SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ, પત્તિ કયાંથી મળી? ” ત્યારે મુનિ બોલ્યા કે “ પુણ્યના ભારથી પૃથ્વી પર પડી ગમે જાગે રવર્ગજ હોય એવી અત્યંત વિભવવાની પદનેત્રા નામની પ્રસદ્ધ પુરી છે. તે નગરીમાં આદિત્ય નામે રાજા હતા. તે રાજાના પ્રસાદના સ્થાન રૂપ અને જિન ધર્મ માં ધુરંધર સુદત્ત નામે ધનાઢય શેઠ હતો. તે શેઠ એકાદ નીચે પડતા ઘરમાં પાપરૂપી રોગના ઔષધ રૂપ પષધ વ્રતને અંગીકાર કરીને શા મનવડે ઘા હતા. તેવામાં અવસ્થાપિની વિદ્યાને જાણનાર કોઈ ચારપતિ ધરા અને કાર્યકર પરિવાર સહિત તેના ઘરમાં પડે. ત્યાં તે ચોરના સ્મરણ કર" થી ( વિદા સર્વ જનોને મૂછ પમાડ્યા, પરંતુ નવકાર મહામંત્રના ધ્યાનમાં દલા તે ગુદત્ત ઉપર તે વિદ્યા કાંઈ પણ અસર કરી શકી નહીં. એકાંતે બેઠેલા તે શેઠ આપણને જુએ છે અને નહીં જાણતા નકોએ આનંદથી તેના ઘરનું સર્વ ન્ય રાડણ કર્યું. તેમજ દ્રવ્યને માટે તેમણે તત્કાળ પટીઓ ભાંગી નાંખી, કેપાટે તોડી નાંખ્યા અને ભોંયરાઓ પણ ઉઘાડયાં. તોપણ ધર્મરૂપી ખંભથી નિસવિત થયેલું તે મહાત્માનું મન આટલે બધે ઉત્પાત સમૃદ્ધ થયા છતાં પણ ધ્યાનથી જરા પણ ચણિત થયું નહીં. તે ચારો આવ્યા પહેલાં, આવીને ધનો સમૂહ ગ્રહણ કરતી વખતે તથા ધ લાદીને ગયા ત્યારે પણ એ ત્રણે સ તેના ધ્યાનનો જરા પણ ભંગ થશે નહીં. ત્યાર પછી ઘરના માણસે રાત્રીને તે જાગ્યા ત્યારે તેઓ ધનનો નાશ થયે જાણી શેક કરવા લાગ્યા, પરંતુ પછી તે પાધિ પારીને દિવસના કાર્યો કરવા લાગે; અર્થાત્ તેણે જરા પણ શો કે નહીં. ભાગ્યરૂપી કાલ સાથે આત્માને સંગ કરનાર તે શ્રેષ્ઠીને અનુક્રમે ધન ઉપાર્જન કરતાં ફરીથી પણ ઘણો દ્રવ્યસમૂહ પ્રાપ્ત થયે. કોઈ દિવસે અવરવાપિની વિરાને જાણનાર તે શરપતિ તે શ્રેષ્ઠીના ચારેલા ધનમાંથી એક વાર લઈને તેજ પુરીમાં વેચવા આવ્યા. તે વખતે ધન નામના એક વણિકપુત્રે તે ડીને હાર એળ, તેથી તેણે તે ચોરને તલારક્ષકને સેં. તે વૃત્તાંત જાણીને કપ છી શીગ્રપણે ત્યાં ગયે, અને તે વણિકપુત્રનો આક્ષેપ કરો તલાક્ષકને કહેવા લાગે કે-“ આ ધનને ખબર નથી કે મારે ઘેર ચોરો આવ્યા પહેલાં આ મહામાને મેં મારો આ હાર મૂલ્ય લઈને વેચાતે આગે હતો. તેથી તેને છેડી કા અને આને વાથે ચેરીનો અપયશ ન મૂકે. “શું રોહિણીના ચોગ (બંધ) 'બીજ ની જેમ સૂર્યને પણ કલંકી કહે ? નહીં. તે સાંભળીને તલાકે ‘માર બને ધાર કરનારા આ શ્રેણી અસત્ય બોલજ નહીં એમ ધારીને તે સુદત્તના કહેવાથી તે ને છોડી દીધો. આવું આ શ્રેણીનું વચન અા છતા પણ પ્રાણીન નિકારક હોવાથી સત્યજ હતું. માટે અસત્ય વાણીએ કરીને પણ શ્રેષ્ઠીએ તે બને છેડાશે. પછી શ્રેણીએ તે ચોરને પિતાને ઘેર લઇ જઇને ભજન કરાવ્યું, ' : છે દર સે આપીને તે કુશળ છીએ તેને “હે ભાઈ ! અકૃયમાં બુદ્ધિ For Private And Personal Use Only
SR No.533353
Book TitleJain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1914
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy