Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533227/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir REGISTER P. NO. 156 કહ૭૭૭૭૪૭૭૭= ૪૦ ૨૩૨ પુ જ મુ. ગ ત - માનવમે પ્રકારો, ફાગણ eReRSenegEnBGE A धार्यः प्रबोधो हदि पुण्यदानं, शीलं सदांगीकरणीयमेव । तयं तपो भावनयैव कार्या, जिनेंद्रपूजा गुरुभक्तिरुचमः ॥ ઘાટ 7. श्री जैनधर्म प्रसारक समा. ભાવનગર enementene ૨૫ अनुक्रमणिका ૧ આત્માપદેશ. | ૨ પ્રબોધ ૩ પાપસ્થાનક, ( ૪ જૈનમત સમિક્ષા સખ"ધી વિચારુ. ૫ ચર્ચાપ, ૬ વર્તમાન સમાચાર, ૨૬૮ ૨૭૬ ૨૭૮ Gece.BOERSEG PoweredeGAMAGCO cerseeeeeee અમદાવાદ, 66 એંગ્લો વર્નાક્યુલર પ્રિન્ટીંગ પ્રેસ”માં, નથુભાઈ રતનચદ મારુફતીયાએ છાપ્યુ" વીર સંવત ૨૪૨૮ શાકે ૧૮૨૫ સને ૧૯૦૪ વાર્ષિક મૂલ્ય રૂ૧) પોસ્ટેજ ચાર આન, PARA REACCEPeenePELEREAPER BEREPEPERIBAEAA For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોપાનિયું રખડતુ મુકીને આશાતના કરવી નહીં. नवा वर्षनी नेट. પર્વ તિથિ દિન વિચાર ઉપર રત્નશેખર રાજા ને રનવતી રાણીની ચમત્કારી કથા.. | (સરકૃત માગધી, ગદ્ય પદ્યનું ભાષાંતર.) આ પરા થતા વર્ષની ભેટ આપવા માટે ઉપર જણાવેલ સુમારે ૭૦૦ પ્લાકના પ્રમાણવાળી રામાનંદ સાથે ઉપદેશાત્મક કથાનું ખાસ ભાષાંતર કરાવીને છપાવવાની શરૂઆત કરી છે. ભેટને લાભ જે ગ્રાહકો પ્રથમથી લવાજમ માલે છે તેનેજ આપવામાં આવે છે છતાં આ વર્ષ પુરૂ થયા પછી પણ એક માસ સુધી એટલે ચૈત્ર વદ ૦)) સુધી જે ગ્રાહુકનું લવાજમ અને મને મળશે તેમને ભેટ મેકેલવામાં આવશે. ત્યારપછી લવાજમ તે મોકલવું જ પડશે પરંતુ ભેટનો લાભ મળી શકશે નહીં, એ ચાકસ માનવું હવે પછી લાભ ખાવાં કે નહીં તે ગ્રાહકોના જે વિચારું ! આ કથા એટલી બધી રસીક ને ઉપદેશક છે કે પાછળથી ચાર આના ખર્ચીને ખરીદ કરવી જ પડરો અને બીજાને ત્યાં મફત આવેલી જોઇને ખેદ થશે. સુશાને વધારે કહે વાની આવશ્યકતા હાય નહીં, નવા વર્ષનાં પંચાંગ ચિત્ર માસના એક સાથે વેચાશે જેથી તિથિ પર્વ પાળવામાં અડચણ ન પડવા માટે માં નીચે જણાવેલી છે. ચિત્ર માસની વધઘટ ને પર્વ. દિન ૨૯ શુક્રથી શક. સુદ ૮ ના ક્ષય શુક ૬ બુધ, એાળી બેસશે. શુદ ૬ બુધ, રાહીણી, શુદ ૧૫ ગુરૂ. ઓળી સંપૂર્ણ ચૈત્રી પુનમ વેચાણ મંગાવનાર માટે તૈયાર છે. કિમત અરધો આન, - સાધુ સાધ્વી યોગ્ય આવશ્યક સત્ર વિગેરેની છપાવેલ પ્રતા તૈયાર છે ખપ હોય તેમણે લખવું. તંત્રી For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश ૦૦૦૦૦૦૦ 585888 8 દાહા. મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; નેહ યુક્ત ચિત્તે કરી, વાંચેા જૈન પ્રકાશ. પુસ્તક ૧૯મું શાકે ૧૮૨૫. સં. ૧૯૬૦ ફાગણુ, અંક ૧૨ મા ॐ नमः स्याद्वादिने. आत्मोपदेश. ( હરિગીત છંદ ) અગણીત જિવ ચેાનિ વિષે, અગણીત વેળા અવતા, અધટ્ટ ન્યાયે ચતુર' ગતિ અશ્રાન્ત આતમ તું ; પડિ નરકને નિગેાદમાં, દુખદવ તણા અનુભવ લા, રૈ ચેત ચેતન ! ચેત અવસર જાય છે અમુલખ વહ્યા. પૂરપ તા પુણ્યોદયે, મનુ જન્મ પુનરપિ પામિયા, સ્નેલીમ જખર મદાંધ થઇ, વિળ પાપ "કે જામિયે; નિજ સ્વરૂપ ભૂલી મેાહ રૂપે, શુ નિમગ્ન હૈં થઇ રહ્યા, રે ચેત ચેતન ! ચેત અવસર જાય છે અમુલખ વદ્યા. વાસર નિશી ઉરમાં ભરી, અતિ વિષય વિષની વાસના, તજિ ધર્મ દેવ સમાન, કરતે નારિ કેર ઉપાસના; કુડ કપટથી ધન સંચવાના, ધર્મ ઉલટા તે પ્રદ્યા, ચાર. For Private And Personal Use Only ૧ ર Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૫ ૬ શ્રી જનધર્મ પ્રકાશ રે ચેત ચેતન ! ચેત અવસર જાય છે અમુલખ વહ્યા. રે હાથમાં આવેલ તું, ચિંતામણિ મણિ હારમાં, નર જન્મ દુરલભ પામિને, ન ગણવ વાનર હારમાં; મળશે ન માનવ દેહ સુરતરૂ, ફરિ ફરી મનડે ચહ્યા, રે ચેત ચેતન ! ચેત અવસર જાય અમુલખ વહ્યા. માતા પિતા સુત ભ્રાત ભગિની, ભામિની નિજના ગણી, કપટાદિ સેવે ભાટ તેને, મન ધરી મમતા ઘણી; પણ નહિ લહે એ પાપમાં, લવ ભાગ તજ મુઠ્ઠા અહે, રે ચેત ચેતન ચેત ! અવચર જાય છે અમુલખ વહ્યા. છે સ્વારથી સરવે સગાં, નથિ કોઈ ત્યારે કામના, છે કામને સદ્ધર્મ એકજ, રાખ એની કામના; નિઃસાર આ સંસાર છે, શું મૂધી" મોહી રહ્યા, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વ. નારી પરાભવ સ્થાન, બાંધવ સમજ બંધન રૂપ છે, વિષ બધાં વિષમય અને સંસાર ભયકર કૂપ છે; અતિ મોહ મૂરખ તે પ્રતિ શું, અહર્નિશ રાખી રહ્યા, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વહ્યા; અસ્થિર આવું અલ્પ છે તવ વ્યર્થ તેહ વિતાવ૨ ના, ભવ વારિધિમાં નાવ નિજ, છતિ શક્તિએ બાવ ના; ઝટ ધાર, કર નહિ વાર, જે સદ્ધર્મ ભગવંતે કહ્યું, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વે. મુક મમત મિથ્યા માહરાને, કાંઈ છે નહિ તાહરૂં, ધન ધામ અન્ય દમામ રેશે, સર્વ જ્યાંનું ત્યાં ધર્યું છે આવિ તું એ ને એકલે જશે દર રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વહે. છે કાચની કોઠી સમાણી, કાય હારી જાવરી, અણચિંતવી ફટ કુટિને જાશે કૃતિકામાં મળી; પરમાદમાં તેને ભસે, ન રહે તે ગહગલે, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વ. ૧ મુઢ બુદ્ધિવાળા. ૨ વિતાવવું-જવા દેવું. ૩ બાળે. ૮ છે ૧૦ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મોપદેશ, જે આજ કરવાનું તને તે, કોલપર નિર્ધારના, રે કાલ આવી કાળ તુજને, જકડશે જગ્યા વિના: પરલોકમાં નિજ પાપની, શિક્ષા થશે રડશે રહ્યા, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વા. ૧૧ તું તેડ તષ્ણા તાહરીને, જેડ મન જગદીશમાં, કર કામ રૂપી કાળને ઝટ કદન લેશ હઠીશમાં; તું વિર્યવાન મહાન શિદ હત વિર્ય થઈ બેસી રહ્યા, રે ચેત ચેતન ચેત! અવસર જાય છે અસુલખ વા. ૧૨ સમભાવને જિવ ભાવ, કર સદ્ધર્મની આરાધના, આરાધના એ તાહરી છે કર્મ કેરિ વિરાધના