Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश
जो जत्राः केयमविद्या ? कोऽयं मोहः ? केयमात्मवश्वनता ? केयमात्मवेरिकना ? येन पृयं गृध्यय विषयेषु । मुह्यय कमत्रेषु । बुध्यय धनेषु । स्निह्यथ स्वजनेषु । हप्यथ यौवनेषु । तुप्यथ निजरूपेषु । पुष्यथ प्रियसङ्गतेपुः । रुप्यथ हितोपदेशेषु । दुप्पथ गुणेषु । नश्यथ सन्मार्गात्सवप्यस्मादृशेषु सहायेषु । जीयथ सांसारिक सुखेषु । न पुनर्युर मध्यस्थ झानं । नानुशीलयथ दर्शनें । नानुतिष्ठथ चारित्रं । नाचरथ तपः । न कुरुथ संयम । न संपादयथ मन्तगुणसं नारत्नाजामात्मानमिति । एवं च तिgता जवता लो न्द्र निरर्थ: कोऽयं मनुष्यनवः । निष्फलमस्मादशसन्निधानं । नियोजनो नवता परशा. नानिगानः । अकिश्चित्करपिव जगवदर्शनासादनं । एवं हि स्वार्थभ्रंशः परमवशिष्यते । स च जवनामझावमालवयति । न पुनश्चिरादपि विषयादिषु-संतोपः। तन्न युक्तमेवमासितुं नवादृशां । अनी मुश्चत विषयप्रतिबन्धं । परिहरत स्वजनसंहादिकं । विरहयत धननवनममत्वव्यसन । परित्यजत निःशेपं सांसारिकमन्ननांवान्नं । गृहीत नागवती जावदीक्षां । विधत्त संज्ञानादिगुणगणसंचयं । परंयंत तेनात्मानं । जवत स्वार्थसाधका यावत्सभिहिता नवा वयं ।
नपमिति भवप्रपञ्चा कथा,
પુરતક ૩૦ મું.
માર્ગશિર્ષ.. સં. ૧૯હ૧. શાકે ૧૮૩૬
:
અંક ૯ મો.
दुनीयामां रहेली मतलब.
सौ२४ २०. દુનીયા મતલબકી ગરજી.
અબ મેહ ની જાન પડી, દુo જોબનવંતી નાર હવે જબ, પિયા રંગ રલી; જોબન ગયાં કઈ બાત ન પૂછે, ફિરતી ગલિય ગલી. १४७५सा । पई मनीय, तर समस्या बनी;
ટેક.
અe 1
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
જૈનધર્મ પ્રકાશ. બૂ બેકી સાર ન જાણે. રૂલના ગલિયે ગલી. અe 2 હરે પેડ પર પંખી બેઠા, જપતા નામ હરિ; પાન ખડે પંખી ઉડ ચાલ્યા, એહી રીત ખરી. આ ? સતવંતી સતસે ઉઠ ચાલી, મેહકે જાલ સી;
ભૂધર કહે જિને મર્મ ન જવા, મુદે સંગ જલી. એ જ આખી દુનિયા મલબી યારી કરનારી છે. ગરજ સરી પછી કઈ કઈને ભાવ પણ પૂછતું નથી. એ વાત વૈરાગ્ય રસમાં નિમગ્ન બની દુનિયાની બેટી યારી તજી જે એ દુનિયામાંથી ઉદાસ થઈ રહે છે તેવા નિરવાથી રાંત સાધુજો સિવાય સહુ કોઈ સ્વાર્થનિક જનને એક સરખી રીતે લાગુ પડે છે. તેવી ગરજુ દુનિયાનું ચિત્ર આ પદમાં દેરવામાં આવ્યું છે.
એનું રહસ્ય સમજી એવી દુનિયાના પ્રવાહમાં સર્વથા નહિ તણાતાં બને તેટલા પ્રમાણમાં સ્વાર્થ ત્યાગ કરતા રહેવું અને સદ્ભાગ્ય યોગે મળી આવતા વિરલ સાજનેને સમાગમ કરી તેમનામાંને વિદ્યમાન ગુણોનું અનુકરણ કરી નિઃસ્વાર્થ વૃત્તિ ધારણ કરતાં શિખવું. નિરવાર્થ વૃત્તિને ધારણ કરી સ્વપરહિત કાર્ય માં અભિવૃદ્ધિ કરવી એ આ દુર્લભ મનુષ્ય જન્મ પામ્યાની સાર્થકતા છે. ઈતિશમ,
प्रेमलक्षणा भक्तिमय पदद्वय.
ચંચલ દ્રગ વૃતિ ન ધરતી. એક, બિન દરરાન તરન કર કર નિત, બરરાત જલ પલ પલ ન પરતરી.
ચંચલ ૧ શ્યામ સજલ ઘન, વિમલ નીર કણ, બીન અધીર ચાતકરી; શશિ બિન ચકેર, જખ બીન સર, તીમ વિરહધોર, ઝલ જલન જરરી.
વંથલ ર કાલ સકલ ગત, અતિ અંનત ભવ, ભવ અટત ઘાતકરી; અધ નીરખ નૂર, ઈહિ મુનિ કપૂર, કલિમલ કરૂ, દલ દલન કરતરી.
ચંચલ૦ ૩
1 ચશુ-દ્રષ્ટિ ધીરજ ધરતી નથી. મહાશય પૂર્વે થયેલા સમજવા,
રે જળાશય વગર
છુ,
3 આ લેખક
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસાર સૂર વિવરણું.
રેક
દિવાના
દિવાના તેરે દર્શકો અરે યાર મેં ભી હો નિરંજન નિરાકાર, અર્જા સુને જરા; તું બક હિમકાર હય, લાચાર મેં ભી હ. રખતાહુ સરકાર જે, તું હસે મેં સદા; દાતાર તુંહી હય, તેરે નાદાર મેં ભી હું કમકી બડી મર્જર, જહાને હુય ભરા; અવલ હકીમ તું, તેરા બિમાર મેં ભી છે. સુન કે રાજુન' કપૂરકા, કામો મેં લો લગા; તું હમ શિરે સિરદાર, તાબેદાર મેં ભી હૈ
દિવાના
દિવાના
દિવાન
'
'
ज्ञानसार सूत्र विवरण.
૩નુમવાષ્ટમ્ ! રદ્દ .
(લેખક-ન્મિત્ર કરવિજયજી.), બાહ્ય અને અત્યંતર ઉભય પરિગ્રહના ત્યાગી નિગ્રંથ મુનિજને પવિત્ર શ્રત-શાસ્ત્રનો પરિચય કરીને પરિણામે જે અનુભવ જ્ઞાનવડે સ્વાત્માનુભવ સપાદન કરી શકે છે તેનો ઉલ્લેખ મહિમા–પ્રભાવ શાસ્ત્રકાર વર્ણવે છે.
લવ નિરાત્રિખ્યાં, વિદ્યુતવઃ પૃથક્ II,
बुधैरनुभवो दृष्टः, केवलार्कारुणोदयः ॥ १ ॥ ભાવાર્થ-જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જૂહી છે તેમ અનુભવજ્ઞાન પણ કેવલજ્ઞાન શ્રુતજ્ઞાનથી જુદુ છે. જેમ સૂર્યઉદય પહેલાં અરૂણોદય થાય છે તેમ કેવલજ્ઞાન પ્રગટ્યાં પહેલાં અનુભવજ્ઞાનનો ઉદય થાય છે. પછી અવશ્ય અપકાળમાં કેવલજ્ઞાન પ્રગટ થાય છે. જેમ અરૂણોદય રાત્રિના અતે થાય છે, તેમ અનુભવજ્ઞાન પણ શ્રુતજ્ઞાનના અંતે (પરિણામે) પ્રગટે છે. એટલે કે શ્રત જ્ઞાન કારણ છે અને અનુભવડાન કાર્યરૂપ છે. સમ્યગ (શ્રત) જ્ઞાન વિના કદાપિ કોઈને પણ અનુભવજ્ઞાન પ્રગટે નહિ. માટે કાર્યાર્થી જેમ કારણુંનું સેવન કરે છે " તેમ અનુભવજ્ઞાનના થિએ શ્રુતજ્ઞાનનું અવશય આલંબન લેવું જોઈએ. ૧
થા: સરસાણા, વિશાશનમેર રિ ||
पारं तु मापयत्येकोऽ-नुभवो भववारिधः ॥ २ ॥ ૧ મહેરબાન. ૨ સંબધ. ૩ કરજ દાર-દેવાદાર, ૪ બીમારીથી પ પ્રાણ-આતમાં અય દુનિયા, ૬ ઉr , 9 અરજ-વાત, ૮ ચરથમ '
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
- જેનાધમ પ્રકાશ. ભાવાર્થશાએ તો ફક્ત દિગદર્શન કરાવે છે. બાકી સસારનો પર તે અનુભવજ્ઞાનજ પમાડે છે. જેમ કોઈ માર્ગમાં મળેલું માણસ માર્ગ બને ખરા મામ દિશા બનાવી દે છે તે શાસ્ત્ર માથામાની દિશામાં બનાવી દે છે, અને સાથે લીધેલા ભાગ જેમ ઠેઠ મુકામે પહોંચાડી આપે છે તેમ સહજ અનુભવજ્ઞાન પણ ઠેઠ પાર પહોંચાડે છે. ૨
अतींद्रियं परब्रह्म विशुद्धाऽनुभवं चिना ॥
शाखयुक्ति शतेनापि, न गम्यं यद् बुधा जगुः ।। ३ ॥ ભાવાર્થી—વિકાદ્ધ અનુભવ વિનાં શાસ્ત્રની સેંકડો યુક્તિવં પણ પરમાભાવ સમજી શકાય તેવું નથી. જેનું સ્વરૂપજ શબ્દ, રૂપ, રસ, ગંધ, અને ૫ રહિત હોવાથી અનાદ્રિય છે, તેનું પ્રતિપાદન અક્ષર–વ વાક્યમાત્રથી શી રીતે થઈ શકે ? એક, તે અરૂપી આત્મદ્રવ્ય અને બીજું કાંઈ દષ્ટાંત દઈને તે (આત્મતત્વે) સુખેથી સમજાવી શકાય એવું કંઈ ઉપમાન નજરે પડતું નથી, તેથી તે એવાજ નિશ્ચય ઉપર આવવું પડે છે કે આત્મતત્વ-પરમાત્મતત્વ જેવું જવલંત કઈ બનું છેજ નહિ. શુદ્ધ આત્મતત્ત્વ પામેલા સર્વ સમાન હોય છે અને શુદ્ધ અનુભવરાન થયે તે તત્ત્વ પૂર્ણ રામજી શકાય એમ છે, પણ તે શુદ્ધ અનુભવ પ્રગટ્યા વિના પરમાત્મતત્તવ યથાર્થ સમજી શકાય તેમ નથી. માટે તેને શુદ્ધ અનુભવ પ્રગટાવવા સમ્યગ શ્રજ્ઞાનના વિષયમાં પૂરતા પ્રયત્ન કરે યુક્ત છે. ૩..
ज्ञायरन हेतुवादन, पदार्था यद्यतींद्रियाः ॥ નૈતાવના પ્રા
નિશા છે કે જે ભાવાર્થ-જે હેતુવાડે કરી આવી અદિય પદાથોના નિશ્ચય થતો હતો તે તે કયારને કરવા પંડિતે કત નહિ, પણ તેમ કરવું અશક્ય હોવાથી તેઓ કરી શક્યા નથી. તર્ક, અનુમાન કે યુકિત વિગેરેથી આત્માદિ અરૂપી-દ્રવ્યનો નિશ્ચય થઈ શક્યો હોત તો તે સંબંધી કોઈ જાતના વિવાદ રહેતજ નહિ, પણ તેમ થઈ શકે જ નહિ. તેમ કરવાને અનુભવજ્ઞાનની ખાસ જરૂર છે. રવાનુભવી પુરૂ પગ પરમાત્મતત્ત્વને યથાર્થ જાગુતાં છતાં પોતેજ જાણીને વિરમે છે. તે પદાથ અતાં ય ( ઇન્દ્રિયને અગોચર) હોવાથી સ્વાનુભવ વિના નાના ગાદામાં યથાર્થ આવતે નથી-આવી શકે નથી. અનુભવ થયે છે તે સહેજે યથાર્થ પ એળખી-લખી શકાય છે. ૪
केषां न कल्पनाद:, शास्त्रशीगनगाहिनी ।। વિટાતા -વિરાજુનાગ || 4 ||
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસારસૂત્ર વિવરણ.
૧૭
ભાવાર્થ-કણ કણ પડિતાની કલ્પના કડછી, શાસ્ત્ર-ક્ષીરમાં કરી નથી છતાં તેઓ અનુભવ-જીભ વિના તેના સ્વાદ મેળવી શકયા નથી. પ્રગટ થયેજ સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રના યથાર્થ રવાદ ચાખી શકાય છે. રવાનુભવી મહારાયેાજ સમજી શકે છે. ''પ
અનુભવજ્ઞા આ વાત
पश्यतु ब्रह्मनि निद्राऽनुभवं विना ॥
થં સોવાથી પ્રચાર્યો થા. મનોમયી ॥ ૬.૫
ભાવા —અદ્વિતીય અનુભવ જાગ્યા વિના લિપીવાળી, વાણીવાળી, અ મનવાળી રુપી Ðિથી અરૂપી-અદ્રિય અદ્વિતીય અનુપમ પરમાત્મ તત્ત્વને કે નણી જોઈ શકાય ! જ્યારે અપૂર્વ સામ્ય-સેવન કરવાથી અનુપમ અનુભ જાગશે ત્યારેજ અદ્રિય એવા આત્મતત્ત્વનું યથાર્થ ભાન થશે. તે વિના કૅવલ અક્ષરમય લીપી, વાણી કે મનવાળી રૂપીષ્ટિથી અરૂપી એવા શુદ્ધ આત્મતત્ત્વનું યથાર્થ ભાન થઈ શકવાનું નથી. કાર્યાંથીઁએ કાર્યનુકૂલ કારણેાનુ સેવન કરવુ જ જોઈએ, તે વિના ષ્ટિ કાર્યની સિદ્ધિ થતીજ નથી. માટે શુદ્ધ આત્મતત્ત્વના અર્થી જનાએ નિદ્ર ( સર્વ લેશ-ઉપાધિ રહિત-શુદ્ધ ) આત્મ-અનુભવ માટે ત અનુકૂળ પ્રયત્ન કરવા.
ન મુષુપ્તિમાવા-મળવ ચ સ્વાવનાળો ॥ कल्पनाशिल्पविश्रान्ति स्तुयैवानुभवो दशा ॥ ७ ॥
ભાવાર્થ-સુષુપ્તિ, શયન, જાગર અને ઉન્નગર એ ચાર દશાએ શાસ્ત્રમ વર્ણવી છે. તેમાં પ્રબળ મેહુના હૃદયવાળી પ્રથમ દશા તથા વિવિધ કલ્પનાવાળ ( વિકલ્પક ) ગાયન અને તગર દશા પણું આ અનુભવજ્ઞાનમાં ઘટી શકે નહિ તેમાં તે સમસ્ત વિકલ્પની શાન્તિ-વિશ્રાન્તિ-નિવૃત્તિરૂપ (નિર્વિકલ્પ) ચાથ
ઉજાગર દશાજ હાવી ઘટે છે. ૭.
अधिगत्याखिलं शब्द - ब्रह्म शास्त्रदृशा मुनिः
स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥ ८ ॥
ભાવા —શાસ્પદ્રષ્ટિથી સમસ્ત શબ્દવરૂપને સમ્યગ્ પ્રકારે પામીને મુિ ( મુમુક્ષુ ) અનુભવગમ્ય શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવજ્ઞાનવડે પામે છે. એટલે કે સમ્યગ શ્રુતજ્ઞાનના મી-અભ્યાસથી પરિણામે અનુભવજ્ઞાન પામીને મુનિ-મહા મા શુદ્ધ આત્મ સ્વરૂપનું જાણે-જોવે છે. ૮. કિનશમ્.
