________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનધામ પ્રકાશ. તેમને ખ્ય દ્વાદશ ભિખુ પડિમા પણ આરાધવા ગ્ય કર્તવ્ય ધર્મ છે. ; ૧૫ પ્રક-આ જિનેશ્વર દેશિત ધર્મ રૂપ મહાવૃક્ષનું મૂળ શું છે ?
ઉ૦-વિનય ( ગુણ-ગુણી પ્રત્યે નમ્રતા) એજ એનું મૂળ છે. ૧૬ પ્રવે-વિનયના સામાન્ય ભેદ-પ્રકાર સમજાવશે ? ઉ૦-૧ વંદન, સુખશાતાદિ પૃચ્છા, યથાપ્ય અન્ન પાન વસ્ત્ર પાત્રવડે ભકિત, ૨ સદ્દગુણી સાધુ પ્રમુખના સદગુણો પ્રત્યે હૃદય પ્રેમ-માન. ૩ તેમનામાં પ્રગટેલા ઉત્તમ ગુણોની સ્વમુખે પ્રશંસા કરી. ૪ તેમનામાં નજરે આવતાં નજીવા દો ની ઉપેક્ષા કરવી.
લેક સમક્ષ તેવા નવા અવગુણ ઉઘાડા પાડવા નહિ.
૫ કઈ પણ પ્રકારની અવજ્ઞા-આશાતના થવા ન દેવી. ૧૭ પ્ર-દેવ વંદન અને ગુરૂ વંદન કરવા સંબધી વિધિ-વિવેક સ્પષ્ટપણે કયા , કયા સ્થળે બતાવવામાં આવેલ છે. ઉ-દેવવંદન ભાગ્યમાં અને ગુરૂવંદન ભાવ્યમાં તે સંબંધી સ્પષ્ટ ખુલાસો
છે. જે ભાળ્યય નામના પુરાકમાંથી કંઈક વિવેચન સાથે જોઈ શકાશે. વળી જેન હિતધાદ” માં પણ પ્રરા પ્રસગે તે વિષય ચર્ચલે છે, તેમજ શ્રી શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર અને ચિત્યવદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહમાં આ સંબંધી યથાયોગ્ય વર્ણન આપવામાં આવેલું છે અને તે સમજવું સુલભ પડે એવું પણ છે તેથી સહને તે
વાંચવા ભલામણ છે. ૧૮ પ્ર–તપ જપ વત નિયમ સંબંધી પરખાણ કરવાનો વિધિ-વિવેક ફુટ રીતે
કયાં વર્ણવવામાં આવેલ છે ? કે જે લક્ષગન થઈ શકે. ઉપૂત ભાષ્યત્રયમાંજ પચ્ચખાણ ભાષ્યના અધિકારે તેનું સ્પષ્ટ વર્ણન છે. ૧૯ પ્રબ -આ સઘળી કરારી વિધસહિત કરવાનો ઉછા છે કે હવે જોઈએ ? ૯ - રાગ દ્વવાળી મન વચન અને કાયાની રાપાના-દુષ્ટતા નિવારી, ઉત્તમ
આલંબન ચગે તેમને નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં નિર્દોષ રીતે સ્થિર કરવા અને અનુક્રમે સર્વથી અગોચર પરમાનંદ પદ–મેક્ષ પ્રાપ્તિ
કરવી એજ ઉત્તમ હેતુ છે. ૨પ્રવેગ અનુષ્ઠાન એટલે શું ? અને તે શું લાભદાયક થઈ શકે ? ઉ૦-પરમપદ જે મક્ષ તે સાથે જોડી આપે એ સમ્યગ જ્ઞાન દર્શન અને
ચારિત્ર સંબંધી આચાર તે તમામ વેગ અનુષ્ઠાન કહેવાય. તેથી સાધકને અનેક પ્રકારની સિદ્ધિઓ અને અને મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. ઇતિમ
સન્મિત્ર કજિય,
For Private And Personal Use Only