દુઃસાધ્ય મનને સાધ, કર વશ પાંચ પૂરણે ઇન્દ્રિય, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વા. ૧૩ કર નાશ ચાર કષાયને વસુ કર્મ કેરિ કાશ તું, સ્વ સ્વરૂપને તું ઓળખી, નિજ વિર્યને પરકાશ તું; આ સમયને નહિ સાધતે, પછિ રહિશ ભવ ભવ દુખિયે, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વહ્યા. - ૧૪ તન્મય બની પરમાત્મ પદમાં, વીસર દેહાધ્યાસને, અપૂરવ અનુભવ ચાખિ અમૃત, વર પરમ શિવ વાસ; ગ્રહિ સદગુરૂનું શરણું ભ્રમણ ભીષ્મ ભવની ટાળની, વરવા અભય પદ વેગથી, વર શીખ સુણ વિરપાળની. ૧૫ ઇદ્રવજા સ્વાભા તણું ચિત્ત સહિત ઇચ્છી, સ્યાદાદ શૈલી ગુરૂ પાસ પ્રીછી; શ્રદ્ધા વિશુધ્ધ જિન ધર્મ સે, આનંદ આવાસ મળે અભેવો. ૧૬ વિરપાળ હંસરાજ શાહ, ધ્રાંગધરા. ૧ આઠ કર્મ, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૮ શ્રી જનધર્મ પ્રકાશ, ધોધ, (અનુંસંધાન પૃષ્ઠ ૨૫ થી.). સંસ્કૃત કેળવણી: સંસ્કૃત કેળવણીની બહુજ જરૂર છે. આપણા ધર્મશાસ્ત્ર અને તે પરની ટીકાઓ ઘણી ખરી સંસ્કૃત અને ભાગધીમાંજ છે. આ કેળવણી હાલમાં બહુ ઓછી થઈ ગઈ છે. શ્રાવકે તો સંસ્કૃતને જરા પણ અભ્યાસ કરતા નથી સંસ્કૃત કેળવણી માગેપદેશિકા, મંદિરાંત પ્રવેશિક દ્વારા લેવાય છે અથવા સંસ્કૃત વ્યાકરણદ્વારા લેવાય છે. પ્રથમ પદ્ધતિ પ્રમાણે ભણનાર અપૂર્ણ રહે છે, પણ શ્રાવક વર્ગને થોડા વખતમાં આ રીતે ભણવું સારું છે. પ્રાચિન પદ્ધતિમાં જ્ઞાનદઢ થાય છે, પણ વખત વધારે જાય છે. શ્રાવકેમાં આ કેળવણી તદન નહિ જેવી થઈ ગઈ છે. સાધુએમાં પણ કાવ્ય, કોષ, ન્યાયમાં નિપુણ બહુ થોડા રત્નો મળી આવે છે. સંસ્કૃત ભાષાનું બીજ કોઈ પણ ભાષા કરતાં ઉચુ અને વિસ્તારવાળું છે. વચ્ચેના વખતમાં જે મુસલમાનોએ અનેક ભંડારનો નાશ કર્યો ન હોત તો આજ તે ભાષાનું સાહિત્ય બહુજ સારો દેખાવ કરી શકત. છતાં પણ હજુ કાળના પ્રભાવ પ્રમાણે જે રહી ગયું છે તે પણ સામાન્ય વ્યકિતઓ માટે બહુ છે. આવી ઉત્તમ ભાષાનો અભ્યાસ તજી દેવામાં મુખ્ય ત્રણ કારણો છે. ભણનારાઓમાં ઉત્સાહની ગેરહાજરી, ધનવાનોનું મદદ કરવામાં પછાત પણું અને ભણાવનારની ગેર હાજરી અથવા જે ભણાવનારા મળી શકે તે તેનાં સાધનોને અભાવ. આ ત્રણે કારણે એ બહુ અસર કરી છે. અને તેથી સંસ્કૃત અભ્યાસ બહુ અટકી પડે છે. સંસ્કૃત અભ્યાસમાં અત્યારે એવી ખરાબ સ્થિતિ થઈ પડી છે કે સાધુઓને બ્રાહ્મણ પાસે અભ્યાસ કરવો પડે છે. જૈન શાસ્ત્રમાં એક નિયમ છે કે ગુરૂનું બહુમાન કર્યા વગર જ્ઞાન પાપ્ત થતું નથી. પગારદાર શાસ્ત્રી રાખી તેની પાસે ભણનારમાં તેના તરફ ગુરૂબુદ્ધિ રહેતી નથી; પણ તેને એક નોકર ધારવામાં આવે છે અને ભણાવનારને પણ બહુધા પૈસા તરફ જ દષ્ટિ હોય છે આ કારણથી અભ્યાસમાં જોઈતો વધારો થઈ શકતો નથી. આજ જગાએ જે શ્રાવક વિદ્વાનો હેય તે બહુ ફેર પડે. તેઓ તનમનથી જે મહેનત કરે તેનું પરિણામ સારૂં જ આવે. વળી પુસ્તકમાં શબ્દાર્થ ઉ. પરાંત ગંભીર રહસ્ય રહેલું હોય છે જેને સાંપ્રદાયિક જ્ઞાન (traditional knowledge) કહે છે, જે ગુરૂ પરંપરાએ ચાલ્યું આવે છે. આવું જ્ઞાન For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રબંધ, અન્ય કોમના માણસ પાસેથી ઈચ્છવું એ આકાશ કુસુમની ઇચ્છા જેવું છે. આપણે સંપ્રદાયિક જ્ઞાનને લેપ થયું છે તેનો મોટો હેતુ આજ છે. શ્રાવકે અથવા સાધુઓ આ જ્ઞાન હજુ પણ ટકાવી શકે એમ છે. શ્રાવકોને સારી સહાય મળે તો તેઓ આવા કામમાં પિતાની બુદ્ધિ ફેરવી શકે. શ્રાવકોને અભ્યાસ કરવા માટે ખરચની જોગવાઈ કરી આપવી જેઈએ કે જેથી તેઓ અભ્યાસ તરફ એકાગ્ર ચિત્તથી ધ્યાન આપી શકે. તેટલા માટે જરૂરનું છે કે તેઓને પિસા સંબંધમાં જરા પણ વિક્ષેપ ૫ડવો ન જોઈએ; આટલા સારૂ અભ્યાસ દરમ્યાન “ સ્કોલરશીપ ” તેઓને આપવી જોઈએ. વળી અભ્યાસ કર્યા પછી તેઓ પિતાનું ભરણ પોષણ સારી રીતે કરે તે સારૂ તેમને જોગવાઈ કરી આપવી જોઈએ. જ્ઞાનદ્રવ્ય લેવાને શ્રાવકને માટે પ્રતિબંધ છે, તો તેઓને માટે નવાફડે ઉઘાડી તેમાંથી સારે પગાર આપી સાધુઓ અને શ્રાવને અભ્યાસ સારૂ તેમને રોકવા જોઈએ. - સાધુઓને શ્રાવક કરતાં સારી રીતે અભ્યાસ કરવાની જોગવાઈ છે, કારણ કે તેઓને પ્રપાન વિગેરે હાડમારી નથી. તેઓ ધારે તે આ વિષયમાં બહુ કરી શકે. સાધુઓએ અભ્યાસ કરી બે પ્રકારની ફરજ બજાવવાની છે. એક પિતાના જે શિરે તૈયાર કરવા અને બીજું શ્રાવકને ઉપદેશ આ• પવો. ગિતાર્થ મહારાજઓની વિશાળવાણીથી ભવ્ય જીવોનાં અતઃકરણો આનંદિત થાય છે. સાધુઓએ પણ અકાર્ય પોતાનું સમજી ઉપદેશ અ પી સંસ્કૃત કેળવણીનો પ્રચાર વધે તે માટે પ્રયાસ કરે જઈએ. ચાલુ સમય ફેરફારનો છે આપણી ચેમેર ફેરફારો થાય છે અને આપણી જૈનોમ પણ અભ્યદયના ચક્ર ઉપર ચડતી હોય એમ જણાય છે. હાલમાં શ્રી બનારસ શહેરમાં મુનિમહારાજ શ્રી ધર્મવિજયજીએ બહુ કષ્ટ વેઠી એક સંસ્કૃત પાઠશાળા ઉઘાડી છે તેમાં સાધુઓ અને શ્રાવકો અભ્યાસ કરે છે. જનના આ બાળકો-સાધુ અને શ્રાવક-જ્યારે ન્યાય માં, સાહિત્યમાં, કાવ્યમાં, છેદમાં, નાટકમાં વિદ્વાન થઈ દેશમાં આવશે, ત્યારે જનનો કિ વાગશે; આ પાઠશાળાથી આપણે અનેક શુભની આશા રાખીએ તો તેમાં અતિશયોકિત નથી. મહારાજ શ્રી ધર્મવિજ્યજીને તેમના સ્તુત્ય પ્રયાસ માટે અત્યંત ધન્યવાદ ઘટે છે, વળી હાલમાં ઘણે ઠેકાણે જન પાઠશાળા અને કન્યાશાળાઓ ઉઘડે છે તેમાં ભણાવનારાશિક્ષકે જોઈએ છીએ તે પણ આ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ શ્રી જનધર્મ પ્રકાશ. પાઠશાળા પૂરી પાડશે આવું બધું થશે પણ મોટી વાત રહી ગઈ. પૈસા ગૃહ ! આવા ચિતરેલા સુંદર સ્વપ્ન પછી તમને કેથળી ઉપર હાથ નાંખવાનું કહેવું પડશે ખરૂં. ખરેખર આ બાબત એવી ઉત્તમ છે અને તે બાબતમાં સર્વ ભાઈએ ને એક મત એવો અનુકુળ છે કે પૈસાની મદદ આપવા માટે જેનોને કહેવું પડે એજ જરા વિચારવા જેવું છે. આખાતાને મેટા ફંડથી નવાજેશ કરવી જોઈએ અને આપણું કામે ૫ણ બતાવી આપવું જોઈએ કે