For Private And Personal Use Only
વિવેચન- આ એક બહુ ગંભીર ભાવવાળુ' છે. ' અનુભવજ્ઞ નના અધિ કારી સકિત જીવે છે. અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાનના પૂર્ણ અભ્યાસીને તેના કા
1 સમના (Equality' ),
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જૈનધર્મ પ્રકાશ.
રૂ થાય છે અને તે કેવળજ્ઞાનરૂપ સૂર્યને અંગે અરૂણદય જેવું છે. આ સંબંધમાં ભાવાર્થના લે; મુનિરાજે સારું અજવાળું પાડેલું હોવાથી અહીં વધારે લવાની આવશ્યકતા રહેતી નથી તે પણ યથામતિ કાંઈક વિશેષ સ્પષ્ટતા કરી છે.
પંડિત રૂપ દિવસ ને રાત્રીના મધ્યમાં જેમ સંધ્યા હોય છે તેમ કેવળજ્ઞાન શ્રદાનના મધ્યમાં અનુભવજ્ઞાનની સ્થિતિ બતાવે છે. સર્વ શાના અભ્યાસથી તે માત્ર ગામનું દિગદર્શન થાય છે. બાકી ભવમુની પાર પામવા માટે તે અનુભવડાનની બાર જરૂર છે. અદ્રિય એટલે ઇંદ્રિયોના વિષયમાં ન આવી શકે તેવું પાનું સ્વરૂપ-અથાત્ પરબ્રહી તેને વિશુદ્ધ અનુભવ વિના બી કોઈ પ્રકારે જાણી શકાય તેમ નથી, શાની એક યુક્તિ તેમાં કામ આવતી નથી. તેમાં તો મને મન સાક્ષીની જેમ વિશુદ્ધ સમાજ વિશુદ્ધ પરછઠ્ઠાને જોઈ શકે છે. તેના મધ્યમાં કરણ તરીકે અનુવકોન કામ કરે છે. ત્યાં બીજું સામાન્ય જ્ઞાન કામ કરી શકતું નથી. તેથી અનુભવજ્ઞાન મેળવવા માટે રાતનું પ્રયત્નની જરૂર છે. જે હેતયુક્તિવ અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા હોત તે પ્રારા પુરૂ તે જાણવાનો પ્રયત્ન કરવા ચકત નહીં, પરંતુ એમાં હતુવાદ ચાલી શકતો નથી, એમાં તે અનુભવજ્ઞાનની જરૂર છે. આ અનુભવજ્ઞાન ધ્રુતજ્ઞાન
જ્યારે હરે છે-સ્થિરભાવ પામે છે-આત્મા શાંત વૃત્તિમાં આવે છે ત્યારે ઉત્પન્ન થાય છે. અને ત્યારેજ અતિપ્રિય પદાર્થોનું સત્ય સ્વરૂપ જે સમજી શકાય છે. તે સિવાય કલ્પનાએ તે એને માટે ઘણા શુક્રપાઠી પડિત કરી ચુક્યા પણ રાન્નમાં ફરતે ગાયુ જેમ તેના રસને આસ્વાદ જાણી શકતું નથી તેમ અનુભવજ્ઞાન વિના તેઓ તેને જાણી શક્યા નહીં. કેમકે તેને આસ્વાદ તે અનુભવરૂપ જીભવડેજ લઈ શકાય તેમ છે. નિદ્રપણાના અનુભવ વિના નિર્દદ્ધ બ્રહ્મને અનુભવ થઈ શકે નથી. તે વાણીમય, લીલીવાય કે મનેય લીપી એટલે અક્ષરરચના, તેને વિષય થઈ શક નથી, તે તે આત્માના અનુભવને વિષયજ થઈ શકે તેમ છે. પ્રાણીએની ચાર દશાઓ પૈકી ચાથી ઉનગર દશામાં એટલે જવાં કપના માની શાંતિ થયેલી હોય છે તેમાંજ અનુભવની પ્રાપ્તિ થાય છે. અનુભવ એગ્ય દિશા તેજ છે, બાકીની ત્રણ દશાઓ (સુષુપ્તિ, સ્વપ ને જાગર) ને તે સંસારી જીવ માત્ર અનુભવ દયા કરે છે. પરંતુ તેથી કોઇ કાર્ય સિદ્ધિ થતી નથી. એ મનીયક. જન્ય દશાઓ છે. મિહને વિલાસ છે, રચાર પરિભ્રમણને હેતુ છે અને આત્માને હિતકર છે; છેલી એક દશા જ આત્માને હિતકર છે, પરંતુ તે મેળવવા માટે પ્રથમ પ્રયાસ ઘણા કા જોઈએ. તેને માટે રેગ્યતા મેળવવી જોઈએ; તે દી કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શકે તેવી નથી. યોગી પુરૂષને જ તે ૬રા પ્રાસ થાય છે. સંસારમાં વાસ કરી રહેલા વિકારી પ્રાણીઓને એમાં
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય અને શોધક એ છે જે બાળકોને સંવાદ.
২৬
અવકાશ જ નથી. એને એની ગંધ પણ આવે તેમ નથી. તેથી તે દશાને પ્રાપ્ત કરવા માટે સંસાર તજવાનીજ ખાસ અપેક્ષા છે. સંસારથી ન્યારા થયેલા–જેમના હૃદયમાંથી સંસારની વાસના માત્ર ઉઠી ગયેલી છે એવા મહામુનિઓ શાસ્ત્ર દષ્ટિવડે એટલે શ્રુતજ્ઞાનવડે પ્રથમ રાકળ શબ્દબ્રહ્મને જાણીને પછી સ્વસવેદ્ય એવા પરબ્રહ્મને અનુભવ કરે છે. આ સ્થિતિ અત્યંત દુર્ઘટ છે, મોંઘી છે, મુશ્કેલ છે, સહેજે પ્રાપ્ત થાય તેવી નથી, પરંતુ જેને તે પ્રાપ્ત કરવા દઢ અભિલાષા છે-જીજ્ઞાસા છે, તેણે પ્રથમ સંસાથી ન્યારા થઈ, વિષય કષાયને યથાશક્તિ જય કરી, શ્રત જ્ઞાનના બળને વધારી, સમભાવમાં સંપ્રયુકત થઈ પછી અનુભવજ્ઞાન મેળવવા તત્પર થવું એટલે તે સહેજે પ્રાપ્ત થશે. એને માટે પ્રથમ જ્ઞાન ક્રિયા બંનેની અપેક્ષા છે, પછી માત્ર જ્ઞાનની એકલાની જ અપેક્ષા છે. આ સ્થિતિનું વર્ણન ગમે તેટલું કરીએ પણ તે શબ્દચર પૂર્ણ પણે થઈ શકે તેમ નથી. તે તે આત્માને અનુભવનો વિષય છે. એવું અમૂલ્ય અનુભવજ્ઞાન મેળવવા દરેક સમકિત દષ્ટિ જીએ પ્રયાસ કરો, કારણકે એ પ્રયાસનું પરિણામ જે લાભમાં આવે તો પછી અપ્રતિપાતી જ્ઞાન-કેવળજ્ઞાનની પ્રાપ્તિ બહુ નજીક થઈ જાય છે. અને આત્મા અ૫ કાળમાં અજરામર દશાને પ્રાપ્ત કરે છે.
આ વિવેચન બહુ સંકુચિત લખાયેલ છે, તેનું કારણ પણ અનુભવજ્ઞાનને - અનુભવ નહીં તેજ છે. તે પણ કાંઈક શબ્દાર્થ વિગેરે મેળવવામાં ઉપયોગી થશે ' એમ જાણી પ્રયાસ કર્યો છે.
તંત્રી.
सत्य अने शोधक एबे जैन बाळकोनो संवाद.
સત્ય–શોધક ભાઈ ! આપણે અને બીજા બાળકે જે જૈનશાળામાં જાણીએ છીએ
તેમાં તથા દરેકે દરેક જૈનશાળાઓમાં આજકાલ જે કેવળગેખણીયું કામ વધુ પડતું ચાલે છે તે કમી કરીને જે તેના અર્થની સમજ સાથે ચલાવવામાં આવે અને તે સાથે વળી સારા સારાં જરૂરી બને પૂછી તેને વ્યાજબી
ઉત્તર સમજાવવામાં આવે તે આપણી બુદ્ધિ કેવી ખીલવા માંડે વારૂ ? શોધક–ભાઈ સત્ય ! હારું કહેવું યથાર્થ જણાય છે. કેમકે આપણે હરહમેશ
જૈિનશાળાએ જઈએ છીએ તેમ છતાં જે કોઈ આપણને આપણુ દેવ ગુરૂ અને ધર્મ સંબંધમાં જરૂરી પ્રશ્ન પૂછે તે તેને ઉત્તર દેતાં અચકાવું
પડે છે, અને ઉત્તર બરાબર દેતાં ન આવડે ત્યારે ખરેખર શરમાવું પણ પડે છે, સત્ય–ઉત્તર દેતાં ન આવડે ત્યારે શરમાવું તે પડે જ ને !
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
જેનધર્મ પ્રકાશ
ધક–એ ખરું, પણ આપણને ઉત્તર દેતાં અચકામણ ન આવે એ બધ
જેનશાળામાંથી કાં ન મળે ? સત્ય-જેનશાળાની દેખરેખ રાખનારાઓને, સ્થાપનારાઓને, માબાપને અને - માસ્તરને એવી ઉંચી કાળજી હોય છે એ ઉત્તમ બોધ મળ મુકેલ
ન પડે એમ હું માનું છું. શોધક--હક ! તો પછી આપણે તેમને તેવી અરજ કરશું અને વખતો વખત સારે
ધ મેળવવા કોશીશ કરશું. સત્ય પણ સારા કામમાં સે વિધ્ર તેથી ચાલો ! આપણે તરતજ આપણું . ઉપરીઓને તે વિષે અરજ કરીએ. આપણી ખરી અજ તેઓએ હચે ધરશે અને આપ સહુને બહુ સારો લાભ મળશે.
આ પ્રમાણે નિશ્ચય કરી સત્ય અને શોધક બંને જણાએ મળી બહુ જ નોરતાપૂર્વક પિતાને ઉપરીઓને અરજ ગુજરી, તેથી ઉપરીઓએ પણ તે બને બાળકોની ભારે ઉત્કંઠા જોઈને તરત તે અરજી સ્વીકારી. પછી હરહમેશાં જૈનશાળામાં અભ્યાસ સાથે પ્રસંગે પ્રસંગે બાળકો તરફથી સારા સારાં ઉપયોગી પ્રશ્નો માસ્તરને પૂછવામાં આવતા હતા અને માસ્તરે પણ તેનું સમાધાન કરતા હતા. મુ. ક. વિ.
जैन मार्गदर्शक सादा प्रश्नो अने तेना उत्तर. ૧ પ્રવે-આપણે શા કારણથી “જૈન, કહેવાઈએ છીએ ?
ઉ-આપણો જિનેધર દેવની સેવા કરનારા છીએ તેથી.. ૨ પ્રક-જિનેશ્વર દેવ કોને કહીએ ? તેમની સેવા શા માટે કરવી ?
- સકળ જિનોને જે નાયક છે, અનંત જ્ઞાન, અનંત શક્તિ પ્રમુખ અનંત
ગુણોને દરી છે અને અનેક ઉત્તમ લક્ષણથી ભરેલા છે તેથી તે સદાય - સેવવા યોગ્ય છે. ૩ પ્ર-જિન કોને કહીએ? અથવા શાથી જિન કહેવાય? ઉ-રાગ દ્વેષ અને મોહ વિગેરે તમામ દેને સંપૂર્ણ રીતે જીતીને તે દોષોને
દલી નાંખે તેને જિન કહીએ. તમામ દો દૂર કરી દેવાથી અને સંપૂર્ણ નાનાદિક ગુધા પ્રાન થવાથી તે જિન કહેવાય છે. જિનેધર દેવની આજ્ઞા અખંડ
રીતે પાળવેથી એવા જિન થઈ શકાય છે. જિન થવું કંઈ સુલભ નથી. : -આપણે શ્રાવક શાથી કહેવાઈએ છીએ? ઉ-જિનેશ્વર દેવની આજ્ઞા પ્રમાણે નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર-ક્રિયાવકે
મોક્ષમાર્ગનું સાધન કરનારા સુસાધુ-આચાર્ય, ઉપાધ્યાય કે મુનિજનો
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન માર્ગદર્શક સાદા પ્રશ્ના અને તેના ઉતર.
Ge
2
પાસે ધર્મશાસ્ત્રનું વિનય-વિવેકસહિત શ્રવણું કરી, શુદ્ધ દેવગુરૂ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, યથાશક્તિ તપચ્ચખાણ કરીએ તેથી ૫ પ્ર॰-શ્રાવકમાં સામાન્ય રીતે કેવા ગુણ હેાવા જોઇએ ? ઉ-માર્ગાનુસારીપણાના ૩૫ ગુણા તે તેમાં અવશ્ય હેાવા જોઇએ. ૬ પ્ર–માર્ગાનુસારીપણાના ઘેાડાક ગુણે વર્ણવી દેખાડશે ? ૯૦~૧ ન્યાય નીતિથી કમાણી કરી તેવડે આજીવિકા ચલાવવી.
૨ સદાચારી થ્યું પણ કદાપિ લેક વિરૂદ્ધ દુષ્ટ વ્યસનાકિ ઉન્માર્ગે જવું નિહ. ખાનપાન સંબધી પણ યાગ્ય વિવેક સાચવવે. ૐ સરખા આચાર વિચારવાળા-એકમતવાળા સ’ગાથે વિવાહ જોડવા, જેથી શાન્તિપૂર્વક ધ કર્યાં કરતાં ખલેલ ન આવે.
૪ સર્વ પ્રકારનાં પાપ આચરણથી ડરતાં રહેવું
૫ દેશાચાર પ્રમુખ લક્ષમાં રાખી નિન્દાપાત્ર ન થવાય તેમ ડહાપણુથી વર્તવું. ૬ રાજા પ્રમુખ અધિકારીના તેમજ પૂજ્ય વડીલ પ્રમુખ કોઈના પણ અવવાદ દિપ મેલવા નહિ, તથા કાન દઈ સાંભળવા પણ નહૂિં. કેમકે તેથી ભારે અનર્થ યા દોષ પેદા થાય છે.
છ સારા પાડેશવાળા ચેાખ્ય મુકામમાં સુઘડતાથી રહેવું. ૮ સદ્ગુણી સત-સાધુ-મહાત્માના યા સુશ્રાવકને સત્સંગ કરવેર ૯ માત પિતા દેંક વડીલેાની આજ્ઞા માથે ધારવી પણ લેાપવી નહિ. ૧૦ ઉપદ્રવાળા સ્થાનમાં ન જવુ, જેથી ધર્મની અને ધનની હાનિ થાય. ૧૧ પેાતાની ગુાશ (આવક) ના પ્રમાણમાંજ ખર્ચ કરવા, ૧૨ પેશાક પણ પાતાની સ્થિતિના પ્રમાણમાંજ રાખવા.
:
૧૩ બુદ્ધિના આઠ ગુણેા ધારી તત્ત્વબેધ મેળવી સદ્દગુણી ક્ષાવુ ૧૪ બરાબર ક્ષુધા-ખાવાની રૂચિ જાગ્યા વગર ખાવું નહિ. ૧૫ નિયમિત વખતે ક્ષુધાના પ્રમાણમાંજ ભોજન પચે તેવુ કરવું. ૧૬ ધર્મને સાચવી અર્થ ઉપાર્જન કરવુ તેમજ અને હાનિ ન પહાંચે તેમ મર્યાદાસર કામસેવન. એ રીતે ધર્મો, અર્થ અને કામને સાધવાં. ૧૭ ભોજન સમયે સ’ત-સાધુ-અતિથિ અને માતપિતાદિકની અવશ્ય સભાળ લેવી. તે પછી ભેાજન કરવુ,
૧૮ ગુણ ગુણીને જ પક્ષ કરવા એટલે તેમનામાંજ દ્રઢ રાગ ધરવા. ૧૯ દેશ કાળ ભાત વિચારી, નિજ શક્તિ-મળ તપાસી ઉચિત કાર્ય કરવું. ૨૦ ધર્મચુસ્ત સજ્જનની બહુમાનપૂર્વક સેવાભક્તિ કરવી. (રવોય માટે.)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦.
