________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસારસૂત્ર વિવરણ.
૧૭
ભાવાર્થ-કણ કણ પડિતાની કલ્પના કડછી, શાસ્ત્ર-ક્ષીરમાં કરી નથી છતાં તેઓ અનુભવ-જીભ વિના તેના સ્વાદ મેળવી શકયા નથી. પ્રગટ થયેજ સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રના યથાર્થ રવાદ ચાખી શકાય છે. રવાનુભવી મહારાયેાજ સમજી શકે છે. ''પ
અનુભવજ્ઞા આ વાત
पश्यतु ब्रह्मनि निद्राऽनुभवं विना ॥
થં સોવાથી પ્રચાર્યો થા. મનોમયી ॥ ૬.૫
ભાવા —અદ્વિતીય અનુભવ જાગ્યા વિના લિપીવાળી, વાણીવાળી, અ મનવાળી રુપી Ðિથી અરૂપી-અદ્રિય અદ્વિતીય અનુપમ પરમાત્મ તત્ત્વને કે નણી જોઈ શકાય ! જ્યારે અપૂર્વ સામ્ય-સેવન કરવાથી અનુપમ અનુભ જાગશે ત્યારેજ અદ્રિય એવા આત્મતત્ત્વનું યથાર્થ ભાન થશે. તે વિના કૅવલ અક્ષરમય લીપી, વાણી કે મનવાળી રૂપીષ્ટિથી અરૂપી એવા શુદ્ધ આત્મતત્ત્વનું યથાર્થ ભાન થઈ શકવાનું નથી. કાર્યાંથીઁએ કાર્યનુકૂલ કારણેાનુ સેવન કરવુ જ જોઈએ, તે વિના ષ્ટિ કાર્યની સિદ્ધિ થતીજ નથી. માટે શુદ્ધ આત્મતત્ત્વના અર્થી જનાએ નિદ્ર ( સર્વ લેશ-ઉપાધિ રહિત-શુદ્ધ ) આત્મ-અનુભવ માટે ત અનુકૂળ પ્રયત્ન કરવા.
ન મુષુપ્તિમાવા-મળવ ચ સ્વાવનાળો ॥ कल्पनाशिल्पविश्रान्ति स्तुयैवानुभवो दशा ॥ ७ ॥
ભાવાર્થ-સુષુપ્તિ, શયન, જાગર અને ઉન્નગર એ ચાર દશાએ શાસ્ત્રમ વર્ણવી છે. તેમાં પ્રબળ મેહુના હૃદયવાળી પ્રથમ દશા તથા વિવિધ કલ્પનાવાળ ( વિકલ્પક ) ગાયન અને તગર દશા પણું આ અનુભવજ્ઞાનમાં ઘટી શકે નહિ તેમાં તે સમસ્ત વિકલ્પની શાન્તિ-વિશ્રાન્તિ-નિવૃત્તિરૂપ (નિર્વિકલ્પ) ચાથ
ઉજાગર દશાજ હાવી ઘટે છે. ૭.
अधिगत्याखिलं शब्द - ब्रह्म शास्त्रदृशा मुनिः
स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥ ८ ॥
ભાવા —શાસ્પદ્રષ્ટિથી સમસ્ત શબ્દવરૂપને સમ્યગ્ પ્રકારે પામીને મુિ ( મુમુક્ષુ ) અનુભવગમ્ય શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવજ્ઞાનવડે પામે છે. એટલે કે સમ્યગ શ્રુતજ્ઞાનના મી-અભ્યાસથી પરિણામે અનુભવજ્ઞાન પામીને મુનિ-મહા મા શુદ્ધ આત્મ સ્વરૂપનું જાણે-જોવે છે. ૮. કિનશમ્.
For Private And Personal Use Only
વિવેચન- આ એક બહુ ગંભીર ભાવવાળુ' છે. ' અનુભવજ્ઞ નના અધિ કારી સકિત જીવે છે. અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાનના પૂર્ણ અભ્યાસીને તેના કા
1 સમના (Equality' ),