જેને પણ કેળવણીની બાબતમાં સારી રીતે વિચાર ચલાવે છે. આ ખાતું સંસ્કૃત કેળવણી માટે બહુ જ ઉત્તમ છે અને તેને મદદ કરવી તે જૈનશાસનને ઉડા પાયે ઘસાતા-લુણો લાગતે અટકાવ વામાં–જીર્ણોદ્ધાર કરવામાં મદદ આપવા જેવું છે. આશા છે કે જેનભાઇઓ આ બાબત જલદીથી ઉપાડી લેશે. સ્ત્રીકેળવણી–ચાલુ સમયમાં આ સવાલ વધારે અગત્યતા ધરાવે છે. કાઈ પણ કોમની સામાન્ય સ્થિતિ તપાસવી હોય તે ગૃહવ્યવહાર કેવા પ્રકારને છે તે પ્રથમ તપાસવું જોઈએ, કારણ કે ગૃહવ્યવસ્થા ઉપરથી સામાન્ય મત બાંધી શકાય છે. ગૃહવ્યવસ્થા તરફ નજર કરીએ તો જેનકોમ અને સામાન્ય રીતે આખી હિંદુ કામ બહુ પછાત પડો દેખાવ કરે છે. અપવાદ દાયક દાખલાઓ આ સામાન્ય ચિત્રમાંથી બાદ ગણવાના છે એમ લખવાની જરૂર નથી. ઘર સુખનું સાધન હોવું જોઈએ તેને બદલે દુઃખનું સ્થાનક થઈ પડયું છે. ઘરમાં કંકાસ દેખાય છે, સાસુ વહુ, દેરાણી જેઠાણી અને નણંદ ભોજાઈ દેખીતી નકામી બાબતો પર છેડાઈ પડે છે, સંપ દે. ખાતે નથી, ઘરની વસ્તુઓ અવ્યવસ્થિતપણે પડેલી હોય છે, અસ્વચ્છતા પણ બહુ જોવામાં આવે છે! જ્યાં આવા દેખાવો સાધારણ થઈ પડ્યા હેય, તેવા ઘરોને સુખના સાધન ભાગ્યે જ કહી શકાય. આ નિયમ સર્વ સ્થાને લાગુ પડતું નથી પણ ઉપર જણાવ્યું તેમ અપવાદ થડા હોય છે. આવી ગૃહ વ્યવસ્થાનું કારણ શું હશે તે શોધી કાઢવું જોઈએ. જ્યાંથી ગૃહસ્થીને સંતોષ તથા સુખ લેવાની આશા ત્યાંથી હદયને દહત શેકાગ્નિ મળી આવે તે બહુજ શોચનીય ગણાય. સંસારથી વૈરાગ્યવાનને આ સવાલ ઓછી અગત્યતા ધરાવનારે છે; પણ ગૃહસ્થ ધર્મસ્થ શ્રાવકોને આ સવાલ બહુ ધ્યાન આપવા યોગ્ય છે. વળી સ્ત્રીની વખત પસાર કરવાની રીત જોઈએ છીએ ત્યારે તે ખરેખર ખેદ થાય છે. નવરાશને વખત તે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રબોધ ૨૭૧ એ કુથલી કરવામાં, નિંદા કરવામાં અને ગપ્પા મારવામાં ગાળે છે. આ પણ ગૃહ સંપાર એવો વિચિત્ર થઈ ગ છે કે હુંશિયાર કવ તેના પર લેખ લખી આપણને જ હસાવે, પણ આપણને તે ઘણા વખતનું દરદ કોઠે પડી ગયું છે, તેથી મનમાં વિચાર આવતો નથી. ભવિષ્યની પ્રજા સુખી થાય તે સારૂ આ અગત્યના પ્રથમ સાંસારિક સવાલ પર ધ્યાન આપવાની બહુજ જરૂર છે. બહુ બહુ વિચાર કરવા પછી વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે ગૃહ સંબંધમાં આપણી જે ચાલુ સ્થિતિ છે તે સ્ત્રીકેળવણીની ગેરહાજરીને લીધે જ થયેલી છે. આ સવાલ ઘણે અગત્યને લેવાથી અત્ર તે પર વિચાર કરવામાં આવશે. આજ રોપાનીઆમાં દશ વર પર આ વિષય સારી રીતે ચચાઈ ગયું છે, પરંતુ તે પર પુનરાવર્તન કરવાની જરૂર હોવાથી કોઈક નવા રૂપમાં આ વિષય પર વિચાર કરીએ. ગૃહસંસારના ઉપર દોરેલાં ચિત્ર ઉપરથી સર્વને વિદિત થયું હશે કે આપણી ગૃહસ્થિતિ જોઈએ તેવી નથી. અને તેથી તેમાં ફેરફાર થવે જેઇએ. ગૃહકાર્યમાં સ્ત્રી પ્રધાન છે, અને તેથી તેઓને સારા વિચાર તથા આચારવાળી કરવી એ પ્રથમ કર્તવ્ય છે કેળવણીથી માણસ પોતાને માટે વિચાર કરતાં શીખે છે, પિતાની જવાબદારી કેટલી છે તેને તેને ખ્યાલ આવે છે, પોતાનું કામ શું છે તેની તેને સમજણ પડે છે, તે કામ છે ખરચે અને થોડા વખતમાં કેવી રીતે કરવું તેની તેને સુજ પડે છે અને કાર્યમાં દક્ષતા અને વિચાર શિળતા આવે છે. વિચારમાં આ ફેરફાર થવાથી આચાર તુરતજ સુધરી જાય છે અને તેને પરિણામે એક નવીન જાતને જ સંસાર ચાલુ થાય છે. કેળવાયેલી માતાનાં બાળકો નાનપણમાં જ સંસ્કારી થાય છે, અને છોકરાની કેળવણી હાલ છ વરસની ઉમ્મરે શરૂ થાય છે તેને બદલે ઘેડીયામાંથી શરૂ થાય છે. વધુ વયનું અસંસ્કારી મન અડખે પડખેના વિચાર બહુ ત્વરાથી ગ્રહણ કરે છે અને તેથી ભવિષ્યની પ્રજાના સુખને આધાર બાળવયનાં સંસ્કારે ઉપર રહે છે. ભાર મૂકીને એમ કહી શકાય કે કેળવાયેલી સ્ત્રીઓના પુત્રો ભવિષ્યની જિંદગીમાં બહુ સારું કાર્ય કરી શકે, આટલા ઉપરથી સ્ત્રી કેળવણીની જરૂરીઆત પ્રત્યક્ષ જણાઈ આવે છે. સ્ત્રી કેળવણુની બાબતમાં બીજી જે બાબત ધ્યાન ખેચનારી છે તે એ છે કે આ પ્રકારની કેળવણી શાસ્ત્ર સમ્મત અને લોક સમ્મત છે કે For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ર શ્રી જનધર્મ પ્રકાશ. નહિ. જૈન શાસ્ત્રની સંમતી આ બાબતમાં પરિપૂર્ણ અંશે છે. શ્રીપાળ પત્ની મયણાસુંદરીએ રાજસભામાં જે વિદ્યાવિલાસના ફળો બતાવ્યા છે. બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, દમયંતી, વિગેરે કેળવણીના પ્રતાપથી પ્રાપ્ત કરેલા સદ્ગણના ભંડારરૂપ હાઇ જિનશાસ્ત્રમાં તેઓના ચરિત્ર અનુ. કરણીય છે અને બ્રાહ્મી તે ૧૮ લીપીની માતા તરીકે પૂજાય છે. ઋષભદેવ પરમાત્માએ તેને તથા સુંદરી કે જેને ખાસ ગણિત શિખવ્યું હતું તેને બહુ સારે અભ્યાસ કરાવીને જન શાસ્ત્રમાં સ્ત્રી કેળવણીની તરફેણમાં પિતાના વિચારો સ્પષ્ટ કર્યા છે, આથી કોઈ પણ શાસ્ત્રાભ્યાસી સ્ત્રી કેળવ ણી વિરૂદ્ધ થાય એ બનવાજોગ નથી. સામાન્ય વર્ગ પણ આ બાબતમાં હવે પૂરેપૂરી છટથી વિચાર બતાવે છે. અને જન કેમમાં ઠેકાણે ઠેકાણે કન્યાશાળાઓ સ્થાપન થયેલી જઈએ છીએ. વળી છેલ્લી કોન્ફરન્સમાં આધાર આપવા લાયક સ્થાનેથી સ્ત્રી કેળવણી સંબંધમાં અનુકુળ વિચારો બતાવવામાં આવ્યા છે. હવે તે કોઈ પણ સવાલ વિચારવા જેવો રહેતો હોય છે તે સ્ત્રી કેળવણી કેવા પ્રકારની આપવી તેજ છે. હાલમાં સ્ત્રીયોને–બાળાઓને કેટલાક વિષ એવા શિખવવામાં આવે છે કે જે ભવિષ્યમાં તેને તદન કામ વગરના થઈ પડે, આના પરિણામમાં ગૃહકાર્યમાં ભણેલી સ્ત્રીઓ કુશળતા દેખાડી શકતી નથી. સ્ત્રીનું કાર્ય શું છે તે બાબતમાં ઓછું ધ્યાન અપાયાને લીધે આ બાબતમાં ભૂલ થઈ હોય એમ લાગે છે. સ્ત્રી અને પુરૂષના કાર્યો તદન જુદા પ્રકારના છે અને તેથી તેને માટે વાંચનમાળા પણ જુદા પ્રકારની છએ અને જ્યારે ટુંકા વખતમાં અભ્યાસ પૂરો કરવો પડે છે ત્યારે થોડા વખતમાં તે તેને એવા વિષયો શિખવવા જોઈએ કે જેથી તે ભાર્યા તરીકે, માતા તરીકે અને વૃદ્ધા તરીકે પોતાનું કાર્ય બહુ સારી રીતે બનાવી શકે. સ્ત્રીયોને ઉપયોગી વાંચન, લેખન, ગણિત, ભરત, ગુંથન, દાણું પારખવાની વિધા, પાકશાસ્ત્ર વિગેરે તરફ ધ્યાન આપવું જોઈએ, આવા આવા અનેક સ્ત્રી ઉપયોગી વિષયો તરફ ઉપેક્ષા કરવામાં આવે છે. હાલમાં વિદ્વાનોનું આ બાબતમાં ધ્યાન ખેંચાયું છે. આપણી કન્યાશાળાઓમાં આ બાબત પર એગ્ય ધ્યાન આપી શકાય. તેઓને જે ભરતકામ, અથવા ઝીક વિગેરેનું કામ શાળામાં શિખવવામાં આવે તે તેઓ પૈસાને બચાવ કરવા ઉપરાંત કાંઈ પૈસા પ્રાપ્ત પણ કરી શકે. વળી લૂગડાં શીવવાનો કસબ પણ સ્ત્રીઓને સારી રીતે શીખવી શકાય. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રબોધ, ર૭૨ આવી બાબતો પર હવે ધ્યાન આપવાની જરૂર છે. કન્યાશાળાઓમાં સરકારે આવા વિષયો દાખલ કરવા માંડ્યા છે. આ તરફ દરેક શહેરના આગેવાનનું ધ્યાન ખેંચાવાની જરૂર છે. • સ્ત્રીઓને ઇગ્લિશ કેળવણી આપવી કે નહિ એ ચર્ચાનો સવાલ છે. આ બાબત ઉપર વિચાર ચલાવવા આપણી કેમ હજુ તૈયાર નથી. હાલ તુરત સ્ત્રી ઉપયોગી વિષે શીખવવાની ખાસ જરૂર છે. હાલમાં બાળાને તેર વૈદ વરસે પરણાવવાનો લોકોનો વિચાર હેવાથી તે વખતમાં કેટલું જ્ઞાન આપી શકાય તેને વિચાર ચલાવી કેળવણી આપવી જરૂરી છે. જોકે તેવી કેળવણીનો બહુ લાભ લેશે. સ્ત્રી કેળવણી ઉપર પૂરતું ધ્યાન અપાવાયો આપણી ભવિષ્યની પ્રજા સુધરશે, જેથી તે બાબતમાં સવાર ૩પ લેવાની બહુ જરૂર છે. સ્ત્રી કેળવણીની ચાલુ પદ્ધતિએ જોઈએ તે જવાબ આપ્યો નથી એમ જ્યારે જણાય છે ત્યારે સ્ત્રી કેળવણી કેવી જોઈએ તે પર વિચાર કરીએ. પ્રાથમિક કેળવણી માટે એક યોજના વિચારવા જેવી છે. ચાલુ રિવાજને માન આપીને સ્ત્રીઓની કેળવણું તેર વરસમાં પૂરી કરી શકાય એવું ધોરણ રાખ્યું હોય તે ઘણા માણસો આ બાબતમાં સપક્ષ થાય. વળી આ છેડા વખત દરમ્યાન સ્ત્રીને ઉપયોગી બાબતોનું સામાન્ય જ્ઞાન પણ તેને મળવું જોઈએ. નીચેની યોજનાથી આ હેતુ કાંઈક પાર પડશે. અગર જો કે આ જના સૂચનારૂપ છે, પણ કઈ લીટી પર કામ કરવું તે તેમાંથી તુરત માલુમ પડશે. છોડીઓને સાત વરસની ઉમ્મરે નિશાળે મુકવી. નિશાળને વખત ત્રણથી ચાર કલાકને જ રાખો. આ વખત મધ્યાન્હ ૧૨ થી ૩-૪ સુધીને રાખો. આ વખત રાખવાથી બાળા પોતાની માને ઘરના કામમાં પણ મદદ કરી શકે. નિશાળમાં પ્રાથમિક અભ્યાસ પાંચ વરસમાં પૂરે કરાવવો. આ દરમ્યાન તેને ગુજરાતી તથા શાસ્ત્રી સારી રીતે વાંચતાં શિખવવું, સાથે ઘરનું નામું રાખી શકે તેવી ગણતની કેળવણી આપવી. આ ઉપરાંત ભરવાનું, શીવવાનું, અને લૂગડાંનું માપ લેવાનું, દાણા પારખવાનું અને રસોઈ કરવાનું શીખવવું તથા બાળકને ઉછેરવાનું અને સામાન્ય ઔષધજ્ઞાન વિગેરે ગૃહ ઉપયોગી સર્વ બાબતો શીખવવી. સર્વથી વધારે અગત્યનો વિષય ધાર્મિક કેળવણીનો છે. પહેલાં વરસમાં દરરોજ એક કલાક નીતિના વિષય પર છે For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૪ શ્રી જેનેધમ પ્રકાશ ડીઓ સમજી શકે તેવી વાર્તાઓ કહેવી અને બેલાવવી. બીજે વરસે ની. તિની કહેવત પર વ્યાખ્યાન આદિ વાંચીને દઢ ઠસાવવાં. ત્રીજે વરસે સતી. ઓનાં ચરિત્રો કહેવાં અને સાથે પ્રતિક્રમશું અર્થ સહિત શરૂ કરાવવા. આવી રીતે પાંચ વરસની આખરે અભ્યાસી બાળા નીતિના તરવાથી સં. પૂર્ણ બનાવી જોઈએ. અને પંચપ્રતિક્રમણ વિગેરે આવસ્યકનું અર્થ સહિત જ્ઞાન થવું જોઈએ. પાંચ વરસમાં આટલો અભ્યાસ બહુ નહિ થઈ પડે; કન્યાશાળામાં ફી લેવી નહિ અને પ્રસંગોપાત ઇનામના મેળાવડા, સ્કોલરશીપ વિગેરે દ્વારા સારી રીતે અભ્યાસ કરનાર બાળાઓને ઉત્તેજન આપવું. - સંગીન પાયા પર અપાયેલી કેળવણી કદી પણ નિષ્ફળ જતી નથી. ઉપરના વિચારો સૂનારૂપે છે "ણ તે બની શકે તેવા છે. તેમાં પિસ દરની મદદની જરૂર છે પણ સ્ત્રી કેળવથી આખો સંસાર સુધરી જશે. આવી રીતે કેળવાયેલી સ્ત્રી પત્ની, માતા, અને વડીલ તરીકે નામ કાઢશે અને વ ખત કેમ ગાળ તે તેને બહુ સહેલો સવાલ થઈ પડશે. “ચાર ચુડલા ભેગા થવાથી ઘર ભાંગવાને બદલે જ્ઞાનગોષ્ટિ કરશે અને ગૃહ વ્યવસ્થામાં પુરૂષને ધ્યાન આપવાની જરૂર પડશે નહિ. હાલ આ સુખી સ્વમ છે પણ કદાચ ચીર પ્રવર્તતી ઉંઘમાંથી મારા બંધુઓ જાગૃત થઈ જાય તો સ્વમ પણ સાચું થઈ જાય. કેઈપણ યોજના અમલમાં આવે નહિ તે દરમ્યાન ચાલુ પદ્ધતિ પ્રમાણે પણ સ્ત્રીને કેળવણી દરેક માબાપે આપવી અને ઘરે પતે તસ્તી લઈ નીતિના મૂળ તો તેના મનપર ઠસાવવા. અને ગુજરાતી ભાષામાં સ્ત્રી ઉપયોગી ઘણું ઉત્તમ ગ્રંથે છે તે તેને સમજાવવા. ધાક કેળવણી: આખા વિષયનું મધ્યબિંદુ આ જ્ઞાન છે. સર્વ પ્રકારની કેળવણી આપવામાં ધાર્મિક જીવન ઉજત થાય; મનુષ્યોના આચાર-વતેન ઉચ્ચતર થાય; ધાર્મિક વૃતિઓ સ્પષ્ટ રીતે દીગંતમાં દેખાય એ જ હેતુ છે. અને એ હેતુ વગરની કેળવણી કેવળ ઉદર પોષણ નિમિત્તજ થાય છે. ધાર્મિક કેળવણીની આવશ્યકતા સંસ્કૃત કેળવણી પર લખતાં બતાવી છે તેથી અહીં વધારે લખવાની જરૂર નથી. આ વખતમાં આ બાબત પર ધ્યાન મંદ થતું જાય છે, એ લોકોની હી-પુણ્યતા અને આગામી અધોગતિ સૂચવે છે. આ બાબતમાં સ્વાર્થને ત્યાગ કરી પરમાર્થ જે ઉચા પ્રકારને સ્વાથજ છે તે ગ્રહણ કરવાની આવશ્યકતા છે. , ધાર્મિક કેળવણીમાં હાલમાં પ્રાથમિક કેળવણી તરીકે પાંચ પ્રતિક્રમણ મુખ પાડે કરાવવામાં આવે છે. આની સાથે જ જે અર્થનું જ્ઞાન કરાવાય For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રબોધ, રહ૫ તે-વારે હેતુ પાર પડે ધાર્મિક કેળવણીની શરૂઆત સમજ્યા વગર માત્ર ગોખવાથી થવી ન જોઈએ. આ વિષય પર ધ્યાન ખેંચાવાની જરૂર છે. કેળવણી આપતી વખતે ધર્મના મૂળ તો સાદા રૂપમાં, મિષ્ટ લાગે તેવી રીતે બાળકને સમજાવવાં, વચ્ચે કથાઓ પણ કહેવી અને તેમ કરીને તેનામાં રહેલી ધાર્મિકવૃત્તિ જાગૃત કરવી. મોટી ઉમ્મરના અભ્યાસને પ્રથમથી અર્થ સહિતજ અભ્યાસ કરાવે. ધાર્મિક જીવન ઉંચુ કરવા માટે સમજણની પૂરે પૂરી જરૂર છે. ધાર્મિક અભ્યાસ સાથે