જૈનધર્મ પ્રકાશ. ૨૧ ઉચિત રીતે નિજ કુટુંબ પિષણ કરતાં રહેવું. દીન દુઃખીને પણ યથાશક્તિ
રાહાય આપવા મૂકવું નહિ. ૨૨ લાભાલાભ સંબંધી રોગ્ય વિચાર કરી કાર્યારંભ કરે. એકાએક સહ
સાકાર ન કરે. વિચારી પગલું ભરનાર સુખી થાય છે. ૨૩ એ ઉપરાંત લાવંત થવું, વિનયવંત થવું, દયાવાન થવું, સમતા
વંત થવું, વિચક્ષણ થવું, લેકપ્રિય થવું, કૃતજ્ઞ થવું, ઈન્દ્રિયજિતુ થવું અને કામક્રોધાદિ ષડરિપુના વિજેતા થવું એ આદિ સમસ્ત ગુણે
સેવવા-આદરવા એગ્ય છે. ૭ પ્ર-માનુસારીપણના ગુણવગરના શ્રાવક ન કહેવાય? ઉ–તેવા ગુણવગર તો નામમાત્ર શ્રાવક લાલ કહો પણ પરમાર્થ રૂપે શ્રાવક
તે એ અને અક્ષુદ્રતા-ગંભીરતાદિક ઉત્તમ ગુણવડેજ કહેવાય. ૮ પ્ર-વળી અક્ષુદ્રાદિક કયા ક્યા ગુણો આદરવી જોઈએ? ઉ૦-૧ પરાયાં છિદ્રદોષ જોવાની ટેવ પડી હોય તે ટાળીને ગુણગ્રાહક દ્ર
ધારવી–આદરવી, ગંભીરતા રાખતા રહેવું. ર માયા-કપટ કે શઠતા તજી સરલ સ્વભાવી થવું. ૩ સુદાક્ષિણ્યતાવંત થવું–પ્રેરણાગે પરહિત કરવા તૈયાર થવું. ૪ નિપક્ષપાતપણે જ્યાં સત્ય હોય ત્યાં જ પ્રીતિ ધરવી. ૫ પ્રાણુતે પણ અસત્ય-ધર્મવિરૂદ્ધ ભાષણ નજ કરવું, તેમજ પારકી કુથલી
નહિ કરતાં કંઈપણ હિતકારી ધર્મચર્ચા કરવી. ૬ કુટુંબ પણ ઘમરુચિવાળું હોય, જેથી ધર્મમાં સહાયભૂત થાય. ૭ સ્વતઃ પરોપકાર કરવા પ્રેમ પ્રગટે અને પરોપકાર સાધે. ૮ આદરે તે કાર્ય કુશળતાથી પાર મૂકે એવી કાર્યદક્ષતા હોય. ૯ શરીરની આરોગ્યતા અને ઇન્દ્રિય પતાદિક સંબંધી સારી રીતે સંભાળ રાખે, એમ સમજીને કે તે બધાં ધર્મસાધનનાં અંગરૂપ છે. એ અને બીજા કેટલાક ગુણો ઉપર વર્ણવ્યા છે તે સાથે હદયની કે મળતા
પ્રમુખ સગુણવડે જીવ શ્રાવકધર્મને લાયક બને છે. - પ્રવે-આ બધા ગુણ બહુજ ઉપગી હોવાથી બારીકીથી સમજીને અવશ્ય
આદર કરવા ગ્ય છે. તેનું વિશેષ વર્ણન ક્યાં મળી શકશે? ઉ૦-અસરકારક રીતે દાખલા દલીલે સાથે તો ધર્મરત્ન પ્રકરણ, ધર્મબ, | વિગેરે ગ્રંથોના ભાષાંતરમાં તેનું વિશેષ વર્ણન જોઈ શકાશે. બાકી સામાન્ય
રીતે તે જેન હિતોપદેશ ભાગ ૧-૨-૩, અને શ્રાવકકલ્પતરૂ વિગેરેમાં પણ . તેનું વર્ણન જોઈ શકાશે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને માર્ગદર્શક સાદા અને અને તેના ઉત્તર
૨૮૧
૧૦ પ્રક-શ્રાવક શબ્દને અક્ષરાર્થ કે થઈ શકે ?
ઉ-શ્રદ્ધાનંત, વ=વિવેકર્વત, અને ક=કિયાવત એવો અર્થ થાય. ૧૧ પ્ર–સામાન્યતઃ શી શી કરણીથી શ્રાવકજીવન સાર્થક લેખાય ?
ઉ-શ્રી જિનેશ્વર દેવની પૂજા-સેવાથી, શુદ્ધ માર્ગ દેશક સદ્દગુરૂની સેવા- ભક્તિથી, જીવ દયાથી, શુભ પાત્રને દાન દેવાથી, સદ્દગુણ પ્રત્યે પ્રેમ ધારવાથી,
અને આગમવચનોને સારી રીતે શ્રવણ મનન કરી સન્માર્ગ ગ્રહણ કરવાથી
શ્રાવકજીવન સફળ થાય છે. ૧૨ મ - વિશેષતઃ શ્રાવકનો કર્તવ્ય ધર્મ કેવા પ્રકારનો છે ? ઉદ-હિંસા, અસત્ય, અદત્ત, મથુન અને પરિગ્રહને સર્વથા ત્યાગ થઈ ન શકે ત્યાં સુધી તેને અમુક પ્રમાણમાં ઉચું લક્ષ રાખી અવશ્ય ત્યાગ કરવા રૂપ પાંચ આનુવ્રત ધારવાં, તેમજ તેને ગુણકારી થાય એવાં ત્રણ ગુણવ્રત (દિવિરમણ-દિશા પ્રમાણુ, ભોગપભેગ પ્રમાણુ, અને અનર્થ દંડ વિરમણ) ઉપરાંત ચાર શિક્ષાને-સામાયિક, દેશાવકાશિક, પૈષધ અને અતિથિ વિભાગ પણ અવશ્ય આદરવા યોગ્ય છે. આ શ્રાવક ગ્ય દ્વાદશ વ્રત અને તેને લગતી શ્રાવક ગ્ય વિશેષ કરણ-૧૧ પડિમાઓ (પ્ર તિના વિશેષ) માટે પણ ધર્મબિંદુ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વિગેરેમાં સારું વર્ણન કરાયેલું છે, તેમજ શ્રાવકકલ્પતરૂમાં પણ એ સંબધી કંઈક
વિસ્તારથી વર્ણન કરાયેલું જોઈ શકાશે. જજ્ઞાસુ માટે તે બહુ ઉપગી છે. ૧૩ પ્ર- શ્રાવક યોગ્ય કર્તવ્યનું સંક્ષેપથી કયાં વર્ણન કરાયેલું છે ? ઉ– મનહ જિણાણું આણુ એ સઝાયમાં તે કર્તવ્યનું દિગ્ગદર્શન કરાવેલું છે. તેને કંઈક ભાવાર્થ “ જેન હિતબોધમાં સમજાવવામાં આવેલ
છે. તેને વિસ્તારા તેની ટીકા ઉપરથી સમજી શકાય તેમ છે. ૧૪ પ્રક- સુસાધુ જનને કર્તવ્ય ધર્મ કેવા પ્રકારો કહે છે? ઉ--તેમને તે પૂવકત હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહને સર્વથા
મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુદવાને ત્યાગ અને શદ્વ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાને સર્વથા સ્વીકાર કરવા રૂ૫ પાંચ મહાવ્રતને ધારવાં, પાંચે ઈદ્રિયોને નિગ્રહ કરે, ક્રોધ દિક ચારે કપાયેન જય કરે, અને મન, વચન તથા કાયાના દડાથી વિરમવું. એ રીતે ૧૦ પ્રકારનો સંયમ આદરીને સાવધાનપણે પાળવારૂપ કર્તવ્ય ધર્મ છે. અને એ ઉપરાંત ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સવલતા, સતેષ, તપ, સંયમ, સત્ય, શાચ, અકિચનતા અને બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારને પણ થતિધર્મ સારી રીતે સમજીને સુસાધુ અને સેવવા છે. તેમજ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનધામ પ્રકાશ. તેમને ખ્ય દ્વાદશ ભિખુ પડિમા પણ આરાધવા ગ્ય કર્તવ્ય ધર્મ છે. ; ૧૫ પ્રક-આ જિનેશ્વર દેશિત ધર્મ રૂપ મહાવૃક્ષનું મૂળ શું છે ?
ઉ૦-વિનય ( ગુણ-ગુણી પ્રત્યે નમ્રતા) એજ એનું મૂળ છે. ૧૬ પ્રવે-વિનયના સામાન્ય ભેદ-પ્રકાર સમજાવશે ? ઉ૦-૧ વંદન, સુખશાતાદિ પૃચ્છા, યથાપ્ય અન્ન પાન વસ્ત્ર પાત્રવડે ભકિત, ૨ સદ્દગુણી સાધુ પ્રમુખના સદગુણો પ્રત્યે હૃદય પ્રેમ-માન. ૩ તેમનામાં પ્રગટેલા ઉત્તમ ગુણોની સ્વમુખે પ્રશંસા કરી. ૪ તેમનામાં નજરે આવતાં નજીવા દો ની ઉપેક્ષા કરવી.
લેક સમક્ષ તેવા નવા અવગુણ ઉઘાડા પાડવા નહિ.
૫ કઈ પણ પ્રકારની અવજ્ઞા-આશાતના થવા ન દેવી. ૧૭ પ્ર-દેવ વંદન અને ગુરૂ વંદન કરવા સંબધી વિધિ-વિવેક સ્પષ્ટપણે કયા , કયા સ્થળે બતાવવામાં આવેલ છે. ઉ-દેવવંદન ભાગ્યમાં અને ગુરૂવંદન ભાવ્યમાં તે સંબંધી સ્પષ્ટ ખુલાસો
છે. જે ભાળ્યય નામના પુરાકમાંથી કંઈક વિવેચન સાથે જોઈ શકાશે. વળી જેન હિતધાદ” માં પણ પ્રરા પ્રસગે તે વિષય ચર્ચલે છે, તેમજ શ્રી શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર અને ચિત્યવદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહમાં આ સંબંધી યથાયોગ્ય વર્ણન આપવામાં આવેલું છે અને તે સમજવું સુલભ પડે એવું પણ છે તેથી સહને તે
વાંચવા ભલામણ છે. ૧૮ પ્ર–તપ જપ વત નિયમ સંબંધી પરખાણ કરવાનો વિધિ-વિવેક ફુટ રીતે
કયાં વર્ણવવામાં આવેલ છે ? કે જે લક્ષગન થઈ શકે. ઉપૂત ભાષ્યત્રયમાંજ પચ્ચખાણ ભાષ્યના અધિકારે તેનું સ્પષ્ટ વર્ણન છે. ૧૯ પ્રબ -આ સઘળી કરારી વિધસહિત કરવાનો ઉછા છે કે હવે જોઈએ ? ૯ - રાગ દ્વવાળી મન વચન અને કાયાની રાપાના-દુષ્ટતા નિવારી, ઉત્તમ
આલંબન ચગે તેમને નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં નિર્દોષ રીતે સ્થિર કરવા અને અનુક્રમે સર્વથી અગોચર પરમાનંદ પદ–મેક્ષ પ્રાપ્તિ
કરવી એજ ઉત્તમ હેતુ છે. ૨પ્રવેગ અનુષ્ઠાન એટલે શું ? અને તે શું લાભદાયક થઈ શકે ? ઉ૦-પરમપદ જે મક્ષ તે સાથે જોડી આપે એ સમ્યગ જ્ઞાન દર્શન અને
ચારિત્ર સંબંધી આચાર તે તમામ વેગ અનુષ્ઠાન કહેવાય. તેથી સાધકને અનેક પ્રકારની સિદ્ધિઓ અને અને મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. ઇતિમ
સન્મિત્ર કજિય,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર સુખદાયક સુભાષિત વને.
सार सुखदायक सुभाषित वचनो.
ઉત્તમ પુરૂષાની ઉત્તમ પ્રસાદીની કણ અવગણુના કરે? ” ૧ સુજ્ઞ શુભાશય ! ત્હારા ભલા માટે નિર'તર લાપૂર્વક હારે શિષ્ટ પુરૂષ સેવિત સન્માર્ગનું સેવન આળસ રર્હુિત કરવું.
૨ શિષ્ટ પુરૂષાવડે કવખેાડાયેલા પાપ કાર્યનો સદાય પરિશ્તાર કરવે!. ૩ વીતરાગ સર્વજ્ઞ ભાખેલાં તત્ત્વ વિષે ખરાખર શ્રદ્ધા રાખવી.
અન્ય કપાલકલ્પિત મિથ્યા વચને ઉપર વિશ્વાસ નહિ રાખવે. પૂ . સારાં આલેખન મેળવી નમ્રતાપૂર્વક સત્ય જ્ઞાન સ`પાદન કરવું. ૬ ધને દીપાવનાર સદાચારનું પ્રીતિ ધરી સદાય સેવન કરવું. ૭. આર્ડ માર્ગે દોરી જનારી ઇન્દ્રિયાનુ સારી રીતે દમન કરવું, ૮ મેહુ પમાડનારી સ્ત્રીઓને સ’ગ-પ્રસ`ગ જેમ બને તેમ આછે. કરવે. પરિણામ દુ:ખદાયી, એવાં વિષયસુખની લાલસા જેમ બને તેમ ઘટાડવી.
૯
to
પરમ ઉપકારી જિનેશ્વર દેવની સદાય સેવાભક્તિ આદરથી કરવી. ૧૧ સન્માર્ગદર્શક ગુરૂ નાની પણ તેવીજ રીતે સેવાભક્તિ કરવી. ૧૨ કર્મ મળને બાળી નાંખનારી તપસ્યાનુ` પણ શક્તિ મુજબ સમતાથી સેવન કરવુ', ૩ સ્વપરને તિરૂપ થાય એવુજ સત્ય વચન બેલવુ* અન્યથા માન રહેવું. ૧૪ ધોળે દહાડે ધાડ પાડનારા રાગ દ્વેષના જેમ બને તેમ સમતાવ જય કરવે. ૧૫ ક્રોધ, માન, માયા, અને લેભને દુઃખદાયક સમજી ક્ષમા, નમ્રતા, સરલતા, અને સ ંતાષનુ સેવન કરી તેવડે તેમને જીતી લેવા.
૧૪૩.
૧૬ અહિંસા અથવા દયાને શાસ્ત્રનીતિથી સારી રીતે સમજીને સેવવી. સહુ કઈ જ્ગ્યાને નિજ સમાન લેખી કાઇ સાથે પ્રતિકૂળતા રાખવી નહિ, ૧૭ ગમે તેવા સર્ચગેામાં પણ સત્ય તને લાંછન લગાવુ નહિ ! ૧૮ ગમે તેવી પરાઇ વસ્તુ અનીતિથી લઈ લેવા કદાપિ ઈચ્છવું પણ નહિં. ૧૯ આત્માની ઉન્નતિ કરવાને અકસીર ઉપાય મન, વચન અને કાયાની પવિત્રના સાચવી રાખી બ્રહ્મચર્ય પાળવુ એ છે,
For Private And Personal Use Only
૨૦ પરિગ્રહ સબંધી મૂર્છા-મમતા જેમ અનેતેમ પરીહરવી-કમી કરવી યુક્ત છે. ૨૧ સ્સારનું વિષમ સ્વરૂપ એઇ વિરતપણે નિજ હિત સાધી લેવુ. ૨૨ સદ્ગુણાની પ્રાપ્તિ અને પુષ્ટિ માટે સદ્ગુણી જનેાના સ`ગ કરવા. રાગ દ્વેષ અને મહુથી સર્વથા મુક્ત થયેલાનેજ વીતરાગ માનવા
૩
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
(U
૨૮૪
જેનષમ પ્રકાશ વાય પાપને વિવેકવડ પિછાણી લઈ પાત્ર-સુપાત્રને બહુ પ્રમથી દાન દેવું. ૨૫ વાહ્ય જનને ભક્તિ પ્રમુખ આલબ માટે થા જિ. મદિર નજ લેય
ત્યાં રાજનીતિ મુજબ જ્યણાપૂર્વક કરાવી આપવામાં લાભ છે; પણ
જ્યાં પ્રથમથી જ હોય ત્યાં તો તેને જીર્ણોદ્ધાર કરાવે લાભકારી થાય છે. રદ મૈત્રી, મુદિતા, કરૂણા અને માધ્યસ્થતા પ્રમુખ ઉત્તમ ભાવનાઓ સદાય ભાવવી. ર૭ અનેક દૂષણથી ભરેલું રાત્રિભોજન કરવાની કુટેવ તજી દેવીજ યુક્ત છે૨૮ હિસાહિત-લાભાલાભ જેથી પણ સમજાય એવા વિવેકને જરૂર આદરે. ૨૯ જેનાથી દુ:ખને વધારે જ થાય એવી ખાટી માયા–માતાનો ત્યાગ કરવો. ૩૦ આ અગાધ સંસારસાગરને હેલાસર પાર પામવા પ્રબળ પ્રયત્ન કરે. ૩૧. ધર્ય-ધીરજ-સમતાને સુખદાયી સમજીને તેનું પુનઃ પુનઃ સેવન કરવું. ૩૨ શોકને સર્વ રીતે નુકશાનકારી સમજી તેને જલદી ત્યાગ કરે. ૩૩ ઈપ-અદેખાઈ, વર, ઝેર પ્રમુખ દુષ્ટ વૃત્તિ તજી મનને શુદ્ધ-નિર્મળ કરવું. ૩૪ ઉત્તમ ધર્મ સામગ્રી પામીને જરૂર માનવભવની સફળતા કરી લેવી. ૩૫ સરાજપૂર્વક અમૂલ્ય વ્રત આદરીને કદાપિ વ્રતભંગ કરે નન્ડિ. ૩૬ માણસમયપર્યત સમાધિ સચવાઈ રહે એવી ખૂબ કાળજી રાખવો ૩૭ આભવ પરભવ સંબંધી અસારસુખ-ભાગની ઈચ્છા તૃષ્ણા રાખવી નહિ. ૩૮ વર્તવ્ય-ધર્મને સારી રીતે સમજી તેને સાવધાનપણે પાળવા પ્રયત્ન કરે. ૩૯ નવકાર મહામંત્રને હૈયાને હાર સમાન લેખી તેનું સદાય સ્મરણ કરવું, ૪૦ જામરણની મહા વ્યધિ સદંતર દૂર કરવા માટે ધર્મ રસાયણનું જ
સેવન કરવું.
શુદ્ધ વૈરાગ્ય બળ મેળવી, દેડ લક્ષમી પ્રમુખ ક્ષણિક પદાર્થોને મેહ તજી દે, ૪ર સદા સર્વદા સદ્ધિકરૂપ આંતર ચાકુનો ઉપયોગ કર્યા કરે. ૪૩ દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ સંબલ (ભાતું) બને તેટલું સાથે
લઈ લેવા ચૂકવું નહિ. “દવ બળે ત્યારે કૃ િખોદવે ' કામ આવે નહિ. જ માનવભવ પ્રમુખ ઉત્તમ ધર્મ સામગ્રી ફરી ફરી મળવી મુશ્કેલ છે એમ
સારી રીતે સમજી રાખી શીધ્ર સ્વહિત કરી લેવા લક્ષ દરવું. ૪૫ પુરુષાર્થ સેવનવડે ગમે તેવા કઠીન કાર્યની પણ સિદ્ધિ થઈ શકે છે એ
નિશ્ચય કરી પ્રમાદ માત્ર દૂર કરી પુરૂષાર્થી બનવું. એવડે સકળ કાર્યસિદ્ધિ થઈ શકશે.
ઈતિશ. સન્મિત્ર કપૂરવિજયજી,
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોજન સમયે સાચવવાના નિયમો.
भोजन समये साचववाना नियमो.
ધર્મ કરણી નિમિત્ત-ધાર્મિક કાર્યો જે કરવાના હૈય-જે ફરજ બજાવવાની હેય-તે સારી રીતે બજાવી શકાય તે માટે શરીરની ખાસ જરૂર છે, અને તે શ રરને રક્ષણ અર્થે-તે સારી રીતે પોષાય, અને ધારેલ કાર્યો તેની મારફત કરાવી શકાય-ઈસીતાર્થની સિદ્ધિ થઈ શકે તે માટે કેટલાક નિયમો પણ સાચવવાની ખાસ જરૂર છે. દરેક કાર્ય તેના નિયમ પ્રમાણે કરીએ તે જેમ સત્વર સંપૂર્ણ કરી શકાય છે, તેમજ નિયમ પ્રમાણે વતીને-નિયમને અનુસરીને શરીરને પોષવામાં આવે છે તેની પાસે જે કાર્યો બજાવવાનાં હોય, તે સારી રીતે બજાવી શકાય છે. મનુષ્ય જીવનમાં અનેક કાર્યો કરવાનાં હોય છે, અને ફરજો બજાવવાની હોય છે, અને ધાર્મિક કાર્યો પણ બની શકે તેટલાં કરવાનાં હોય છે, તે સર્વ તંદુરસ્ત શરીરથીજ થઈ શકે છે. આજારી મનુષ્ય-અગર નાદુરસ્ત તબીઅતવાળા મનુષ્ય કોઈ પણ કાર્ય કરી શકતાં નથી, અને ઉલટા રવજનોને ભારરૂપ થાય છે, તેથી શરીર સંરક્ષણાર્થે કેટલાક નિયમે સાચવવાની ખાસ જરૂર છે. શરીરનો આધાર રાક ઉપજ રહે છે, તેટલા માટે જ તે. ખોરાક કેવી રીતે લે, અને કઈ સ્થિતિમાં લે તે જાણવાની ખાસ જરૂર છે, અને તે અણીને તે નિયમાનુસાર વર્તવાથી શરીર સ્થિતિ સારી રહેવા ખાસ સંભવ હેવાથી તે નિયમ અત્રે દર્શાવવામાં આવે છે. અને મનુષ્ય જીવનની સફળતા કરવા ઇચ્છનાર-મનુષ્ય જીવન પ્રાપ્ત કરી ડું ઘણું પણ લેખે લગાડવા ઈચ્છનાર, પ્રાપ્ત ફરજોને છેડે અંશે પણ બજાવવા ચાહનારને બનતી કોશીષે તે નિવમે અમલમાં મૂકવાનું સુચવવામાં આવે છે. * નિયમ ૧લે-જ્યારે ખાવાના સમયે ભેજનના અવસરે સેડામાં પ્રવેશ કરે ત્યારે પ્રથમથી જ ખુશાલી ધારણ કરે. પહેલાની મુશ્કેલીઓ, દિલગિરી અને માનસિક ધમાધમ જે કોઈ હોય તે રડાની બહાર મૂકી શાંત સ્વસ્થ ચિત્તથી–ખુશાલ-આનંદી
કરણથી રસોડામાં પ્રવેશ કરો. મનમાં આનંદ રાખો, અને આસપાસ પણ રકાનંદજ ફેલાવજે. જયારે સેડામાં પ્રવેશે એટલે ગુસ્સે, ક્રોધ, ઈર્ષા, કે દિલશિકી સર્વ વિસરી જજે, અને તમારા સર્વે કુટુંબને પણ આનંદીત ચહેરામાંજ
ખજે. એટલેકે ગૃહમાં કલેશ કે કંકાસ જમવાના વખતે દૂરજ ટાળજો. મનને કલિત રાખજે-આનંદમાં રાખો અને સર્વ કાર્યની વ્યગ્રતા-વ્યાપારની કે બીજા કેઈ પણ કાર્યની વ્યગ્રતા હોય-ચિંતા હેય-તે સર્વને રસોડામાં તમારી સાથે પ્રવેશવા છે નહિ. એટલે કે સર્વ ચિંતા-વ્યગ્રતાને-માનસિક જંજાળને-મનોવ્યાધિને કરજ રાખજે, જમવાના સમયે નિર્મળ અંતઃકરણ-શાંત-થી-સ્વસ્થ ચિત્ત અને
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
જે
બકા.
આનંદીત ચહેરો જરૂર રાખજે, અને જમવાના સમયે એક વેડને વારે પતાવવા તરીકે બહુ ઉતાવળથી-જાણે કે કોઈ કાર્ય બગડી જતું હોય તેમ બહુ જલદીથી કદી ખાતા નહિ. જેવી રીતે કઈ ઠેકાણે આપણે કાંઈ પણ હક હોય અને તે થીરતાથી પણ હક બજાવીએ, તેમ ખાવા-પીવાનો પણ હકજ છે તેમ સમજી તે કાર્ય સ્વસ્થતાથી બને. વળી ત્યારે રસેડામાં પ્રવેશે, એટલે એક આનંદમય સૃષ્ટિમાંજ તમે વિચારે છે તેમ વિચારે, અને તે સુષ્ટિમાંથી મુશ્કેલી, મુશીબતે, અડચણો, અગવડે, ઉપાધિઓ, જાળ, ખટપટ, કલેશ, કંકાસ, ધમધમી વિગેરે મનની શાંતિ ભગ્ન કરનારા વિરોધીઓને દેશવટો આપવામાં આવેલ હોવાથી તેને તમારા અને રાજયમાં જરા પણ અવકાશ આપશો નહિ. જેવી રીતે જાણી જમવા જઈએ, ત્યારે શાંતિ અને આનંદ અનુભવીએ છીએ, અને રવસ્થ ચિત્તથી સર્વ મંડળ સાથે વાતચીત–આનંદ કરતાં હજાણીને લહાવો લઈએ છીએ, તેવી જ રીતે આ સેવામાં પણ ઉજાણના આમંત્રણજ તમે આવ્યા છે તેમ વિચારે, અને તેવાજ આનંદથી-સર્વ મંડળ સાથે કલેલ કરતાં ખાદ્ય પદાર્થોનો ઉપભેગ કરે. આ પ્રમાણે ખાવાની પ્રથમ નિયમમાં શાંત-ઉપાધિ હીત-ખટપટાદિકને દૂર છેડીને સેડામાં પ્રવેશવું, અને સ્વસ્થ-આનંદીત ચહેરે કલેશ કંકાસાદિકને તથા અન્ય શગુરૂપ ઈપદિક દુ ણને દૂર ત્યજીને જમવા બેસવું તે સૌથી પ્રથમ અગત્યનું છે. આ નિયમ દરેક માણસ જે સાચવવા ધારે તે ખાસ જાળવી શકે તેમ છે. નથી તેમાં અન્યની મદદની જરૂર પડતી, કે નથી તેમાં કોઈ કણ રહન કરવાની જરૂર પડતી. આ સુંદર ટેવથી ગૃહના મનુષ્યો પણ માનસિક શાંતિ-સ્વરથા અનુ. ભવતાં શીખે છે, અને શરીર સુરક્ષાને મજબુત પાયે અહીં રોપાય છે.
નિયમ ૨ જે માત્ર જમવા ખાતરજ આ જીવન છે એમ કદી ધારશે નહિ. ઘણા મનુષ્યો તે ટેવથી હેરાન થાય છે. ખાવું તે આ જીવનના સંરક્ષ* સાથેશરીર ટકાવા અર્થે છે, પણ ખાવા ખાતર જીવવું તે ધારણું ખોટી છે. તેવી ધારણાથી ખાવામાં કોઈ નિયમ રહેતું નથી, અને તરતાજ અજીર્ણની શરૂ આત થાય છે, તેથી જીવન ખાતર ખાવું તેમ ધારે; પણ ખાવા ખાતર જીવવું છે તે વિચારને ખ્યાલને સદા માટે દૂરજ રાખજે. તમારા જીવનનું સર્વસ્વ કાર્ય ખાવામાં સંપૂર્ણ થાય છે તેમ કરી ધારશે નહિ. જે અનેક કાર્યો તમારે ફરજ તરીકે સંપૂર્ણ કરવાના છે તે માટે ખાવાની જરૂર છે, પણ તે મહાન કાર્યમાં ખોરાકને–અશનને ગણશે નહિ. અન્ય કાર્યોને મહત્વતા આપજે, પણ તે સાથે ખાવાના કાર્યને તદન ગાણ પણ ધારશે નહિ. જીવનના ટકાવ માટે ખાવાની જરૂર હોવાથી જેમ આવે તેમ ખાઈને પટ ભરી દેવું તે પણ સમજશો નહિ. તેવી રીતે ઉતાવળથી–તેના તરફ બેદરકારી રાખીને ખાવાથી અને બહ અકરાં
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજન સમયે સાચવવાના નિયમતીય રીતે ખાવાથી અજીર્ણ થાય છે. ખાતી વખતે તે તમારા ખોરાકનો સંપૂર્ણ આનંદ અનુભવતાં તેને ઉપભોગ લેજે. આવી રીતે શાંતિથી ઉપભેગહેતાં તે ખેરાક જલદી પચી જશે. પાચન શરીર સંરક્ષણાર્થે જેટલું જરૂરનું છે, તેટલુજ બલકે તેથી વધારે મન અને આત્માને વિશેષ જરૂરનું છે. શરીર આરી પડે, અજીર્ણનો અનુભવ કરા પડે, એટલે સર્વ કાચ બંધ પડે છે. જ્યારે પાચન સારું હોય ત્યારેજ આ શરીરરૂપી કારખાનાના દરેક સંચા તેને જે જે કાર્યો કરવાનાં હોય તે સંપૂર્ણ રીતે–ગ્ય રીતે બનાવી શકે છે અને શરીર તે મન અને આત્માનું હથીયાર હોવાથી તે હથીયાર જ્યારે સારું હોય, ત્યારેજ મનમાંથી નવીન કાર્યોની ઉત્પત્તિ અને ચાલુ કાર્યોને નિભાવ થઈ શકે છે. જે સંગીતની ખરેખર મજા ભોગવવી હોય, આનંદ લેવો હોય, સંગીતની મીઠાશ ચાખવી હોય, તે સંગીતના વાજીત્રના તારને સંપૂર્ણ તાલમાં ગોઠવવા પડે છે. તેવી જ રીતે આ શરીરરૂપ વાજિંત્ર પણ જે બરોબરગેવાએલ હોય, તેજ તેમાંથી ખરે આનંદ, ખરી મીઠાશ, શુદ્ધસુંદર વન અનુભવી શકાય છે. શરીરના આરોગ્યને ખરે આધાર સંપૂર્ણ 'પાચન ઉપર રહેલો છે. શરીરરૂપી વાજિત્રને તાલ અજીર્ણ સાથે મળતું નથી પણ સંપૂર્ણ પાચન સાથેજ મળતું હોવાથી પાચનશુદ્ધિ ખાસ જરૂરી છે; તેથીજ ખોરાકનો જીવન ખાતર પણ સંપૂર્ણ આનંદથી ઉપભેગ કરાય, તેજ તેનાથી ધારેલ ફળ મળે છે; સારાંશ કે અતિ અકરાંતીઆ થઈને ખાવું નહિ, તેમ બહુ ઉતાવળ કરીને પણ ખાવું નહિ. પાચન સારૂ થાય તેવી રીતે શાંતિથી 'પીરસાએલ રાક લે, અને આનંદથી-શાંત ચિત્તથી તેને ન્યાય આપવા
* નિયમ ૩ - રાકની પસંદગીમાં બહુ ચેકસ થવું નહિ. આ ખોરાકજ મને પચશે, આ મારી તબીઅતને અનુકુળ નહિ જ આવે, આ ખાવાથી તે હું હેરાન થઇશ-મારી તબીઅત બગડશે–આવા આવા ખોરાકની પસંદગીમાં બહુ વિચાર કરવા નહિ. ખોરાક માટે એટલી તપાસ કરવાની છે કે તે રાંધેલ પદધ્ધિ શરીરને પુષ્ટિ આપનારા, આરોગ્ય દેનારા, અને સારી રીતે તૈયાર કરાએલપાકેલા છે કે નહિ. તેટલી તપાસ પછી તેને સંપૂર્ણ આનંદથી ન્યાય આપવાનજ વિચાર રાખવો. દોષ શોધવાના દેખાવથી-દરેક બાબતમાં ભૂલે લેધી કાઢવાના ઇરાદાથી-દરેક વસ્તુ નડશે. “આ વસ્તુ કેમ ખવાય તેવા ઈરાદાથી ભોજનગૃહ્માં કદી પ્રવેશશે જ નહિ. જ્યાં સુધી આવા ઇરાદાથી તમે ખોરાક લેશે, આ ખેરક પચશે જ નહિ તેવી ધારણ કરીને તેને આરેગશે, ત્યાં સુધી તે ખોરાક મે તે પુષ્ટિ આપનાર, તંદુરસ્તી વધારનાર હશે તે પણ તમને પચશેજ નહિ. ચક્રવર્તીની ગીરની માફક તમે તે જીરવી શકશેજે નહિ; અને ઉલટ તે રાક તમને કષ્ટદાયી-તમારા શરીરને બગાડનારજ નીવડશે. ઘણી વખત અજીર્ણ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
જે ધર્મ પ્રકાશ.
