________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જૈનધર્મ પ્રકાશ.
રૂ થાય છે અને તે કેવળજ્ઞાનરૂપ સૂર્યને અંગે અરૂણદય જેવું છે. આ સંબંધમાં ભાવાર્થના લે; મુનિરાજે સારું અજવાળું પાડેલું હોવાથી અહીં વધારે લવાની આવશ્યકતા રહેતી નથી તે પણ યથામતિ કાંઈક વિશેષ સ્પષ્ટતા કરી છે.
પંડિત રૂપ દિવસ ને રાત્રીના મધ્યમાં જેમ સંધ્યા હોય છે તેમ કેવળજ્ઞાન શ્રદાનના મધ્યમાં અનુભવજ્ઞાનની સ્થિતિ બતાવે છે. સર્વ શાના અભ્યાસથી તે માત્ર ગામનું દિગદર્શન થાય છે. બાકી ભવમુની પાર પામવા માટે તે અનુભવડાનની બાર જરૂર છે. અદ્રિય એટલે ઇંદ્રિયોના વિષયમાં ન આવી શકે તેવું પાનું સ્વરૂપ-અથાત્ પરબ્રહી તેને વિશુદ્ધ અનુભવ વિના બી કોઈ પ્રકારે જાણી શકાય તેમ નથી, શાની એક યુક્તિ તેમાં કામ આવતી નથી. તેમાં તો મને મન સાક્ષીની જેમ વિશુદ્ધ સમાજ વિશુદ્ધ પરછઠ્ઠાને જોઈ શકે છે. તેના મધ્યમાં કરણ તરીકે અનુવકોન કામ કરે છે. ત્યાં બીજું સામાન્ય જ્ઞાન કામ કરી શકતું નથી. તેથી અનુભવજ્ઞાન મેળવવા માટે રાતનું પ્રયત્નની જરૂર છે. જે હેતયુક્તિવ અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા હોત તે પ્રારા પુરૂ તે જાણવાનો પ્રયત્ન કરવા ચકત નહીં, પરંતુ એમાં હતુવાદ ચાલી શકતો નથી, એમાં તે અનુભવજ્ઞાનની જરૂર છે. આ અનુભવજ્ઞાન ધ્રુતજ્ઞાન
જ્યારે હરે છે-સ્થિરભાવ પામે છે-આત્મા શાંત વૃત્તિમાં આવે છે ત્યારે ઉત્પન્ન થાય છે. અને ત્યારેજ અતિપ્રિય પદાર્થોનું સત્ય સ્વરૂપ જે સમજી શકાય છે. તે સિવાય કલ્પનાએ તે એને માટે ઘણા શુક્રપાઠી પડિત કરી ચુક્યા પણ રાન્નમાં ફરતે ગાયુ જેમ તેના રસને આસ્વાદ જાણી શકતું નથી તેમ અનુભવજ્ઞાન વિના તેઓ તેને જાણી શક્યા નહીં. કેમકે તેને આસ્વાદ તે અનુભવરૂપ જીભવડેજ લઈ શકાય તેમ છે. નિદ્રપણાના અનુભવ વિના નિર્દદ્ધ બ્રહ્મને અનુભવ થઈ શકે નથી. તે વાણીમય, લીલીવાય કે મનેય લીપી એટલે અક્ષરરચના, તેને વિષય થઈ શક નથી, તે તે આત્માના અનુભવને વિષયજ થઈ શકે તેમ છે. પ્રાણીએની ચાર દશાઓ પૈકી ચાથી ઉનગર દશામાં એટલે જવાં કપના માની શાંતિ થયેલી હોય છે તેમાંજ અનુભવની પ્રાપ્તિ થાય છે. અનુભવ એગ્ય દિશા તેજ છે, બાકીની ત્રણ દશાઓ (સુષુપ્તિ, સ્વપ ને જાગર) ને તે સંસારી જીવ માત્ર અનુભવ દયા કરે છે. પરંતુ તેથી કોઇ કાર્ય સિદ્ધિ થતી નથી. એ મનીયક. જન્ય દશાઓ છે. મિહને વિલાસ છે, રચાર પરિભ્રમણને હેતુ છે અને આત્માને હિતકર છે; છેલી એક દશા જ આત્માને હિતકર છે, પરંતુ તે મેળવવા માટે પ્રથમ પ્રયાસ ઘણા કા જોઈએ. તેને માટે રેગ્યતા મેળવવી જોઈએ; તે દી કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શકે તેવી નથી. યોગી પુરૂષને જ તે ૬રા પ્રાસ થાય છે. સંસારમાં વાસ કરી રહેલા વિકારી પ્રાણીઓને એમાં
For Private And Personal Use Only