આનંદ થાય અને તેને અનુસાર તિઓ થાય એ રસાત્મક અભ્યાસ કરી નાંખો. આ સર્વ કોણ કરે એ અતિ ગંભીર ના છે. આવશ્યક સમજ્યા પછી પ્રકરણો જ વિચાર. નવ તત્ત દિક શીખવા અને છેવટે કર્મગ્રંથ જેવી ગૂઢ ફિલોસોફીના ગ્ર ગુરૂ ગે વાંચવા. આ કામ સરસ છે પણ તે બાબતમાં યોગ્ય લાઇન દેરવાની જરૂર છે. આગળ અને ભ્યાસ કે કરે તે પાત્રની શોધક બુદ્ધિને તીવ્રતા ઉપર આધાર રાખે છે. જેનશાસ્ત્રના વિષયને ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. ચરિત્રાનુ યોગ ( mythology ) ચરકરણાનુગ ( ritual ) દ્રવ્યાનુગ ( philosopliy ) and o nde ( mathematics ) 241 2417 અનુયોગનો અભ્યાસ લખ્યો છે તે જ સ્થિતિમાં છે એટલે કે ત્રણ અનુગનો અભ્યાસ બહુ મંદ છે. માત્ર ચરિત્રાનુયોગ સંબંધી જ્ઞાન ઘણાને હોય છે પૂર્વાચાર્યોએ જ્યારે જોયું કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ બહુ મંદ ૫ડતો જાય છે ત્યારે તેઓએ મુખ્ય નિયમે સાથે સ્થાઓ જોડી દીધી. ક. થાથી બે પ્રકારને લાભ થાય છે; એક તો મને આનંદ પામે છે અને મહેનત પડતી નથી. આ બાબત સહેલી છે તેથી આ જમાનામાં ભાષાંતર રૂપે બહુ ગ્રંથો છપાયા છે. આ બાબતમાં ફરીઆદ કરવા જેવું કાંઈ રહેતું નથી. ચરણકરણનુયોગના અભ્યાસમાં ક્રિયાનો સમાવેશ થાય છે. આ બાબતના અભ્યાસી ઓછા છે. સોળ સંસ્કાર જનવિધિ પ્રમાણે થતા નથી અને લગ્ન પણ બ્રાહ્મણ વિધિથી થાય છે. આ બાબતમાં જૈન કોન્ફરન્સના ઠરાવને અનુસરવાની આપણી ફરજ છે. ભોજકોને આ વિધિ શી ખવી તેયાર કરવાની જરૂર છે. વળી પ્રતિષ્ઠા વિગેરે વિધિના જાણનારા પણ ઓછા છે તે વધારવાની જરૂર છે. દ્રવ્યાનુયોગના અભ્યાસમાં ૪૫ આગમો પૈકી કેટલાક આગમ અને For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ. બીજા અધ્યાત્મ તથા ઉપદેશના અને દ્રવ્યના સ્વરૂપવાળા ગ્રંથ વિગેરેનો સમાવેશ થાય છે. આ બાબતને અભ્યાસ બહુ પછાળ સ્થિતિમાં છે. સાધુઓમાં આગમનું જ્ઞાન ધરાવનારા બહુ ઓછા છે. અન્ય શાસ્ત્રનો અભ્યાસ શ્રાવકમાંથી ઓછો થતો જાય છે, અને હજુ સુધીમાં વધતો હોય એવું એક પણ સંગીન ચિન્હ દેખાતું નથી. ઉપયોગી ગ્રંથ છાપીને મૂળ રૂપે બહાર પાડવાની જરૂર છે. જ્ઞાનોદ્ધારના વિષય પર ખાસ લેખ લખવાની આવશ્યકતા છે. ગણિતાનુયોગને અભ્યાસ તે તદન દેખાતો નથી. અત્યારે ગણિત સંબંધી ઘણા સવાલો અંધારામાં જ રહેલા જણાય છે. આ સર્વ બાબતો પર સારી રીતે વિચાર કરવો જોઈએ. ઉપરની હકીકત ધ્યાનમાં રાખી જીવનનો હેતુ ઉચ્ચતર કરવા માટે, મનની વિશુદ્ધિ માટે અને મનુષ્ય જીંદગી મળી છે તેને સફળ કરવા માટે કેળવણી લેવાની જરૂર છે. મુળ વિષય ઉપર આવીએ તો જ્ઞાન ગુણ પ્રગટ કરવાની જરૂર છે. આ પ્રમાણે ધાયેઃ પ્રવાહો રિ. એટલું વાકય સાર્થક કરવું એવી નમ્ર પ્રાર્થના છે. મિક્તિક पापस्थानक. દરેક જૈનબંધુઓને માટે જે આવશ્યક ક્રિયા બતાવવામાં આવી છે તેમાં સવારે ને સાંજે અઢાર પાપસ્થાનક આવવામાં આવે છે. બહેને ભાગે દરેક શ્રાવક કે શ્રાવિકા એ વખતે અઢાર પાપસ્થાનકોના નામ માત્ર ભણું જાય છે; પરંતુ તે તે પાપ આખા દિવસમાં એક વખત કે વધારે વખત પિતાને લાગ્યા છે કે નહીં તેનો બીલકુલ વિચાર પણ કરતા નથી. એટલું જ નહીં પણ પ્રતિક્રમણ ભણાવનાર કે અન્ય જે કઈ એ અઢાર પાપથાનના નામે બોલી જાય છે તે ધ્યાનપૂર્વક સાંભળવાની પણ તસ્દી કેટલાક તે લેતા નથી. માત્ર છેવટે તે પાપ સ્થાનમાંથી જે કઈ સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમેધાં હોય તેનો મિચ્છામી દુક આપે છે. કેટલાએક તે આ વાકય રચના પણ શૂન્ય ચિત્તે બલી જાય છે અને કેટલાક તેથી પોતાને લાગેવાં પાપને વિનાશ થયાનું માને છે આ તેઓનું For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપસ્થાનક ર૬૭ માનવું વિચાર કરતાં પ્રમાણભૂત લાગતું નથી. ત્રણ ગવડે બાંધેલા પાક પિનો વિનાશ કરવા માટે ત્રણે વેગેની જરૂર છે, તે આમાં તો માત્ર વચન ટેગ એકલે અને તે પણ અસ્તવ્યસ્ત પ્રવર્તે છે તો તેથી આખા દિવસમાં બાંધેલા પાપકર્મને ક્ષય શી રીતે થાય. અઢાર પાપસ્થાનકોનો ક્ષય કરવા માટે પ્રથમ તે પાપને એળખવા જોઈએ, સમજવા જોઈએ, પછી તે પાપ આખા દિવસમાં પિતાને લાગ્યા છે કે નહીં તેને વિચાર કરવો જોઈએ. વિચાર કરતાં જે જે પાપ લાગ્યા હોય તે તે પાપ સંબંધી લાગ્યાના પ્રમાણમાં શુદ્ધ અંત:કરણથી પશ્ચાત્તાપ કરવા પૂર્વક તેનો મિચ્છામી દુક્કડ આપવો જોઈએ. આમ કરવાથી કેટલેક અંશે (પર્વશે નહીં ) તે પાપોથી છુટકારો થવાનો સંભવ છે. આ ક્રિયા શાસ્ત્રકારે પ્રતિક્રમણ કરનાર માટે જ બતાવી છે એમ નથી; પણ પ્રતિક્રમણ ન બની શકે તેમ હોય તે તે સિવાય પણ આ પાપ સંબંધી વિચારણા કરીને પશ્ચાત્તાપ કરવા પૂર્વક તેને મિચ્છા દુક્કડને દરરોજ દરેક શ્રાવકે આપવો જ જોઈએ. આ કાંઈ વેઠ કરવાની નથી કે વેઠને વારે ચુકવવાનો નથી; આતો મહામેટા નુકશાનમાંથી બચવાને ઘણો સહેલો ને સતે ઉપાય છે. જે એ પ્રમાણે કરવામાં ન આવે તે તેવી રીતે લાગેલાં પાપ આગામી ભવે ભેગવવાં પડે છે ત્યારે બહુ મુશ્કેલ થાય છે. મિચ્છાદુ દેવાથો સર્વશે તે તે પાપોથી છુટકારે થતું નથી એમ ઉપર સૂચવ્યું છે તેનું કારણ એ છે કે જેવા પ્રમાણમાં પાપ લાગેલ હોય તેટલા પ્રમાણમાં તેનું નિવારણ થવું જોઈએ, તો જ તે તે પાપથી છુટા થવાય. દષ્ટાંત તરીકે વિચારે કે-તીવ્ર માઠા અધ્યવસાયથી કોઈ જીવની વિરાધના કરી હોય, અથવા કોઈ માણસ પ્રાણ સદેહમાં આવી પડે એવા પ્રકારની પેટી સાક્ષી પૂરી હેય અથવા કોઈ કૃપણ માણસની પ્રા થી પણ વધારે વહાલી લક્ષ્મીનું હરણ કર્યું હોય કે કઈ સુશિલા સ્ત્રીનું બળાત્કારે શિયળ ભંગ કરેલ હોય તેવા પાપને માત્ર મિચ્છાદુક્કડ દેવાથી નિરાસ ન થાય. તેને માટે તે ગીતાર્થ ગુરુ પાસે જઈ, પિતાનું પાપ પ્રગટ કહી બતાવી, શુદ્ધ અંતઃકરણથી તેનું પ્રાયશ્ચિત્ત માગવું જોઈએ અને ગુરૂમહારાજ જે પ્રાયશ્ચિત્ત આપે છે તે જ પ્રમાણે કરવું જોઈએ. આમ કરવાથી