________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
- જેનાધમ પ્રકાશ. ભાવાર્થશાએ તો ફક્ત દિગદર્શન કરાવે છે. બાકી સસારનો પર તે અનુભવજ્ઞાનજ પમાડે છે. જેમ કોઈ માર્ગમાં મળેલું માણસ માર્ગ બને ખરા મામ દિશા બનાવી દે છે તે શાસ્ત્ર માથામાની દિશામાં બનાવી દે છે, અને સાથે લીધેલા ભાગ જેમ ઠેઠ મુકામે પહોંચાડી આપે છે તેમ સહજ અનુભવજ્ઞાન પણ ઠેઠ પાર પહોંચાડે છે. ૨
अतींद्रियं परब्रह्म विशुद्धाऽनुभवं चिना ॥
शाखयुक्ति शतेनापि, न गम्यं यद् बुधा जगुः ।। ३ ॥ ભાવાર્થી—વિકાદ્ધ અનુભવ વિનાં શાસ્ત્રની સેંકડો યુક્તિવં પણ પરમાભાવ સમજી શકાય તેવું નથી. જેનું સ્વરૂપજ શબ્દ, રૂપ, રસ, ગંધ, અને ૫ રહિત હોવાથી અનાદ્રિય છે, તેનું પ્રતિપાદન અક્ષર–વ વાક્યમાત્રથી શી રીતે થઈ શકે ? એક, તે અરૂપી આત્મદ્રવ્ય અને બીજું કાંઈ દષ્ટાંત દઈને તે (આત્મતત્વે) સુખેથી સમજાવી શકાય એવું કંઈ ઉપમાન નજરે પડતું નથી, તેથી તે એવાજ નિશ્ચય ઉપર આવવું પડે છે કે આત્મતત્વ-પરમાત્મતત્વ જેવું જવલંત કઈ બનું છેજ નહિ. શુદ્ધ આત્મતત્ત્વ પામેલા સર્વ સમાન હોય છે અને શુદ્ધ અનુભવરાન થયે તે તત્ત્વ પૂર્ણ રામજી શકાય એમ છે, પણ તે શુદ્ધ અનુભવ પ્રગટ્યા વિના પરમાત્મતત્તવ યથાર્થ સમજી શકાય તેમ નથી. માટે તેને શુદ્ધ અનુભવ પ્રગટાવવા સમ્યગ શ્રજ્ઞાનના વિષયમાં પૂરતા પ્રયત્ન કરે યુક્ત છે. ૩..
ज्ञायरन हेतुवादन, पदार्था यद्यतींद्रियाः ॥ નૈતાવના પ્રા
નિશા છે કે જે ભાવાર્થ-જે હેતુવાડે કરી આવી અદિય પદાથોના નિશ્ચય થતો હતો તે તે કયારને કરવા પંડિતે કત નહિ, પણ તેમ કરવું અશક્ય હોવાથી તેઓ કરી શક્યા નથી. તર્ક, અનુમાન કે યુકિત વિગેરેથી આત્માદિ અરૂપી-દ્રવ્યનો નિશ્ચય થઈ શક્યો હોત તો તે સંબંધી કોઈ જાતના વિવાદ રહેતજ નહિ, પણ તેમ થઈ શકે જ નહિ. તેમ કરવાને અનુભવજ્ઞાનની ખાસ જરૂર છે. રવાનુભવી પુરૂ પગ પરમાત્મતત્ત્વને યથાર્થ જાગુતાં છતાં પોતેજ જાણીને વિરમે છે. તે પદાથ અતાં ય ( ઇન્દ્રિયને અગોચર) હોવાથી સ્વાનુભવ વિના નાના ગાદામાં યથાર્થ આવતે નથી-આવી શકે નથી. અનુભવ થયે છે તે સહેજે યથાર્થ પ એળખી-લખી શકાય છે. ૪
केषां न कल्पनाद:, शास्त्रशीगनगाहिनी ।। વિટાતા -વિરાજુનાગ || 4 ||
For Private And Personal Use Only