Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश ૦૦૦૦૦૦૦ 585888 8 દાહા. મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; નેહ યુક્ત ચિત્તે કરી, વાંચેા જૈન પ્રકાશ. પુસ્તક ૧૯મું શાકે ૧૮૨૫. સં. ૧૯૬૦ ફાગણુ, અંક ૧૨ મા ॐ नमः स्याद्वादिने. आत्मोपदेश. ( હરિગીત છંદ ) અગણીત જિવ ચેાનિ વિષે, અગણીત વેળા અવતા, અધટ્ટ ન્યાયે ચતુર' ગતિ અશ્રાન્ત આતમ તું ; પડિ નરકને નિગેાદમાં, દુખદવ તણા અનુભવ લા, રૈ ચેત ચેતન ! ચેત અવસર જાય છે અમુલખ વહ્યા. પૂરપ તા પુણ્યોદયે, મનુ જન્મ પુનરપિ પામિયા, સ્નેલીમ જખર મદાંધ થઇ, વિળ પાપ "કે જામિયે; નિજ સ્વરૂપ ભૂલી મેાહ રૂપે, શુ નિમગ્ન હૈં થઇ રહ્યા, રે ચેત ચેતન ! ચેત અવસર જાય છે અમુલખ વદ્યા. વાસર નિશી ઉરમાં ભરી, અતિ વિષય વિષની વાસના, તજિ ધર્મ દેવ સમાન, કરતે નારિ કેર ઉપાસના; કુડ કપટથી ધન સંચવાના, ધર્મ ઉલટા તે પ્રદ્યા, ચાર. For Private And Personal Use Only ૧ રPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32