તેવા પાપથી છુટવાપણું થાય છે. તેમાં પણ કેટલીક વખત પાપ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનમે પ્રકાશ કરતી વખત તીવ્ર અધ્યવસાયના કારણથી નિકાચીત બંધ પડી જ ગયો હોય તે તે ભગવ્યે જ છુટે છે. આટલા ઉપરથી દરેક જૈનબંધુઓએ વિચારવાનું એ છે કે પ્રથમ તે કોઈ પણ પાપકર્મ તીવ્રપણે કરવું નહીં. છતાં થઈ જાય તે પછી તેને માટે જેવા યોગ્ય હોય તેવા ઉપાય તરતજ લેવા. આ સંસારમાં મેહગ્રસ્ત થબેલ પ્રાણી અજ્ઞાન દશાની પ્રબળતાથી એટલે કોઈ વ્યાધિ આવ્યું હોય તે તેને કાઢવા માટે પ્રયાસ કરે છે તેટલો લાગેલાં પાપને કાઢવા માટે પ્રયાસ કરતા નથી. તે મૂઢ વિચાર નથી કે આવેલ વ્યાધિ તો પૂર્વે બાંધેલ પાપનું પરિણામ છે. તેથી તેમાં તે ભોગવવા પડે છુટી જવુંજ ગ્ય છે. કેમકે જે ઓછું ભોગવાશે તો વળી ફરીને ભોગવવું પડશે. અને સ્થિતિ પૂરી થયે તેને વિરહ થવામાં તે ઔષધની અપેક્ષા ધરાવનાર નથી. વગર ઔષધે પણ તે દૂર થઈ જશે. અને તીવ્રપણે વેઠવાનું કર્મ હશે તો ગમે તેટલા ઔષધ ઉપચારથી પણ તે જશે નહીં. તે તેને માટે ફગટને પ્રયાસ કરવાનું છોડી દઈ નવાં લાગતાં પાપે. કેમ ઓછો લાગે અને લાગેલાં પાપ કેમ નાશ પામે તેને માટે જ વ્યાધિના પ્રતિકાર માટેના પ્રયાસ કરતાં અતિ ઘણે પ્રયાસ કરવો જોઇએ કે જેથી આગામી ભવે તેના પરિણામ તરિકે તેવા અસહ્ય વ્યાધિ વિગેરે ભોગવવાં ન પડે. આ પાપસ્થાનકેની ટુંકી ટુંકી સમજુતી આપવાની આવશ્યકતા જણાય છે તે હવે પછી આપશું કે જેથી ભવભીરૂ પ્રાણીઓને તેનાથી દૂર રહેવાનું સવળ થાય. जैनमत समिक्षा संबंधी विचार. તે સંબંધી ભાવનગરના બી સાથે કરેલી અરજી) પંજાબ આર્યસમાજના ઉપદેશક શંભુદાશ તરફથી બહાર પાડવામાં આવેલી જૈનમત સમિક્ષા નામની અત્યંત નિકૃષ્ટ બુકના સંબંધમાં અત્રેના શ્રી સંધ તરફથી એક અરજી શ્રી પંજાબના મે, લેટેનન્ટ ગવર્નર સાહેબ તરફ મેકલવામાં આવી છે તે નીચે પ્રમાણે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનમત સમિક્ષા સંબંધી વિચાર, 20? To, HIS HONOUR SIR CHARLES MONTGOMERY RIVA%, K. G. S 1. LIEUTENANT-GOVERNOR OF THE PANJAB AND ITS DFPENDENTIES THE HUMBLE PETITION OF THE JAINS OF BHAVNAGAR. Most Respectfully Showeth 1. That a brok entitled "Jain Mata Shamiksha," has created and promoted strong feelings of hatred and animosity among the Jains throughout India and Your Honour's humble petitioners of this place in particular, 2. That extracts from the said book were read before a meeting of Shri Sangha of this place and it Wir unanimously resolved that the book is calculated to excite drep hatred against the propounders of Juinism, its saints, devotees each and all. 3. That the Jains always welcome fair criticism of the truth of the doctrines embodied and propounded in their sacred books, but the book in question purpurts to be written with deliberately malignant intention of disreputing Jainism and its sacred books and to censure Munis ( Jain ascetics ) for the things and practices which they never do and which they are nowhere enjoined to do. 4. That the Jains are a quiet and loyal subject of His Majesty the King and are known for their kind treatment and brotherly feeling towards all without any distinction of caste or creed; and that this For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. hook is intended to sow broadcast the seeds of an. imosity between the members of the Jain Community on one hand and the Hindus in general and Arya Samajists in particular on the other. 5. That Your Honour's petitioners view with deep regret and gorrow that this book is not to be the only one of its kind but is to be succeeded by three other volumes of a similar nature and the publication of this fact in the preface of the book in question which clearly brings home malignity to the writer makes it incombent on Your Honour's peti. tioners to have recourse to Your Honour the more necessary. 6. Herewith we submit in a separate paper translation of select passages from the book called • Jain Mata Samiksha' along with the proceedings of the Jain Meeting held in this connection, 7. In conclusion Your humble petitioners, being of opinion that it woult only ten! to accentuate the already excited feelings of their community, and that it might even lead to a breach of peace, they appeal to Your Honour's protection for the authority require ed under section 196 of Act V of 1898 for prosecuting the offenders under sections 153 A and 292 of the Indian Penal Code as amended by Act IV of 1898. With due Respect & humble Şubmission, We are, Your Honour's humble Petitioners Jains of Bhavnagar, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનમત સમિક્ષા સબંધી વિચાર મહેરબાન સરચા, મેન્ટ ગેમેરી પીવેઝ. કે. સી. એસ. આઈ. પંજાબના લેફ્ટેનન્ટ ગવર્નર, ૨૧ અતિ માનવતા સાહેબ— (૧) ભાવનગરના જેને ઘણી નમ્રતાપૂર્વક અરજ કરે છે કે જૈનમત સમિક્ષા નામની ચોપડીથી હિંદુસ્તાનના જૈનામાં તથા મુખ્યત્વે કરીને અત્રેના આપના નમ્ર અરજદારે માં તિરસ્કાર અને દુશ્મનાઇની સપ્ત લાગણીએ ઉત્પન્ન થઇ છે અને ફેલાઇ છે. (૨) મજકુર ચાપડીમાંના ફકરાએ અત્રેના શ્રીસંધની સમક્ષ વાંચવામાં આવ્યા