મનુષ્યોને થાય છે તે ખોરાકથી થતું નથી, પણ માનસિક આવા દેશના ખ્યાલવીજ અજીર્ણ થવાનો સંભવ રહે છે, તેથી તેવા ઇરાદાથી ખોરાક લેવોજ નહિ. જે ખોરાક આપણને અજીર્થકત્તા નીવડશે તેવે ભય હોય, તે ખોરાકને તમારાથી દૂર જ રાખવો તે વધારે ઉત્તમ છે. ખોરાકને કદી પણ દોષ દેશે નહિ. આ રહૃષ્ટિમાં જે જે વસ્તુ નીપજે છે, તે તે ખ્ય અવસરે પ્રમાણમાં લેવાથી ઘણું ખરૂં હાનિકર્તા નીવડતી જ નથી. ભોજનાલયમાં પ્રવેશે તે પહેલાં તમારું મન સાચી દિશામાં પ્રવર્તે છે તેની દસ તપાસ રાખજે. ખોરાક સાથે આવા દોષ
જ્યાં સુધી મન શેાધતું હોય ત્યાંસુધી સેડાથી દૂર રહેવું, અથવા તે ખેરાક દૂર રાખો તે ઉત્તમ છે. વળી જ્યારે તમે બીજાયેલા, ગુસ્સે થયેલા, ભયભીત થયેલા, ગભરાએલા, મુઝાએલા, અને મનની સ્થિરતા રહિત થએલા છે ત્યારે કદી ખાવાનો વિચાર રાખશો નહિ. ખાવાના સમયે મનની આવી સ્થિતિને દૂર કાઢી મૂકજો. મનને શાંત રાખી-મનને સ્થિર રાખી ખાવાને આદર કરજે, અને
આ પંચશે, આ નહિ પચે, આ ન ખાઉં તો સારું, આ તો મારી પ્રકૃતિને પ્રતિકૂળ છે. આનાથી તો મારે હેરાનગી ભોગવવી પડશે. તેવા બેટા ખ્યાલી વિચા
ને દેશવટો આપી-દૂર રાખીને જ ખાવાનો વિચાર રાખજે. જે વસ્તુ આરોગ્ય આપનારી, શરીરને પુષ્ટિ કરનારી, તંદુરસ્તી વધારનારી હોય તે દરેક ચીજ તમને પણ તે પ્રમાણેજ ગુણ કરનારી નીવડશે તેવા શુભ ઈરાદાપૂર્વક રાક આરોગજે, અને તે સર્વ વસ્તુ તે પ્રમાણે જ તને પચશે, અને લાભદાયી નીવડશે.
નિયમ ૪ થે-જ્યારે ભેજનાલયમાં પ્રવેશ કરે, ત્યારે કદીપણુ ઉતાવળ કરશો નહિ. ધીરજથી–શાંતિથી તે કાર્ય કરજે. તેમાં પસાર કરેલે વખત નકામે ગુમાવી દીધો તેમ કદિ ધારેશે નહિ. બહુ ઉતાવળથી ખાધેલ રાક પચતું નથી, પણ કેટલીક વખત ઉલટ તેવી રીતે જમવાથી તે ખોરાક શરીરને હાનિકર્તા થઈ પડે છે. ઉતાવળથી આરોગેલ અન્ન જલદી પચતું પણ નથી, અને કદાચ તેમાંથી અજીર્ણ નીપજવાનો પણ સંભવ રહે છે, તેથી ખોરાકથી જે પુષ્ટિ શરીરને મળવી જોઈએ તે મળતી નથી, એટલે કે ખોરાકથી જે કાર્યસિદ્ધિ કરવા ધારતા હોઈએ તે બનતી નથી. ઉલટું ઉતાવળે ખાવાથી કઈ કઈ રોગોની નિષ્પત્તિ થવાનો સંભવ રહે છે, જેથી ઉલટો વખતને, ધનને, અને આનંદને નાશ થાય છે અને ઈસીતાર્થની સિદ્ધિ થતી નથી. ત્યારે પાચનશક્તિ સારી હોય, લીધેલ ખેરાક બરોબર હજમ થતો હોય, ત્યારે જે કાર્ય એક કલાકમાં કરી શકાય છે, તેટલું જ કાર્ય અજીર્ણવાળા શીરે, ખરક પ ન હોય ત્યારે ત્રણ કલાકે પણ કરી શકાતું નથી. તેથીજ ખોરાક માટે જોઈતો ચોગ્ય ટાઈમ નિયત કરે ખાસ જરૂર છે. તેવી રીતે નિયત કરેલ ટાઈમ શરીરના આરોગ્ય અર્થે, અને
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજન સમયે સાચવવાના નિયમા
h
ઘડી
અન્ય કાર્ય સત્તર સપૂર્ણ કરી શકાય તદર્થે નકામે ગુમાવેલે નહિજ ગણાય. આ ટાઈમ વમાનના ચાલુ કાર્યો માટે અને ભવિષ્યમાં જે ચેાજના હોય તેને સપૂર્ણ કરવા માટે ચેગ્ય રીતે પસાર કરૅલેજ ગણાશે. તમારા ખાણાને સપૂર્ણ રીતે શાંતિથી ન્યાય આપવાને જરૂર હાય તેટલે ટાઇમ તેમાં પસાર કરો, અને તે વખત દરીઓન-લગભગ ત્રીશ મીનીટ સુધી તમારા મનને નિશ્ચિત, ઉપાધિ રહિત, જાળેાથી મુક્ત રાખે. તમારા શરીરને પાવુ -તેને આરોગ્યતંદુરસ્ત રાખવું તે તમારી ફરજ અને હક છે. હુક તરીકે જો તંદુરસ્ત શરીર રાખવા ચાહતા હૈ', અને ફરજ તરીકે તે શરીરના આરેાગ્યનું કાર્ય ખળવવા માગતા હા, તે શરીરને માટે જરૂરી ખારાક માટેનેા આટલે ટાઈમ જરૂર નિયત કરજો. જો તમારા શરીરન, સાથે તમે સારૂં વન ચલાવશેા, તે આરેગ્ય રહે તેવી રીતે તમે વર્તશે, તે તે તમને લાંબા વખત સુધી અને ચેકસપણે કા આપશે. ધારેલ કાર્યની સિદ્ધિ અવશ્ય થઇ શકશે. અને તમને બહુ આનંદ રહેશે. આ સૃષ્ટિના આન ંદે પણ લાંબા વખત સુધી ભેગવી શકાશે, માટે ખાસ ખારાક માટે વાતને નિયમ કરશે, અને ખાવા વખતે કદી પણુ ઉતાવળ કરશે! નહિં, અને મનને નિશ્ચિત-સ્વસ્થ રાખજો.
.
નિયમ ૫ મે-ધારાક વહેલા પાચન થાય તે માટે આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ખેારાકની શરૂઆત થાય ત્યારથીજ જ્યાંસુધી તે ખારાકનેા-અન્નને સ્વાદ આવેઋગ્ણા ઇંદ્ર તેમાંથી રસ ગ્રહણ કરે ત્યાંસુધી તે ખેારાક ખુબ ચાવે અને ત્યાર પછીજ મુખમાંના ત્રાસને ગળેથી નીચે ઉતરવા ઘે. જેમ ખેારા વધારે ચવાશે. મેઢાના અમૃત સાથે જેમ તે વધારે ભેળાશે, તેમ સહેલાઇથી તેનુ પાચન થશે. તેથી ખોરાકને જેમ બને તેમ વધારે ચાવવાની ખાસ જરૂર છે, તમારી પાચનશિત ગમે તેવી નબળી હાય, તેપણ આ રીતથી ગમે તે ખારાક લેવાથી-અનાનસ પૂર્ણ રીતે ચાવીને હાજરીમાં તેને માગ આપવાથી તે ખારાક અવશ્ય પચશેજ તે નિશ્ચયથી માનજો, અને તેવી રીતે ચાવીને ખેારાક ખાવાથી તમારી પાચનશક્તિ વધારે મજબુત બનશે, દેવટે પાચનશકિતની નબળાઈ દૂર થઈ જશે, અને પૂવી વાન શકિતવાન્ તમે થશે, તેમજ સુદ્રઢ શરીર પ્રાપ્ત કરવા ભાગ્યશાળી નીવડશે. તેવી રીતે ખારાક ચાવીને ખાવાથી પાચનશિતની નબળાઈ ાત્રા તેના કાઈ પણ વ્યાધિ સદંતર દૂર થશેજ. અને તમે આરગ્યવાન, તદુરસ્ત મનશા. વળી અહુ ઉતાવળથી ચાવ્યા વગર ઝપાટાબંધ ખાવાથી તે ખેારાક જે પુષ્ટિ, જે શિત આપશે તેના કરતાં ઘણી વધારે પુષ્ટિ અને શિકત આવી રીતે ચાવીને ખેારાક ખાવાથી તમને પ્રાપ્ત થશે. આવે લાભ તેમાંથી થતા ડાવાથી તે નિયમને અનુસરવું' તે સુજ્ઞનું કર્તવ્યજ છે. વળી જયારે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ, શરીરને વધારે પુષ્ટિ મળશે, તેનામાં વધારે શકિત રહેશે, એટલે તમારી તંદુરસ્તી પણ સારી રહેશે, તમે વધારે મજબુત થશો, માનસિક અને શારીરિક બંને સ્થિતિમાં તમે સુદ્રઢ બનશે, તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશે અને તે દરમીઆન પ્રાપ્ત કાર્યોને–તમારી ફોન ઘણા લાંબા વખત સુધી બનાવવા તમે શક્તિવાન નીવડશે, માટે જે તેવી ઈચ્છા હોય, ગુઆરોગ્ય અને દ્વારા જીવનપર્યત કાર્ય કરવાની શક્તિ ચાલુ રહે તેવી ઈચ્છા હોય તો આ નિયમ--અનાજ ચાવીને ખાવાની ટેવ-જરૂર પડશે. . નિયમ ૬ -પાચનશકિતને માટે લેહીનું કરવું તે ભાગમાં જેમ બને તેમ વધારે થાય તે ખાસ અગત્યની બાબત છે. લેહી તે ભાગમાં જેમ વધારે કરે, તેમ પાચનશકિત સારી રીતે સુધરે છે, એટલું જ નહિ પણ ખાધેલા ખોરાકમાંથી જે પુષ્ટિકારક નીકળે તેને શરીરમાં સારી રીતે સર્વત્ર ફેલાવવામાં લેહી ખાસ સાધનભૂત નીવડે છે. પુષ્ટિકારક ત લેહી મારફતજ આખા શરીરમાં પ્રસરે છે, તેથી જેમ લેહી હાજરીના ભાગમાં વધારે કરે તેમ વધારે શરીરને ફાયદો થાય છે. આવી રીતે લેહી તે ભાગમાં વધારે કરે તેના બે ઉપાય છે. એક તો શ્વાસે-- શ્વાસની ક્રિયા જે બહુ ઉતાવળી અને અપૂર્ણ કરવામાં આવે છે, તે દીર્ધ શ્વાસશ્વાસ લેવાની ટેવ પાડવી. ધીમા અને દીર્ધ શ્વાસોશ્વાસ લેવા એટલે જ્યાં સુધી પેટ અને છાતી થાશ્વાસથી ભરાય ત્યાં સુધી ધીમે ધીમે શ્વાસ તેમાં ભરો, અને પછી તેવી જ રીતે ધીમે ધીમે શ્વાસ મુ, તે સંપૂર્ણ રીતે બહાર નીકળી રહે ત્યાં સુધી શ્વાસને બહાર કાઢવે. આ પ્રમાણે દીર્ધ શ્વાસોશ્વાસથી લોહી બહુ સારી રીતે કરી શકે છે, લોહીની શુદ્ધિ પણ સારી થાય છે, અને તેવી રીતે લીપેલા પાસેશ્વાસ કઈ વખત અજીર્ણ થયું હોય તો તે મટાડવામાં પણ ઉપયોગી થાય છે. આ શ્વાસે શ્વાસની ટેવ તો બહુજ લાભદાયક છે. શરીરને તંદુરસ્ત, અને આનદમય રાખે છે. વળી લોહી તે ભાગમાં વધારે કરે તે માટે બીજે માનસિક ઉપાય છે, તે આ પ્રમાણે છે. હમેશા ખાવાની શરૂઆત કરો તે પહેલાં થોડી મીનીટ સુધી તમારા મનને શરીરના તે ભાગ ઉપર સ્થીર કરે, શાંતિથી મનનું લક્ષ શરીરની હાજરીના અને તેની સાથેના ભાગઉપર સ્થાપિત કરો, અને તે દરમીઆન લે તે ભાગમાં વધારે ફરે છે તેવી ધારણા કરે. ઘોડા વખત સુધી આ પ્રમાણે ટેવ પડશે એટલે તે ભાગમાં લેહી વધારે કરે છે તેમ તરતજ તમને લાગશે. આ સાદી રીત પણ તમારા બળમાં બહ વૃદ્ધિ કરનાર અને પાચનશકિતને સુધારનાર અને કશ્ય નીવડશે. તમારી તે શકિતમાં મોટો ફેર પડી જશે, અને ખાધેલો ખોરાક તરતજ 1. : : (પાને લાગશે. અને પાચનશકિતની જરાપણ નબળાઈ હશે તો તે તરતજ
- , , , , , , ' + ભ મ રે પાન રીત
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
''
બેજન સમયે સાચવવાના નિયમે, ઉપયોગ કરવાથી તે સુધારી શકાશે. આ બંને ઉપાયથી લેહી શરીરમાં અને હેજરીના ભાગમાં વધારે કરશે અને આરોગ્યતાના ત વધારે ફેલાવાથી શરીર પણ બહ તદુરસ્ત-સુદ્રઢ થશે. લેહીના કવાથી શરીર જેવું શુદ્ધ, તંદુરસ્ત અને સારું રહેશે તેવું બીજી કઈ પણ નથી રહેશે નહિ. ખોરાકને ખરે ઉપયોગ પણ ત્યારે જ થશે. ખોરાકથી મેળવવાનો લાભ પણ ત્યારેજ મેળવી શકાશે, અને ખોરાકના પુષ્ટિકારક ત પણ પછીથી જ ઉપયોગી નીવડશે. શરીરને કઈ પણ ભાગ નબળે લાગતું હોય, અને ત્યાં લોહીના કરવાની વધારે જરૂર હોય તે મનના આવી રીતના ઉપયોગથી, તે જોતાના વિચાર સેવવાથી, તે તરફ ખાસ લા ચીને તે બાબતની જ ઈચ્છા કરવાથી તે કાર્ય કરી શકાશે. હોજરીની બાબતમાં તે લેહીના વધારે ફરવાની ખાસ અગત્ય હેવાથી ખોરાકમાંથી વધારે શરીરને લાભ આપવા હૈસો શ્વાસ અને મનની સ્થીરતાના આ બંને ઉપાય જેમ બને તેમ વધારે ઉપયોગમાં લેવા ચુકવું નહિ. આ નિયમ મે-શરીરને સારી રીતે પિષવા માટે રાકની અમુક જાતને જ નિર્ણય કરી રાખવાની જરાપણ અગત્ય નથી. જે કાંઈ આરેગ્યદાયી અને સારી રીતે રાંધીને તયાર થયેલું હોય તે ખોરાક ખુશીથી લે, પણ ખોરાક લેતી વખતે એટલું જ ધ્યાનમાં રાખવાનું કે સંપૂર્ણ આનંદ ભેગવતા-આનંદી ચહેરા સહિત તે ખોરાક લે. તમારા ખોરાક માટે કદી પણ બહુ ચેકસ થશે જ નહિ. આ ખોરાકજ સારો-આ બરાબ-આ નડશે–એવો ખોરાક ખાતી વખતે કદી પણ વિચાર કરશો નહિ. આવા વિચારે પાચનશક્તિને શત્રુરૂપ નીવડે છે. જે જે માણસે ખોરાક લેતી વખતે આવી જાતના વિચારો સેવે છે, મનને રાક નહિ પચે-કેમ ખવાય તેવા વિચારોમાં દોડ્યા કરે છે, તેની પાચનશક્તિ કઈ દિવસ સારી સ્થિતિમાં રહેતી નથી. તેવા માણસને અજીર્ણની ફરીયાદ ચાલુ કર્યા કરવી જ પડે છે. દરેક જાતનો ખોરાક ખાવામાં પસંદ કરે, તે બાબતમાં સામાન્ય વિચારજ કરે-બહ ચોકસ તે બાબતમાં થવું નહિ. રાક આરોગ્યવર્ધક અને સુપક્વ હોય એટલે જ વિચાર કરવાનો છે, પછી તે સારી રીતે આનંદથી તેને ઉપભેળ લે, અને “તે ખોરાક તમને પચશેજ-તમને પુષ્ટિ કરના નીવડશે. તેવી ધારણાથીજ જોઈતા ખોરાકનો ઉપભેગા લે. ખરાક ખાવામાં જોઈએ તેટલો લે, અને ખાતી વખતે બાદશાહી બાણું ઉપર બેઠા છીએ, તેવા સુંદર વિચાર પૂર્વક-આનંદથી તેને સારી રીતે ઉપગ લે. | નિયમ ૮ મે-છેલ્લે અને ઉપગી નિયમ તે ઉણાદરી વ્રતને આદર કહે તે છે. એ રાક ઈતિજ લે. ગમે તેવી વહાલી વસ્તુ મળે પણ અકરાંતીય થઈને તેને ક. લાભ લેવા નહિ. શરીરમાં વધારે અન્ન નાખવાથી તે
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
જનમમ પ્રકાશ વધારે ફાયદાકારક નીવડે છે તેવી માન્યતા ખોટી છે. ઈ બારાકજ શરીરને લાભદારી થાય છે. સહુજ ઉ રહેવાથી હાજરીને બહ ઠીક રહે છે. હોજરીના ચાર ભાગ કરી બે ભાગ ગોરાકથી, એક ભાગ જળથી, અને એક ભાગ શ્વાસથી ભરે. તેવી પ્રાચીન કહેવત બડ ઉપયોગી છે. કાક અડધી હોજરીથી વધારે તેમાં નાખી નહિ. ઘણી વખત કેટલાક મનુષ્ય બંદુકમાં દારૂની જેમ ઠસાય તેટલો પ્રેરક પિટમાં ઠાંસે છે, અને પછી હેરાન થતાં-અજીર્ણનું દુઃખ ભોગવતાં માલુમ પડે છે. ઉણાદરી વતનો નિયમ તે માટે બહુ જ ઉપયોગી અને શરીરને ફાયદો કરનાર છે. સહજ ભુખ્યા રહેવાથી શક્તિ ઓછી થાય છે તેવી માં
ન્યતા ખોટી છે. જે ખોરાક આનંદ પૂર્વક લેવાથી તે શરીરને અવશ્ય આરોગ્ય વક નીવશે તેમાં સંશય નથી. દરેક ખોરાકમાં પુષ્ટિકારક તત્ત્વો રહેલાજ છે, અને તે ખાવાથી તમને પુષ્ટિ મળશેજ, તમારી શકિતમાં વધારો થશેજ, તેવું માનીનેજ ખોરાક વાપરજે. આવી રીતે ખોરાક વાપરવાથી તે શરીરને અને માનને વિશેષ શકિત આપનાર નીવડશે.
