ થવું નહિ. આળસમાં 3. પાના પરવા નહિ. ખરું રામાયિક કરતાં શીખવું. આમ કહેતાં સમાનતા. ' ના તેના જ ગાય કહેતાં લાભ-વૃદ્ધિ જે આચરણાથી થાય તેનું નામ સામાએડ કહેવાય છે. લુચ્ચાઈ - છેતરપીંડી છોડી દઈ આખા દિવસની કાર્યપદ્ધતિમાં - ળતા જ સ્થાન આપી તદનુસાર વર્તન કરવું તેજ શરીરશુદ્ધિ માટે જરૂરનું છે. આવા વર્તનથી શરીરથી હિંસા થતી અટકે છે. વળી રા પ્રત્યે પ્રેમથી:: વળી વર્તવું, વડીલો તરફ પૂજ્યવૃત્તિ અને રામાનવના તથા નાનાઓ પ્રત્યે દથિી જેવું, ઉદ્ધતાઈને દૂર મૂકવી, સર્વત્ર પોતાનું વતન પ્રેમભાવ"રી યુત કરવું, આવા આવા ઉચ પ્રકારના સાત્વિક ગુણ પાવક વર્તનથી દારીરરૂપી હથિયારની શુદ્ધિ થશે, અને તે હથિયારથી હિંસા થતી અટકશે. વળી શરીર શુદ્ધિ માટે ખાસ કરીને અર્થશુદ્ધિની બહુ જરૂર છે. અર્થશુદ્ધિ " . આ બધી શુદ્ધિ નકામી છે. આહાર તે આડકાર ” તે વાત ખાસ ૪. માં રાખવાની છે. નીતિથી--પ્રમાણિકપણાથી–ખરી મહેનતથી --ખેરા પરસેવાને જે સા ઉધમથીજ પેદા કરવામાં આવ્યો હોય તે ખરી શુદ્ધિવાળો પસે છે. તેવી મહેનત કરીને અ૫ પ્રાપ્ત કરનાર ભલે ધનિકની કેટીમાં ન ગણાય, પણ તે જે સાધી અા બાય છે તે શુદ્ધ હોવાથી અનીતિને માગે તે ગમન કરતો નથી. - તેથી, અપમાણિકપણાથી, છેતરપીંડીથી, માયાકપટ કરોને, ધોળે દિવસે ભાર - માં છે પિતાની દુકાને આવતા ભોળા માણસે ઉપર લુંટ ચલાવીને જે ધન - જીન કરવામાં આવે છે તે અનીતિને પક્ષે કહેવાય છે, અને આવા વિત્તોપાર્જ ખરી રીર શુદ્ધિ સચવાઈ શકતી નથી, અને અહિંસા ખરા સ્વરૂપમાં આવા રાથી પાળી શકાતી નથી. અપ્રમાણિકપણે ઉપાર્જન કરેલી ફમી ગમે તેટલી છે તે પાર સ્થળ ખર્ચ તેના કરતાં પ્રમાણિકપણે ઉપાલી લમી બહુ ઓછા ખર્ચ તે પણ તેનું ફળ અનીતિવાળી લમીના વ્યય કરતાં ઘણું વધારે પ્રાપ્ત ૭ છે. આ બાબતમાં ગુરૂનાનકનું એક દષ્ટાંત બહુ ધ્યાન ખેંચનાર છે. એક ગામમાં ગુરૂનાનક ફરતા ફરતા ગયા, તે દિવસે એક ગૃહસ્થ તરફથી આવા-સાધુ-સંતોને જમાડવામાં આવતા હતા. ફક્ત ઉપદેશ આપવાના " . "ી ગુરૂનાનક પણ ત્યાં જાવા નિમિતે ગયા. ગુરૂનાનક તે ગામમાં એક ગરીબ કે તે દર ઉતર્યા હતા. આ સાધુ વિગરે જમવા બેઠા. ભજનમાં અરમાના . . બનાવવામાં આવ્યા હતા, તે સહન કરવામાં આવ્યા, બીજી પણ તૈયાર કકી કઇ પીરસી દેવામાં આવી રીતે જમવાનું શરૂ કર્યું, એટલે તે જમા' ': માં ફરવા -3. ગુરૂ : 'લાને તાં તેને ગમતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36