અને સર્વાનુમતે ઠરાવ થયો કે સહું ચેડી જૈનધર્મ, જૈન સાધુએ અતે સર્વ જૈન બતાની વિરૂદ્ધ અતિ તિરસ્કાર ઉત્પન્ન કરે તેવી છે. (૩) જેને હંમેશાં તેએાના પવિત્ર પુસ્તકની અંદર જણાવેલા તથા સમન્ન વેલા મહેાની સત્યતા સંબધી વ્યાજની ટીકાને માત આપે છે, પરંતુ મજકુર ચેપડી જાણી બ્લેઇમેજ જૈનધર્મ અને તેના પવિત્ર પુસ્તકને અપમાન આ પવાના હેતુથી તથા જૈન મુનિ જે બાબત કદી કરતા નથી તથા જે કરવાનું કોઇ ઠેકાણે તેને ક્રૂરમાન યેલું નથી તેવી ભામને માટે તેમને નિ દવાના દેખ ભરેલા હેતુથીજ લખાઇ હોય તેમ જણાય છે. (૪) જેના બ્રિટિશ શહેનશાહતની શાન્ત અને વફાદાર પ્રજા છે અને નૃત્ત કે ધર્મના કઇપણ તખત રાખ્યા શિયાય સર્વ પતિ તેએ! માયાથી તથા ભાતૃભાવથી વર્તે છે. આ ચેપીના હેતુ એક બાજુએ જેને અને બીજી બાજુએ હિંદુએ તેમાં પશુ ખાસ કરીને આર્ય સમાજીસ્ટની વચ્ચે દુશ્મનાઈના બી રાપવાના છે. (૫) આપના નન્ને અરજદારે અતિ અસેસ ને દીલગીરી સાથે જણાવે છે કે આવી જાતની એકજ ચાપડી બહાર પડી છે એટલુંજ નહિ પણ હજુ તેવી જાતના બી--- પણ વેલ્યુમા બહાર પડવાના છે તે બાબત મજકુર ચેપડીની પ્રસ્તાવનામાં દર્શાવેલી છે તેથી લખનારની દૂધબુદ્ધિ સ્પ ષ્ટપણે જણાઇ આવે છે; આ ઉપથો આપના અરજદારોને આપની પાસે આવવાની રાવશ્યકતા જણાઈ છે. For Private And Personal Use Only (૬) આ સંબંધમાં ભરાયેલી જૈન મીટીંગમાં ચાલેલું પ્રેાસીડીંગ તથા જૈનમત સમિક્ષાની ચેપડીમાંથી ફેરામેના તરજુમે! આ અરજી સાથે રજુ કરીએ છીએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ શ્રી જૈનધર્મ પ્રકાશ. (9) આથી માત્ર અમારી ઉશ્કેરાયેલી લાગણી વધારે પ્રદિપ્ત થાય તથા સલાહશાન્તિતા બગ પણ થાય તેમ ધારવાથી છેવટે અમે ૧૮૯૦ ના એકટ ચેાથાના સુધારા મુજબ ઈન્ડીયન પેનકેાડના સેકશન ૧૫૩ અને ૨૯૨ ની રૂઇએ ગુન્હો કરનાર ઉપર કામ ચલાવવાને માટે ૧૮૯૮ ના પાંચમા એકટના ૯૬ મા સેકશનની રૂઇએ જરૂર પડતા અરજ કરીએ છીએ. રક્ષ માટે અમે છીએ આપના નમ્ર અરજદારે, ભાવનગરના ના, સદરહુ અરજીની સાથે અત્રે થયેલી શ્રી સંઘની મીટીંગનું પ્રેાસીડીંગ તથા નમત સમિક્ષાની મુકમાંથી કેટલાક ફકરાઓનુ ઇંગ્લીશ કરીતે તે ટાંકવામાં આવેલ છે. સદરહુ અરજીતી પહોંચ આવી ગઇ છે. શિવાય ખુલાસા વે! ખટીમાં છે. આ બુકના સંબંધમાં શુ' ઉપાયે લેવા યોગ્ય છે તે સબંધી પુખ્ત વિચારણા કરીનેજ એમ નિર્ણય કરવામાં આવેલા હતા કે એના કાને ન્યાય કોર્ટમાં ઘસડવા અને તેણે કરેલા અપકૃત્ય માટે તેને ગેાગ્ય શિક્ષા અપાવવી. ' આવા નિžયને અનુસરીને મુખરુ, અમદાવાદ, સુરત, કલકત્તા, અજમેર, દીલ્હી, પંજાબ વિગેરે અનેક સ્થાનથી પંજાબ ગવર્નમેન્ટ તરફ અરજીએ મોકલવામાં આવેલી છે. તે અરજીતે પરિણામે કાર્ટમાં તેનાપર કેસ ચલાવવામાં આવશે તે તે વખતે તેને કત્તા જો પોતે છપાવેલ હકીકત જૈનશાસ્ત્રાધારે બરાબર છે એમ કહેવા ફોગટ હિંમત કરશે તે તેને તાડવા માટે તેના બતાવેલાજ આધારથી તેનુ કહેવુ અસત્ય ઠેરાવી શફાશે અને તેને માટે જૈન વિદ્વાન મુનિ મહારાજાએ તૈયાર પણ છે. પરંતુ હાલમાં જેન” પત્રમાં એવા વિચાર આપવામાં આવ્યે છે કે 'જૈનમત સમિક્ષાના કત્તાને પરાસ્ત કરવનું કામ મુનિરાજોએજ કરવું ઘટે છે. તેને માટે આવી ખર્ચાળ પદ્ધતિ પણ કરવાની જરૂર નથી.' આમ કહેવા સાથે પાછલા આધારે બતાવવામાં આવ્યા છે. પરંતુ તે લખાણ કરનાર લેખક જરા ધ્યાત આપવાની જરૂર છે કે-જે શાસ્ત્ર યુક્તિથી જૈનમતનું ખંડન કરતા હોય તેની સામે તે મુનિરવ્હેઐ થવુંયે!ગ્ય છે અને થવા તૈયાર પણ છે પરંતુ જે માત્ર દેવબુદ્ધિથી નંદા કરે, ગાળે આપે કે અશ્લીલ વાકય રચનાથી પેાતાનુ દુજૈનપણું જણાવે તેની સામે મુનિ મહારાજા ગી રીતે વાદ કરવા જાય? નાટીસ કરીને તેને ખેલાવવા તે વાદ કરીને પરાસ્ત કો,” એમ લખવુ સહેલ છે, પણ તાટીસને ગણકારે કાળુ ? અને For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરચાપત્ર, આવે કોણ ? વળી શાસ્ત્રાધારથી વાદ કરે પણ કેણ ? આ જનમત સમિસાવાળાએ તો માત્ર જન કથા રત્વપના ભાગો અને જન તત્વદર્શ જેવા ભાષા ગ્રંજ વાંચ્યા છે. જેના સિદ્ધાંતો, તેની ટીકાઓ, તત્વના ગ્રંથે કે જૈન ન્યાયશાસે કાંઈ પણ જોયેલ નથી, વાંચેલ નથી કે તે વાંચવા જેટલી શકિત પણ તેનામાં જણાતી નથી માત્ર દયાનંદ સુખચપેટા અને દયાનંદ છળકપટ દર્પણ જે તે ગ્રંથની દાઝ કહાડી પિતાના આત્માને મલીન ક્યાં છે, તેથી એવા કરવાની બનાવેલી બુકના ઉત્તરમાં કાંઈ પણ છપાવવાની જરૂર નથી, એવું છપાવવામાં કાંઈ પણ લાભ નથી, પરંતુ ઉ. લટી હાની છે કારણ કે એના કર્તાએ લખેલા આપણા પૂજ્ય તીર્થકરે, પૂર્વાચાર્યા, સતિઓ અને મહાત્માઓના સંબધન દુર્વક આપણી જીભે બોલી શકાય તેમ પણ નથી, ને તે આપણે લખવા અને વધારે પ્રસિદ્ધ કરવા તે કોઈપણ રીતે યુકત લાગતું નથી. તેથી અમારા વિચાર પ્રમાણે તો તે બાબતનો ઉત્તર કાંઈ પણ નહી છપાવતાં જે કોર્ટમાં તેનું પેટાપણું સાબિત કરવાનો વખત આવે તો તેને માટે તૈયાર રહેવું. તે સિવાય તે મહા કનિષ્ટ બુકને કે તે માટેના નિકૃષ્ટ લખાણ ને બીલકુલ વિશેષ પ્રસિદ્ધિ આપવી ડી. આ બાબત પુણ વિચાર કરીને બીજા અનુભવી વિદાને પિતાના વિચાર જણાવશે તો તે અમે ઘણી ખુશીથી પ્રસિદ્ધિમાં મુકશું. હાલ આટલુંજ બસ છે. વરવા પત્ર. प्रश्नना उत्तरो अमारामां थती गफलतो. મેહેરબાન જૈનધર્મ પ્રકાશના આધિપતિ સાહેબ. નીચેની હકીકત આપના પત્રમાં પ્રગટ કરશો. “જૈન” પત્રમાં આવતા પ્રશ્નોત્તરે જે વાયરત્ન તરફથી લખવામાં આવે છે તે હું દર વખત ધ્યાન દઈને વાંચું છું; પરંતુ તેમાં કેટલાક ઉત્તરો તો તદન ઉડાવવાનાજ અપાય છે, કેટલાક અજ્ઞાનપણાના આવે છે, કેટલાક શાસ્ત્ર વિરૂદ્ધ અપાય છે અને કેટલાક પૂર્વ પુરની અવગણના કરનાર આવે છે. તે વાંચી મારા ચિત્તમાં ઘણે ખેદ થતો હતો, પરંતુ હું તેવા પ્રકારને શાસ્ત્રનું ન હોવાથી તે સંબંધી કાંઈ પણ લખવાની મારી હિમત થતી નહીં. હાલમાં