ઉપરના વિવેચનથી ખોરાકમાં શા શા નિયમો પાળવાના છે તે રામજ હશે. આ નિયમો સાચવીને ખોરાક લેવાથી-તે નિયમો સાચવવાનો નિર્ણય કરીતેજ ભજનગૃહમાં પ્રવેશવાથી ખોરાકથી જે લાભ મેળવવાના છે, તે અવશ્ય મેળવિશેજ. વળી વિશેષ લાભ થશે કે તમારે માંદવાડ ભોગવવાનો પ્રસંગ કેવચિંતુજ આવશે. ઘણાખરા રોગોની ઉત્પત્તિ અજીર્ણ માંથી જ થાય છે, આ પ્રમાણે નિયમે સાચવીને રાક લેવાથી અજીર્ણ ને લાય સદાને માટે દૂરજ થશે, એટલું જ નહિ પણ આ નિયમો સાચવવાથી જે તમને અજીર્ણનો વ્યાધિ – ખાધું નહિ પચતું હોય, તેની ફરીયાદ તમારે હંમેશાં કરવી પડતી હશે, તે તે પણ સદાને માટે દૂર થશે, અને અજીર્ણને લીધે જે ખોરાક તમને ભારે, હાની કર્તા, શરીરને ઉપદ્રવકારી લાગતું હશે, તે ઉલટો લાભદાયી અને શકિતવર્ધક લાગશે. વળી શરીર પાસે જે જે કાર્યો કરાવવાના હોય, જે જે યુકિતઓને અમલ કરાવ હોય, તે સુદ્રઢ અને આરોગ્ય શરીર થવાથી બહુ ઉત્તમ રીતે કરાવી શકાશે. એટલું યાદ રાખજો કે આ માનવ દેહ માત્ર ખાવા પીવા માટેજ અગર કોઈપણ નવીન કાર્ય કર્યા વગર ફક્ત પશુની માફક નકામે પસાર કરવા માટે મળેલ નથી, તેનાથી ઘણુ પરોપકારી કામે કર્વના છે. તન, મન, ધનથી જે કાંઈ જનસેવા બની શકે તેટલી કરવાની છે, અને તે સેવા કરવા માટે શરીરના આરોગ્યની ખાસ જરૂર છે. “ પહેલું સુખ તે જાતે નર્યાં ” સર્વ સુખમાં પહેલું સુખ તે આરોગ્ય જ છે, મળેલ વૈભવે પણ તેનાથી જ ગવાય છે, તેથી : : : - " - ના રાક લેવાના વિરમ નું છે જે ભેજ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમપ્રકાશને કા.
૨૬૩ નને ન્યાય આપો , તો જે જે ઇચ્છાઓ કરશે તે પૂરી પડી શકશે, અને જે કઈ જ્ઞાતિ અગર દેશસેવા કરવા ધારો તે કરી શકશે.
- શરીરને આરોગ્યદાયી આ નિયમો તરફ સર્વ બંધુઓનું પુનઃ પુનઃ લક્ષ ખેંચી આ વિષય પૂર્ણ કરવામાં આવે છે.
કાપડીયા નેમચંદ ગીરધરલાલ. નટ-આ નિયમે ખારાક કેમ લે તેને લગતા છે તેની સાથે એટલું ખાસ કેયાનમાં રાખવાનું છે કે ખોરાક કે હે? ક્યા પદાર્થો લેવા ? તે જાણવાની વિચારવાની–તેનો નિર્ણય કરવાની ખાસ જરૂર છે. તેથી તેને લગતે એક નિયમ નીચે પ્રમાણે વિધા.
પદાર્થો શાસકારે સર્વકાળે અથવા અમુક કાળે અભય કહ્યા હોય, જે પદાર્થો ત્રસ જીવથી વ્યાપ્ત હોય, જે ખાવાથી અનેક ત્રસ જીવેની વિરાધના થતી હોય તેવા પદાર્થો કદી પણ ખાવા નહીં. કારણકે તેથી આ ભવમાં શરીર બગડે છે, જતુસહિત ખોરાક શરીરને અત્યંત હાની કરે છે અને તેથી અશુભ કમ બંધાવાને લીધે પરભવ પણ બગડે છે. ત્યાં દુર્ગતિમાં ગમન થાય છે અને અનેક પ્રકારનાં દુઃખ ભોગવવા પડે છે. તેથી સર્વ નિયમમાં અગ્રસ્થાને મૂકવા લાયક આ નિયા અવશ્ય ધ્યાનમાં રાખવે.
વળી રાક બહુ રાચામાચીને અત્યંત આસક્તિ ધરાવીને ખાવા નહીં. કારણકે ખાધા પછી તેનું શું પરિણામ આવે છે તે વિચારવું. વળી ગમે તેટલી આસક્તિથી ખાધા છ મુખમાં તેને રસ રહેતો નથી અને અમુક સમયે પાછી શુપા તે હાજર રહે છે માટે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી. તંત્રી.
आगमप्रकाशन कार्य. (તસ્વાર્થધામ સાધ્યના હિંદી અનુવાદનું અવલોકન.)
આ સંબંધમાં પ્રથમ બે ત્રણ ર લેખ લખેલા છે. હવે આ લેખ વધારે લખાવવાની જરૂર નથી, કારણકે જો રામબાણ ઔષધી આપ્યા છતાં તેની અસર ન થાય તે પછી વ્યાધિ બીજી કોર્ટમાં પ્રવેશ કરી ગયેલ છે એમ સમજવાનું છે. અને પીસ્તાલીશ આગમ અનુવાદ સાથે પ્રગટ કરનાર બંધુઓને ખાસ જણાવીએ છીએ કે હજુ પણ જે તેને અનુવાદકાર સાચ-યથાર્થ અનુવાદ કરશે ક ૧ એક ઇ પનું અનુકરણ ૨ વિશેપ માટે જુઓ જૈનધર્મ પ્રકાશ પુ. ૨૦ Vટ ૨૫. શ્રાદ્ધોવરાવિધિને લેખ. ઉપદેશપ્રાસાદ સ્થંભ ૧૨ મે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
જેનધામ પ્રકાશ. એ લેશ પણ ભરું હોય તો તેમણે શરૂ કરેલા ભગવતિજી મહાસૂત્રની ટીકામાંથી ઉતરેલી નિગોદ પત્રિશિકા વિગેરે પત્રિશિકાઓ માત્રને અનુવાદ તે પંડિત મહાશયે અમને સમજાવવાનું કબુલ કરે તે અમને લખવું. અમે તે કહે ત્યાં તેમની પાસે જઈએ અથવા તે અમારી પાસે આવે. આ બે ત્રણ ષટું વિશિકાએ યથાર્થ સમજાવશે તે એટલા ઉપરથી તેઓ દ્રવ્યાનુયોગમાં કાંઈક પણ સમજે છે એવી અમે અપ સંભાવના કરી શકીશું. પણ જો તેઓ એટલું પણ યથાર્થ સમજાવી ન શકે તે પછી ભગવતિજી જેવા મહાન સૂત્રમાં રહેલી અનેક દ્રવ્યાનુગ સંબંધી હકીકતને અનુવાદ તેઓ કઈ રીતે ખરે કરી શકવાના હતા ? અમે હાલમાંજ અહીના એક પંડિતની એવા અનુવાદ કરવાના કાર્યને અંગે એક પવિંશિકાને અનુવાદ કરાવી પરીક્ષા કરી છે, તે ઉપરથી જણાયું છે કે જેના સિદ્ધાંતના પૂરેપૂરા બોધ વિના એ અનુવાદ કરવાનું કામ હાથ ઝાલવું એ પણ એક પ્રકારની દૃષ્ટતાજ છે. પછી જ્યાં જેનાર તપાસનાર ન હોય ત્યાં ભલે તેનું કામ પસાર થઇ જાય, પણ તેથી તે કાર્ય સત્ય ઠરી શકતું નથી. ' આગમના અનુવાદ કરાવવા તત્પર થયેલા બંધુઓના દિલમાં “સૂત્રોમાં રહેલી ગંભીર રહસ્યવાળી બાબતોના શ્રાવકાદિ અધિકારી નથી એ વાત ઉતરતી જ નથી. તેમને ધડે લેવા માટે શ્રી અધ્યાત્મસારના છઠ્ઠા પ્રબંધમાં ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે તે ગ્રંથમાં બતાવેલા રહસ્ય માટે પણ શું કહ્યું છે તે જણાવવા તે પ્રબંધના અંતમાં આપેલા પાંચ કલાક આ નીચે આપીએ છીએ.
इदं हि परमध्यात्मममृतं ह्यद एव च । ' इदं हि परमं ज्ञानं, योगोऽयं परमः स्मृतः ।।१९१|| गुह्याद्गुह्यतरं तत्वमेतत्सुक्ष्मनयाश्रितम् । न देयं स्वल्पबुद्धिनां, ते ह्येतस्य विडंबकाः ॥१९२॥ जनानामल्पबुद्धिनां, नैतत्तत्त्वं हितावहम् । निर्बलानां क्षुधा नां, भोजनं चक्रिणो यथा ॥ १९३ ।। ज्ञानांशदुर्विदग्धानां, तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमंत्रपाठस्य, फणिरत्नग्रहो यथा ॥१९४।। व्यवहाराविनिष्णातो, यो जीप्सति विनिश्रयम् ।
कासारतरणाशक्तः, सागरं स तितीपति ।।१९५॥ આગમ પ્રકાશકે સંસ્કૃતના તે વેત્તાજ હોવા જોઈએ તેથી ઉપરના લેકે ના અર્થ આપવાની જરૂર વિચારી નથી. તે પણ જણાવવાનું કે-આ લેકમાં અધ્યાત્મ કે જે અમૃતની ઉપમાને યોગ્ય છે તે અમૃત પણ અગ્ય જીવને આપ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમપ્રકાશન કાય.
૧૯૫
માની કાં મનાઈ કરે છે. અને તેવા સૂક્ષ્મ નયાશ્રિત તત્ત્વને માટે સ્વલ્પબુદ્ધિ વાળા મનુષ્યને અયેાગ્ય લેખવે છે. એટલુ જ નહીં પણું તેને ઉલટા આ રહસ્યના વિડ’બક માને છે. વળી અલ્પબુદ્ધિવાળાને માટે આ અમૃત હિતાવહજ માનતા નથી. તેને માટે ચક્રવર્તીનું ભાજન નિળ એવા ક્ષુધાને આપવાથી જેવી ાની ઉત્પન્ન થાય તેવી હાનીના સભવ ખતાવે છે. સિદ્ધાંતમાંહેનું રહસ્ય શું આ કરતાં કાંઈ અપ સત્ત્વવાળુ છે કે તેને માટે અલ્પબુદ્ધિવાળાને અયાગ્ય ન માનવા ? વળી એવા દુરાગ્રહી જ્ઞાનલવના દુર્વિદગ્ધ મનુષ્યને માટે આ તત્ત્વ ઉલટું અનર્થંકારી કહે છે. તેની ઉપર અશુદ્ધ મ`ત્રપાઠીનું ષ્ટાંત આપે છે. અશુદ્ધ મત્રપાડી જેમ મંત્રથી થતું। લાભ મેળવતે નથી પણ તેના અધિષ્ઠાયક દેવના કેપનું ભાજન થાય છે, તેમ જિનાજ્ઞાથી વિપરીત માર્ગે ચાલનાર જિનવાણીને પ્રકટ કરતા સતા જિનવાણીના આરાધક થતા નથી, તેનું બહુમાન કરનારા ઠરતા નથી; પણ તેના વિરાધક અને આશાતના કરનારા કરે. છે પ્રાંતે વ્યવહારમાં પૂરા. પ્રવીણુ થયા સિવાય નિશ્ચયને લેવા જનારન માટે કહે છે કે તે પ્રાણી તળાવ તરવાને અશકત છતાં સમુદ્ર તરવાની કચ્છા કરે છે. તેમાં પેસે છે, તેનુ પરિણામ તેને ડુબી જવામાંજ આવે છે. આ પાંચે શ્લોકાનું રહસ્ય બરાબર વિચારવામાં આવશે તા જરૂર પાતાની ધારણામાંથી પાછા હવાપણુ થશે એમ અમારી માન્યતા છે.
હવે તત્ત્વાથાંધિગમના અનુવાદમાં આગળ કેવી કેવી ભૂલેા કરી છે તે ટુંકામાં
બતાવી તે પ્રસંગ સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.
પૃષ્ટ ૮૨ ના પ્રાંત ભાગમાં ભાષ્યકાર પરિધિ વિગેરે આઠ પ્રકારના ગણિત કેવી રીતે કરવા ? તેની કુંચીએ બતાવી છે. તેમાં પણ કેટલીક અશુદ્ધતા છે. દૃષ્ટાંત તરીકે પ્રથમ વાકય વિમતયેશનુળાયા મૂરું નૃત્તíક્ષેષઃ આ પ્રમાણે છે, તેમાં ત્રિમાદને ોએ. એટલે વર્ગ શબ્દ રહી ગઢે છે. આ આઠ પ્રકારના ગણિતવાળા સૂત્રના પૃષ્ટ ૮૩ના પ્રાર’ભમાં અનુવાદકારે તદન સમજ્યાવિના અનુવાદ કર્યાં છે. તેમાં લખે છે કે-“ વિધ્ધ ભકૃત દશ ગુણુકા મૂળ વૃત્ત પરિક્ષેપ હે.આર વર્લ્ડ વૃત્ત પક્ષેિપ વિષ્ણુભ પાદાભ્યસ્ત ગણિત હૈ. ” ઇત્યાદિ. આ તદ્દન ખાટો અને વળી મૂળના શબ્દે શબ્દજ મૂકી દીધેલા અનુવાદ છે. એનાખરો અર્થ એ છે કે- વિધ્ધ ભને વકરી તેને દશણા કરી તેનુ વર્ગી મૂળ કાઢતાં જે આવે તે વૃત્ત ( ગેાળ ) વસ્તુની પરિધિ ાવી. અને તે પરિષને વિષ્ણુભના એટલે વિસ્તારના ચેથા ભાગે ગુણતાં જે આવે તે ગણિતપદ અર્થાત્ ક્ષેત્રફળ જાણવું. ' આ પ્રમાણે આડે પ્રકારના ગણિત ટુંકામાં બહુ વિદ્રત્તા ભરેલી રીતે બતાવ્યા છે. તે નીલકુલ સમજ્યા વિના તેના તે શબ્દો પણ ધડાડવના મૂકી અનુવાદ લખ્યા છે. તેપણુ એટલું ઠીક છે કે નીચે નામાં અનુવાદકાર લખે છે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
કે- ગણિત કે પારિભાષિક શઢ હૈ, હમારી સમજમેં પૂર્ણ રૂપસે નહીં આયે.” આટલું કબુલ કર્યું છે પણ તે શા કામનું ? અનુવાદ કરવા માંડ્યા પછી જે હકીકત ન બેસે તે તેના જાણકારને પૂછી ખરો અર્થ સમજી, લખોજ જઈએ. વળી પૂર્ણ રૂપમાં સમજવામાં નથી આવ્યા એમ લા છે તે પણ ખોટું છે, બીલકુલ સમજેલજ નથી. એની ખાત્રી જે અનુવાદ વાર તેને થઈ શકે તેમ છે. અનુવાદ કરવા બેસવું ને પછી આ લખવું કે અમારી “સમાજમાં આવ્યું નથી ” તે ચાલી શકે નહીં. કોઈ સમજાવનારજ ન મળે તે રચાલે. બાકી આ ગણિત તે જેને તેમજ જૈનેતરો પણ જાણે તેવાં છે તેથી તેમાં તો પ્રયાસબીજ ખામી છે. પછી ભાષ્યકાર કહે છે કે– નેન યુવાન ઈત્યાદિ. તેના અનુવાદમાં “ઇસ કારણ રૂપ ઉપાય – ઈત્યાદિ લ છે. જયાં કરણને કારણ ભેદ ન સમજાય ત્યાં અનુવાદ સા ક્યાંથી થાય? આ વાક્યના અનુવાદને અંગે નીચે નેટ લખી છે, તેમાં પણ સમજયા વિના અગડ બગડે લખી દીધું છે તે પરીક્ષકોએ વાંચી લેવું. * પૃષ્ટ ૮૩ પંક્તિ ૧૭મી માં ભાષ્યકાર લખે છે કે-વિવરથિત વંશા ૩. આને અનુવાદ- અરેકે વિવર (છિદ્ર) સ્થિતકે સમાન હૈ, ઈસ કારગુસે યે વશ કહે જાતે છે.” આ પ્રમાણે કર્યો છે. આ અનુવાદથી શું સમજવું ? જાણકારનું કહેવું એ છે કે-બે પર્વતના મધ્ય ભાગમાં રહેલા છે તે વંશ એટલે ક્ષે કહેવાય છે. ' આ અર્થ અનુવાદમાંથી શી રીતે કાઢવો ?
પૃષ્ટ ૮૬ પંકિત ૩૧મી માં પ્રથમ હિમવત પર્વતની ચાર દાઢા ઉપર આવેલા ૨૮ અંતરીપ નામ સાથે ગણાવીને પછી લખે છે કે રાવણsઘાં પર ઉત્તરારિતિ, અનુવાદ-“ઈસ પ્રકાર છપન અંતરીપ શિખરી પર્વત સંબંધી ની જાનને ચાહિએ.” ભાષ્યકાર કહે છે કે “હિસાવતુ પર્વત મા શિખર પર્વત ઉપર પણ ૨૮ અંતરદ્વીપ જણવા અને કુલ મળીને પદ જાણવા. ત્યારે અનુવેદકાર શિખરી ઉપર પણ પદ ઠરાવી દે છે. પણ જ્યાં હકીકતનું કે અર્થનું ભાન નહિ ત્યાં બીજું શું લખી શકાય ?
પદ ૮૫ પંક્તિ ર૬ મીમાં ભાગ્યકારે લખ્યું છે કે-માવવિંશતિ બાપુ તેને અનુવાદ પૃષ્ટ ૮૬ પંક્તિ પાંચમીમાં-“ભારતવર્ષ કે સાઢે છવીશ જનપદે ” આવો કર્યો છે. સંસકૃતના વિદ્વાન થઇને બેસવું અને પ્રવિંરારિ છે અર્થ સાડી પચવીશને બદલે સાડી છવીશ કરે એ કેટલું બધું શરમાવા જેવું છે?
હવે નાની નાની ભૂલને મુકી દઈ માટી મેટી એક બે ભૂલ જ બતાવ વામાં આવે છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમપ્રકાશન કર્ય
તિષીઓના વિમાનનું પ્રમાણ બતાવતા સતા ભાખ્યકાર- ભગવાન કૃષ્ટ ૧૦૧ પંક્તિ ૫ મીમાં કહે છે કે–3gવાશિયોગનૈમિા સૂર્યમંડવિપ, ચંદ્ર: પાશ, આને અનુવાદ તેજ પૃઇની પંકિત ૨૪ મીમાં આ પ્રમાણે કર્યો છે-“ અડતાળીશ (૪૮) જન તથા સાઠમેં એક ભાગ છે
જન સૂર્ય મંડળકા વિકભ હિ. ચંદ્રમાકા છપન (પ૬) એજન. ” જુઓ ! સૂર્યનું વિમાન ને ચંદ્રનું વિમાન કે જે પૂરા એક એજનનું નથી પણ સૂર્યનું એક એજનના એકસટીઆ ૪૮ ભાગનું અને ચંદ્રનું એકસટીઆ ૫૬ ભાગનું છે તેને ૪૮ યોજનાનું અને પદ જનનું બનાવી દે છે. શબ્દાર્થ વિચારતા નથી, આગળ પાછળ સંબંધ જોતા નથી, દિગબર કે શ્વેતામ્બર કોઈ શાસ્ત્રને બોધ નથી, એટલે પછી અનુવાદમાં જેમ આવે તેમ લખી દેવું તેજ ધોરણ અંગીકાર કર્યું છે. આવા અનુવાદ ઉપરથી શીખનાર કેટલું શીખે તે વિચારવાનું છે અને આવા અનુવાદને પ્રમાણ ગણી તેની કે તેની પાસે બીજા અનુવાદ કરાવવા તે કેટલું જોખમભરેલું છે તે પણ વિચારવાનું છે.
હવે ઘણી બાબત છેડી દઈ માત્ર અનુવાદકોરની એક બે છેવટની શબ્દાર્થ સંબધી અજ્ઞાનતા બતાવી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે.
| પૃષ્ઠ ૨૩૪ ની છેલી પંક્તિમાં વધુ સમ રત્ન લખેલ છે તેને અનવાદ “ કમ સસ અરનિપ્રમાણુ (પ્રમાણુ વિશેષ ) ” આવો કર્યો છે. આ અનુવાદ ઇદ અનુસારે પણ ખોટો કર્યો છે રત્નિનું અરત્નિ લખ્યું છે અને રત્નિ શબ્દને અર્થે હાથ થાય છે તેનું અજ્ઞાનપણું પ્રકટ કર્યું છે.
એક સમયે કેટલા સિદ્ધ એ સંબંધમાં પૃષ્ઠ ૨૩૫ પક્તિ ૨૨માં ભાગ્ય४२ सणे-संख्या । कत्येकसमये सिध्यन्ति । जघन्यनेक उत्कृष्ठेनाष्टशतम् ।। આને અનુવાદ–“ સંખ્યા કે વિષય કિતને એક સમય સિદ્ધ હેતે હૈ ? જઘન્ય રૂપસે તે એકકા ગ્રહણ હૈ ઔર ઉત્કૃષ્ટતાસે અgશત અર્થાત્ આ ઠગ્સ (૮૦) કે પ્રહણ છે. આ પ્રમાણે કર્યો છે. આ અનુવાદ કેટલું બધું અજ્ઞા નપણું સૂચવે છે. ઉત્કૃષ્ઠ ૧૦૮ સિદ્ધ છે એ સામાન્ય પ્રકરણના બેધવાળ પણ જાણે છે તેને બદલે અહીં હકીકતના ને અર્થના અજ્ઞાનપણથી ૮૦૦ ઠરાવી દીધેલ છે.
આવી જ કેટલી કાઢવી ? ને કેટલા પાના રેહવા ? હવે વધારે આ હકીકતને વિસ્તાર કરવાની જરૂર જણાતી નથી. કારણકે જેને લક્ષ આપવું હશે તેને માટે આટલું પણ ઘણું છે. તેથી હાલ તો આ અવેલેકન કાર્ય સમાસ કરવામાં આવે છે. ઈલમ,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જૈનધર્મ પ્રકાશ.
अन्यारमा व्रत उपर कथा. કુવ્યાપારના તથા નાનાદિકના ત્યાગપૂર્વક બ્રહ્મચર્ય સહિત જે તપસ્યા કરવી, તે પિક નાનું ત્રીજું શિક્ષાત્રત કહેલું છે. આ વ્રત શુદ્ધ એવા સાધુના વતની જેમ એક રાત્રિ દિવસ અથવા આખી રાત્રી સુધી જિતેદ્રિયપણે પાળવાનું છે. ભાવારૂપી સપના વિષને છેદવા માટે તથા આપત્તિરૂપ તાપને દવા માટે મિત્રા નંદ નામના મંત્રીશ્વરની જેમ પાષધ વ્રતનું પાલણ કરવું.
પિપધ વત ઉપર મિત્રાનંદ મંત્રીની કથા. ધર્મ વડે નિર્મળ, દ્રવ્યવટે અત્યંત પ્રકાશમાન અને કામદેવની ચપળતાને નાશ કરનાર પુપપુર નામે નગર છે. તેમાં યુદ્ધને વિષે શત્રુ રાજાઓને અમૃતની દાનશાળારૂપ અને પોતાના તેજવડે સૂર્યનો પરાજય કરનાર ભાનુ નામે રાજા હતા. તે રાજાને મિત્રાનંદ નામે પ્રસિદ્ધ મંત્રી હતા. તે બહસ્પતિને પણ પોતાનો શિષ કરે એ બુદ્ધિના સ્થાનરૂપ હતા. એકદા સભા મધ્યે રાજ તથા મંત્રી વચ્ચે ઉદ્યોગ અને પુણ્ય (નસીબ) ના સ્થાપન વિષે ઘણો વિવાદ થયો. તે વખતે રાજાએ ક્રોધથી સચિવને કહ્યું કે-“જે તારે ઉદ્યોગ પ્રમાણરૂપ ન હોય અને પુરાજ પ્રમાણ હેય, તે પુણ્યના બળથી ગર્વિષ્ઠ થયેલે તું તારા પુણ્યના માહાભ્ય કરીને મારા રાજ્યની અદ્ધિ લઈ લે. વળી વૃદ્ધિ પામેલી ઇર્ષ્યાથી રાજા બોલ્યો કે-“ છે કે માણસ આ નગરીમાંથી તારી પાછળ આવશે, તે આ મારા તૃષાગુક્ત થયેલા અંગ તેના કંઠનું રૂધિર પાન કરશે. હે તુચ્છ બુદ્ધિવાળા પ્રધાન !
થી તું જલદી ચાલ્યા જા, તારું વન પૂર્ણ કર, તારે ઘેર પણ જઈશ નહીં, અને અહીંથી જ બીજે ગામ . ' આ પ્રમાણે રાજની આ સાંભળીને તે શ્રેષ્ઠ મંત્રી દઢ આવેશમાં આવેલ હોવાથી એકલેજ દેશાંતર તરફ ચાલે. પ્રથમ પૃથ્વી પર ચાલવાથી પીડા પામતા પગવડે તે અદ્દભુત ઉદ્યમવાળે મંત્રી જાણે મોટા પર્વત હાય તેમ નગર બહાર નીકળે. મહાપુણ્યવંત તે પ્રધાન મધ્યાહન સમયે અત્યંત થાકી ગયે. તેવામાં તેણે જાણે ચંદ્રની સર્વ કળાથી યુક્ત હોય એવું નિર્મળ એક સરોવર જોયું. તે સરવર જાણે તૃષાર્તા માને બોલાવવા માટે પળ કલેવરૂપી હસ્તને સમૂહને તથા જમાના ઘણા ગુંજારવ જેમાં થાય છે એવા કમળ રૂપી કડે મુખને ધારણ કરતું હોય એવું દેખાતું હતું. પછી તે પ્રધાન તેમાં નાન કરી જળપાન કરી તેની પાળ પર રહેલા વૃક્ષની નીચે છે. તેવામાં પિતાની પાસે આકાશથી શીઘપણે ઉતરેલે એક પુરૂષ તેણે જે તે પુરૂએ તેને કહ્યું કે- “આ મણિની મૂળ વાથી તે સંદરા સમ તને ચિંતવેલું ન્ય આપશે, અને પછી પણ પાણી ત્રાદ્ધિ આપશે. એમ કહીને તે દિવ્ય
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્યારમાં વ્રત ઉપર કથા
૨૯૮
પુરૂષ મંત્રીએ આશ્ચર્ય પામી “શું ! શું !એમ ઉંચે સ્વરે પૂછયા છતાં પણ તેને હાથમાં ચિંતામણિ રન મૂકીને તત્કાળ આકાશમાં ચાલે ગયે. ત્યારપછી હર્ષથી જેનું શરીર રોમાંચિત થયું છે અને તે પ્રધાન સાયંકાળે તે મણિની કમબેવડે પૂજા કરી
ન્યનો સમૂહ રચીને નગર તરફ ચાલ્યો. હાથી, ઘોડા અને રથના સમૂહવાળા તથા વાજિત્રના શબ્દથી આનંદ પામતા મિત્રાનંદે તે સૈન્યવડે પુરને વીંટી લીધું. પછી આ પુરીને રોધ કેણે કર્યો છે? તે જાણવા માટે રાજાએ ગૂઢચરને મોકલ્યા, તેમને જોઇને પ્રધાને કહ્યું કે “ભુજાના ગર્વથી મોટા ભાગ્ય સમૂહના ઉભવને પરાભવ કરનાર રાજાને મારા વચનથી તમારે કહેવું કે પુણ્યવડે સૈન્યના સમૂહને પામેલો મિત્રાનંદ આવ્યો . તમે પરાક્રમવડે વિશ્વને જીતી લીધું છે, તે મારી સામે લડવાને બહાર આવે.” આ પ્રમાણે કહીને તે સચિવે તેમને આભૂષણેથી શણગારીને પાછા મોકલ્યા. તેઓએ પણ રાજા પાસે જઈને સર્વ વૃત્તાંત યથાસ્થિત કહ્યા. તે સાંભળીને ચતુર રાજ રવસ્થ (શાંત) થઈને કેટલાએક મનુષ્ય સહિત જ્યાં મિત્રાનંદ રહ્યો હતો ત્યાં આવે. તે વખતે રાજાને પિતાની પાસે આવેલ જોઈને મંત્રી ઉભે થયે કારણ કે પુરૂષોને પ્રિયજનનું દર્શન થાય ત્યાં સુધીજ વિરોધ યુકત છે. પછી પ્રધાને સુવર્ણના આસન પર બેસાડેલા રાજાએ તેને પ્રણામ કરી બળાત્કારે પોતાના અર્ધા આસન પર બેસાડીને કહ્યું કે-પરકમાદિક ઉદ્યમ કરતાં પણ પુણ્ય વધારે શ્રેષ્ઠ છે; કારણ કે ઉદ્યમી માણસે પણ પુણ્યવતના કિકર બને છે. તમારા ભાગ્યને ઉદય કેઈક અદ્ભુત છે, અને તેથી આ સંન્ય સમૂહ તમને પ્રાપ્ત થયો છે, કે જેથી હું તમારો સ્વામી છતાં પણ તમારી પાસે કિંકરની જેમ આવ્યું. પરંતુ તમને આટલી બધી વિભૂતિ ( વૈભવ) કયાંથી પ્રાપ્ત થઈ?” આ પ્રમાણે રાજાના પૂછવાથી મટીએ પિતાનું ચરિત્ર યથાર્થ કહ્યું. ત્યાર પછી વિકરવર નેત્રથી વિસાય સહિત લોકેએ જોવાતા રાજાએ આનંદ પામીને મિત્રાનંદ સહિત પુરમાં પ્રવેશ કર્યો. પછી મણિના માહાભ્યથી મંત્રીની લક્ષ્મી અને ઉપાયે ફળદાયક થયા, અને રાજાની સાથે અભુત મંત્રી વૃદ્ધિ પામવા લાગી. એકદા ભાનુરાજાની સાથે
ત્રી સભામાં બેઠે હતું, તે વખતે આરામિકે આવીને તે ધર્મ મંત્રીને કહ્યું કે-“હે સ્વામી ! આપ પુણ્યથી વૃદ્ધિ પામે છે, કેમકે આજે તમારા કીડાધાનમાં જાણે દેહધારી ધર્મજ હોય એવા સુસંધર નામના જ્ઞાની મુનિ સમવાય છે. • એ સાંભળીને પ્રધાન તરતજ પ્રીતિથી પોતાના અંગના સર્વ - ભૂષણ તેને આપીને રાજા સહિત ઉદ્યાનભૂમિમાં ગયે. પછી રાજા અને મંત્રીએ નેત્રને અમૃતસમાન એવા મુનિનું નેત્રેથી પાન કરી (ઈ) તેમને વંદન કરી, અને તેમનાં કર્ણને અમૃત સમાન વચનનું પાન કરવા બેઠા. દેશના અને રાજાએ સુનીશ્વરને પૂછયું કે-“હે પ્રભુ ! પુણ્યવત એવા આ પ્રધાનને વિપત્તિ વખતે પણ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ,
પત્તિ કયાંથી મળી? ” ત્યારે મુનિ બોલ્યા કે “ પુણ્યના ભારથી પૃથ્વી પર પડી ગમે જાગે રવર્ગજ હોય એવી અત્યંત વિભવવાની પદનેત્રા નામની પ્રસદ્ધ પુરી છે. તે નગરીમાં આદિત્ય નામે રાજા હતા. તે રાજાના પ્રસાદના સ્થાન રૂપ અને જિન ધર્મ માં ધુરંધર સુદત્ત નામે ધનાઢય શેઠ હતો. તે શેઠ એકાદ
નીચે પડતા ઘરમાં પાપરૂપી રોગના ઔષધ રૂપ પષધ વ્રતને અંગીકાર કરીને શા મનવડે ઘા હતા. તેવામાં અવસ્થાપિની વિદ્યાને જાણનાર કોઈ ચારપતિ ધરા અને કાર્યકર પરિવાર સહિત તેના ઘરમાં પડે. ત્યાં તે ચોરના સ્મરણ કર" થી ( વિદા સર્વ જનોને મૂછ પમાડ્યા, પરંતુ નવકાર મહામંત્રના ધ્યાનમાં દલા તે ગુદત્ત ઉપર તે વિદ્યા કાંઈ પણ અસર કરી શકી નહીં. એકાંતે બેઠેલા તે શેઠ આપણને જુએ છે અને નહીં જાણતા નકોએ આનંદથી તેના ઘરનું સર્વ
ન્ય રાડણ કર્યું. તેમજ દ્રવ્યને માટે તેમણે તત્કાળ પટીઓ ભાંગી નાંખી, કેપાટે તોડી નાંખ્યા અને ભોંયરાઓ પણ ઉઘાડયાં. તોપણ ધર્મરૂપી ખંભથી નિસવિત થયેલું તે મહાત્માનું મન આટલે બધે ઉત્પાત સમૃદ્ધ થયા છતાં પણ ધ્યાનથી જરા પણ ચણિત થયું નહીં. તે ચારો આવ્યા પહેલાં, આવીને ધનો સમૂહ ગ્રહણ કરતી વખતે તથા ધ લાદીને ગયા ત્યારે પણ એ ત્રણે સ
તેના ધ્યાનનો જરા પણ ભંગ થશે નહીં. ત્યાર પછી ઘરના માણસે રાત્રીને તે જાગ્યા ત્યારે તેઓ ધનનો નાશ થયે જાણી શેક કરવા લાગ્યા, પરંતુ પછી તે પાધિ પારીને દિવસના કાર્યો કરવા લાગે; અર્થાત્ તેણે જરા પણ શો કે નહીં. ભાગ્યરૂપી કાલ સાથે આત્માને સંગ કરનાર તે શ્રેષ્ઠીને અનુક્રમે ધન ઉપાર્જન કરતાં ફરીથી પણ ઘણો દ્રવ્યસમૂહ પ્રાપ્ત થયે. કોઈ દિવસે અવરવાપિની વિરાને જાણનાર તે શરપતિ તે શ્રેષ્ઠીના ચારેલા ધનમાંથી એક વાર લઈને તેજ પુરીમાં વેચવા આવ્યા. તે વખતે ધન નામના એક વણિકપુત્રે તે
ડીને હાર એળ, તેથી તેણે તે ચોરને તલારક્ષકને સેં. તે વૃત્તાંત જાણીને કપ છી શીગ્રપણે ત્યાં ગયે, અને તે વણિકપુત્રનો આક્ષેપ કરો તલાક્ષકને કહેવા લાગે કે-“ આ ધનને ખબર નથી કે મારે ઘેર ચોરો આવ્યા પહેલાં આ મહામાને મેં મારો આ હાર મૂલ્ય લઈને વેચાતે આગે હતો. તેથી તેને છેડી
કા અને આને વાથે ચેરીનો અપયશ ન મૂકે. “શું રોહિણીના ચોગ (બંધ) 'બીજ ની જેમ સૂર્યને પણ કલંકી કહે ? નહીં. તે સાંભળીને તલાકે ‘માર બને ધાર કરનારા આ શ્રેણી અસત્ય બોલજ નહીં એમ ધારીને તે સુદત્તના કહેવાથી તે ને છોડી દીધો. આવું આ શ્રેણીનું વચન અા છતા પણ પ્રાણીન નિકારક હોવાથી સત્યજ હતું. માટે અસત્ય વાણીએ કરીને પણ શ્રેષ્ઠીએ તે બને છેડાશે. પછી શ્રેણીએ તે ચોરને પિતાને ઘેર લઇ જઇને ભજન કરાવ્યું, ' : છે દર સે આપીને તે કુશળ છીએ તેને “હે ભાઈ ! અકૃયમાં બુદ્ધિ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમંત જેને એક જરૂરી અપીલ
૩૦૧
કરીશ નહીંએમ કહી વિદાય કર્યો. તે શ્રેણીના ઉપકાવડે તથા ઉપદેશવડે જેનું મન દ્રવિત થયું છે એ તે ચાર અકૃત્ય શું કહેવાય ? ” એ જાણવા માટે બુદ્ધિને ધારણ કરે ઈચ્છતો) પરની બહાર નીકળ્યો. ત્યાં બાહ્યભૂમિમાં ગુજપ્રભ નામના મુનિરાજને ધર્મોપદેશ દેતા જોયા. તેની દેશના સાંભળીને કૃત્યાકૃત્યના વિવેકને જાણી તે મુદ્રના ચરણકમળ પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી શુદ્ધ ચારિત્રનું પાલન કરીને તે ચાર સધર્મદેવલોકમાં દેવતા થા, અને સુદત્ત મરીને આ તારો મંત્રી થયે. સંપત્તિ હરણ કરાતાં છતાં પણ તેણે પૌષધને ભંગ કર્યો નહીં, તેથી એને પગલે પગલે વિચિત્ર સંપતિઓ પ્રાપ્ત થઈ. અને દેવતા થયેલા ચોરે ઉપકારનું સ્મરણ કરીને ચિંતામાં મગ્ન થયેલા આ મંત્રીને અવસર જાણી ચિંતામણિ રત્ન રમાડું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ મુનિને પૂછ્યું કે– સ્વામી ! મંત્રી તે દેવને જશે કે નહી ? ? ત્યારે મુનિ બેલ્યા કે-“હે રાજા ! મરીને પિતાના આયુષ્યને અંતે મુક્તિને માટે તે (દેવ)નું દર્શન થશે. કારણકે આ મંત્રીને નંદીશ્વર દ્વીપમાં રહેલા જિનેશ્વરને નમવાની અભિલાષા થશે, ત્યારે સમયને જાણનાર તે દેવ વિમાન લઈને આવશે, તેમાં બેસીને જતાં માર્ગમાં લવણ રસમુદ્રની ઉપર શુધ્ધ ધ્યાનમાં તલ્લીન થવાથી અંતકૃત કેવળીની અવરથાને પામેલા આ મંત્રીની મુક્તિ થશે. આ પ્રમાણે મુનિની વાણી સાંભબીને રાજા વિગેરે સર્વ જનોની બુદ્ધિ ધર્મમાં દઢ થઈ. પછી સર્વે આનંદસહિત પિતાને ઘેર ગયા.
હે સદબુદ્ધિવાળા ભવ્ય પ્રાણીઓ ! આ પ્રમાણે પૂર્વનું પુણ્યથી પૂર્ણ સમૃદ્ધિ વાળા મિત્રાનંદની કથા સાંભળીને ભવનો નાશ કરનાર પષધને વિષે બુદ્ધિને ધારણ કરે.
તિ વધવાવિવાર ત્રિાનાયા !
श्रीमंत जैनोने एक जरुरी अपील.
શ્રીમાન મેહનલાલજી જૈન લાઈબ્રેરીના સેક્રેટરી મી. નરેન્દ્રમ બી. શાહ તરફથી ગરીબ અને મધ્યમ સ્થિતિને જૈન ભાઈઓ માટે સસ્તા ભાડાની ચાલીઓ મુંબઈમાં સ્વચ્છ અને આરોગ્યવર્ધક રસ્તાઓ ઉપર બાંધવા માટે શ્રીમંત જૈનોને એક અપીલ કરવામાં આવી છે, જેની એક નકલ અમારા ઉપર મેકલવામાં આવી છે. આ અપીલની નોંધ લેવા માટે તેની અંદર જણાવવામાં આવેલા ટેબલેની અંદર ગરીબ અને મધ્યમ વર્ગને જેનોનાં મરણપ્રમાણ વાંચતાં ખરેખરી દિલગિરી થાય છે. શ્રીમંત જેનોએ આ બાબતમાં તરતજ લક્ષ ખેંચવાની જરૂર છે. બીજી પ્રજાના પ્રમાણમાં જેની વસ્તીજ ઓછી છે, તેમાં પણ જે
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. અસાધારણ માટે પ્રમાણ મરણની બાબતમાં જોવામાં આવે છે તે ખરેખર બેદજનક છે. ઇ. સ. 1911 ના વરતીપત્રક પ્રમાણે મુંબઈમાંની સર્વ કેમની વસ્તી અને પછીના ત્રણ વર્ષમાં મરણ પ્રમાણ નીરો દર્શાવવામાં આવ્યા છે તે પ્રમાણે છે. પ્રત્યેક વર્ષ માં મરણ પ્રમાણ જાત. વસ્તી. 1811 19 ૧ર 193 1438 1414 1349 પ૩૬૫૫ 126 1391 1159 પારસી 50931 1242 1314 1145 મુસલમાન 179346 8321 9097 6946 મુબઇની વતીના પ્રમાણમાં અને અન્ય કેમની પ્રજાના પ્રમાણમાં મરણ સંખ્યા જેનેની કેટલી વધારે છે તે તરતજ સમજાય તેવું છે. બીજી જ્ઞાતિમાં એક હજારના પ્રમાણમાં ર૦ થી રપ ટકા મરણ પ્રમાણ છે. મુસલમાનામાં 40 ટકા છે ત્યારે જેનામાં 70 ટકા મરણ પ્રમાણ આવે છે. તે વાંચતાં-વિચારતાં બહુજ ખેદ થાય તે રવાભાવિક છે. બીજી પ્રજા કરતાં જેન પ્રજાને મુંબઈમાં વધારે ગીચ અને ગીચ ભાગમાં રહેવાનું છે. ખલાસીચલો-પાયધુની-સુતારચાલ- છીપીચાલ-માંડવી બંદર વિગેરે બહાકોટના એવા ભાગમાં જેની વરતી વસેલી છે કે જે ભાગમાં પારણુ પ્રમાણ વધારે આવે છે અને પહોગના સમયમાં પ્લેગની શરૂઆત પણ આ લતાઓમાંથી જ થાય છે. લેગની બાબતમાં પણ દર હજારે અન્ય કોમમાં મરણ પ્રમાણ બે-ત્રણ ટકા આવે છે. ત્યારે જેનામાં 10-12 ટકા મરણ પ્રમાણ આવે છે. આથી પણ વધારે દીલકરી ઉપજાવે તેવું મરણ પ્રમાણ બાળકોની બાબતમાં જેનોમાં આવે છે. આ બધું વાંચતાં સી. શાહની સસ્તા ભાડાની આરોગ્યદાયી ચાલ માટેની અપીલ ઉપર તરતજ લક્ષ ખેરાવાની જરૂરીઆત અમને જણાય છે. શ્રીમંત ગૃહસ્થના ધનવ્યયનું આ ઉત્તમ સાધન છે. જૈન બંધુઓને ખરેખરી મહત્વની–ઉપજિગી આ બાબત છે અને અમને પુરતી આશા છે કે મી. શાહની અપીલને યોગ્ય ન્યાય તત્ત્વજ જેન ગૃહસ્થ આપશે, અને આરોગ્યદાયી રસ્તાઓ ઉપર તેમના તરફથી જૈન ભાઈઓને ઉપગમાં આવે તેવી ચાલીએ બંધાવવાને સાવરજ બબસ્ત કરવામાં આવશે. જ્યારે અન્ય અન્ય સ્થળોએ માળાએ બંધાવી અથવા ખરીદી પિતાના પસાને મોટે ભાગે તેમાં રોકી વ્યાજના બદલામાં ભાડું ખાવું પસંદ કરામાં આવે છે ત્યારે ઉદાર દિલના શ્રીમંત ગૃહએ પોતાના જાતિબંધુ તેમજ ધર્મ બધુઓને આરોગ્યવાળે થળે રહેવામાં સહાયક શા માટે ન થવું ? બીજી જગ્યાએથી બીજાઓનું વધારે ભાર મેળવી તેને લાભ જૈન બંધુઓનું ભાડું ઓછું લઈને તેમને આપ એ દરેક કીમત ગૃહસ્થનું કાવ્ય છે. For Private And Personal Use Only