તેઓ સાહેબે એક પ્રશ્નના ઉત્તરમાં ઉપાધ્યાયજી શ્રી યશે. વિજયજી મહારાજની અવગણના કરેલી છે તેમજ તે બાબતે મારી જેવા સાધારણ બુદ્ધિવાળાની ગ્રાળ માં પણ આવી શકે તેવી છે ને મે અર લખાણ લખવા હિંમત કરી છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ જેના પત્રના ૪૩ મા અંકમાં શા. રાયચંદ કસળચંદનો ૧૫ મો પ્રશ્ન આ પ્રમાણે છે. “ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે-“શનિ સાયર વધેરે, તે શું ભરતી થવાને આધાર ચંદ્રની ગતિ કરે છે તે ખરી વાત છે?” તેને ઉત્તર ન્યાયરત્ન તરફ થી આ પ્રમાણે આપવામાં આવેલ છે – સમુદ્ર મરતો દાને - बब बनवात तनुवात हे, शांशदर्शनसे सायरकी वढ पारी होना વાસી શાસ્ત્ર નહીં રે જવા.” હવે વિવેકી વાંચકવર્ગ વિચારે કે આવા ઉત્તરથી ન્યાય વિશારદ શ્રીમદ્યવિજયજી ઉપાધ્યાયની આશા તના થાય છે કે નહીં ? અને તેથી જૈન બંઓના દિલ દુઃખાય તેમ છે કે નહીં ? કારણ કે ઉકત મહાત્મા સર્વ માન્ય હોવાથી તેમના વચન ટકશાપ્તિ ગણાય છે. વળી સંસ્કૃતમાં, પ્રાકૃતમાં કે ભાષામાં પણ અન્ય શાસ્ત્ર ગ્રંથોના અધાર વિના એક પણ વચન તેઓ સાહેબે લખેલું નથી એમ સંપ્રદાયથી શ્રવણગાં થયા કરે છે. એ વાકય પ્રમાણેનીજ ભાવ એ આ મહાશય બીજે સ્થાનકે પણ લાવેલા છે. શ્રી ધનાથજીના સ્તવનમાં ગાથા ૪ થી એ પ્રમાણે ભાવવાળી છે તે આ પ્રમાણ “વ્યસન ઉદય જે જળધિ અણુ હરે, શશિને તે સંબંધે; અણ સંબંધે કુમુદ અણ હરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાશુ ૪ આ ગાથાનાજ ભાવવાળું એક સંસ્કૃત કાવ્ય મારા વાંચવામાં આવેલું છે અને જે ૧૧ વર્ષ અગાઉ અન્યકૃત એક પુસ્તકમાં છપાયેલું છે તે આ પ્રમાણે – રાપર. यदिन्दो रन्वेति व्यसनमुदयं वा निधिरपा अयं कः संबंधो यदनुहरते तस्य कुमुदं । વિશુદ્ધ સુદ્રાનાં યુવામિiધ પ્રાચિન / ૧ Kક્ષય અને અભિવૃદ્ધિની બાબતમાં સમુદ્ર ચંદ્રનું અનુકરણ કરે છે તેનું કારણ તો એ જ છે કે તેમાં પુત્ર૫ર પિતૃ સંબંધનું આકર્ષણ પિતાનું પરાક્રમ દર્શાવે છે, પણ આ કે સંબંધ છે કે કુમુદ પણ ક્ષય અને અદ્ધિમાં ચંદ્રનું અનુકરણ કરે છે? ખરેખર શુદ્ધ હોય છે તે શુદ્ધની સાથે કાંઈ પણ સંબધ વગર નિ:સ્વાર્થ દઢ પ્રેમ રાખે છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરચાપત્ર, ૨૮૫ જનાચાર્યો અનેક સ્થાનકે દષ્ટાંત તરિકે લોકીક શાકત હકીકતને પણ મૂકે છે, તે પ્રમાણે આ સ્તવનોમાં ઉપાધ્યાયજી મહારાજે પણ મૂકેલ છે તેથી તે ઉત્તર ન આપતાં ન્યાયને ઉત્તર આપેલ છે તે ઉપાધ્યાયજી મહારાજની અવજ્ઞા કરનાર છે એટલું જ નહીં પણ અસત્ય છે. કારણ કે તેમણે સમુદ્રની ભરતીનું કારણ ઘનવાત તનુ વાત લખેલ છે. ઘ વાત તમે વાત તો સાતે નર્ક પૃથ્વીના દરેકના નીચેના ભાગમાં છે, કાંઈ સમુદ્રમાં નથી. લવણ સમુદ્ર માંહેના પાતાળ કળશાની અંદર ઘનવાત તનુવાત છે, અને તેના ઉછળવાથી સમુદ્ર વધે છે એમ ધારી ઉત્તર લખ્યો હોય તો તે અજ્ઞાનજન્ય ઉત્તર છે, કારણ કે પાતાળ કળશામાં ઘવાત તનુવાત નથી, પણ સામાન્ય વાયુ પ્રથમના તેના નીચેના ત્રીજા ભાગમાં છે, મધ્યના ત્રીજે ભાગમાં વાયુ જળમિત્ર છે અને ઉપરના ભાગમાં માત્ર જળ છે. જાઓ લઘુ ક્ષેત્ર સારા પ્રકરણ ગાથા ૨૦૨ – ૩ આ પ્રમાણે છતાં ઉપયોગ દીધા વિના મિશ્યા ઉત્તર આપેલ જવાથી આ લેખ લખવો પડે છે. તેજ “જેને પત્રના સદરહુ અંકમાં જ પ્રશ્ન ૧૩ મું દ્વારામતીમાં પ૬ કુળકેટી યાદવો કેમ સમાયા? તેના ઉત્તરમાં પણ ભૂલ કરી છે. પ્રથમ તો કુવકેટી શબ્દના અર્થનું શાસ્ત્રોક્ત સ્પષ્ટીકરણ કર્યું નથી. અને છપનઝેડની સંખ્યા સ્વીકારી બાર એજન લાંબી ને નવ યોજન પહોળી દારામતીના ૧૦૮ રસજન થાય તેમાં તેટલા યાદવે સમાઈ જવાનું સ્વીકાર્યું છે. તદુપરાંત એક એજનના ચાર ગાઉ ગણું ૪૩૨ ગાઉનું ક્ષેત્રફળ થાય એમ સમજાવ્યું છે. આ ગણત્રી કરતાં બાલ્યાવસ્થામાં ભણેલ ગણિત ભૂલી ગયા જણાય છે, કારણ કે બાર એજન લાંબી ને નવ જન પહોળી ધારામતીના ચોરસગાઉ કરવા હોય તો ૧૭૨૮ થાય છે. આવી ભૂલ થવાનું કારણ કાંઇપણ ચેકસ સમજી શકાતું નથી, પરંતુ ગુરૂભકિતની શિથિળતા કારણભૂત હોવાનું સંભવીત છે. અગાઉના પ્રશ્નોત્તરમાં સુરસુંદરી ને અસરકાર કોણ હતા ? તે ઉત્તર પણ ઉડાવનારે દેવો પડ્યો છે તે માત્ર આવરણોદયજન્ય ક૯પી શકાય છે. આ બાબતમાં હાલ વધારે લખવાની આવશ્યકતા નથી, પરંતુ એવી આશા રાખું છું કે હવે પછી જે ઉત્તર આપવામાં આવશે તે બહુ વિચારીને જ પાપવામાં આવશે. જેન સેવક ગીરધર હેમચંદ પાટણ, . For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૬ શ્રી જૈનધર્મ પ્રકાશ. वर्त्तमान समाचार. શ્રી બનારસમાં ન્યાય વિશારદ મહામહેાપાધ્યાય શ્રમદ્યાવિજયજી જૈનશ્વેતાંબર પાશાળાની સ્થાપના. ગયા માહા શુદ્ર ૧૫ સેમવારે સવારના 'ડ! આઠ કલાકે શ્રી નારસમાં ઉપર જૂણાવેલા નામથી પહેશાળા સ્થાપન કરવામાં આવી છે. મુનિરાજ શ્રી ધર્મવિજયજીના સ્તુત્ય પ્રયાસથી આ કાર્યની શરૂઆતતા ગયા. વૈશાખ માસથી કરવામાં આવેલી હતી પરતુ શુભ મુહુર્છા તેનું સ્થાપન કરવાનું ાકીમાં હતું તે આટલા વખત અનુભવ લીધા બાદ હાલમાં કરવામાં આવેલું છે આ પ્રસંગના મેળાવડાની સ્વીસ્તર હકીકત આ સાથેના હમી લેામાં આવેલી હોવાથી અહીં વિસ્તાથી લખવામાં આવ્યું નથી. તેપણુ આવા પ્રયાસ માટે મુનિરાજશ્રી ધર્મવિજયજીને પૂરા ધન્યવાદ ઘટે છે. તે સાથે આ તરફથી શ્રાવક વેણીચંદ સુચંદ ખાસ એ પ્રસંગ ઉપર ત્યાં ગયેલા છે તેમને તેમજ શ્રીકલકત્તાથી આવેલા શ્રાવક વલભજી હીરજી તથા હીરાચંદ્ર શેષકરણને પણ સાભાર ઘટે છે. આ શુભ પ્ર સંગ ઉપર એકંદર ૨૮૭૦) ની મદદ આ પાઠશાળાને મળી છે. ૧૨૫) શ્રી ધરણ ગામવાળા શેઠ હુરશી દેવરાજ તરફથી. ૧૦૦) શ્રી બાલાપુરના સંધ તરફથી મુનિરાજશ્રી અમવિજય જીના ઉપદેશી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦) શ ગાવનજી સાજપાળ શ્રી મુંબઇવાળા તરફથી રૂ૫૦) રોકડા આવ્યા તથા એક શકરાના ખર્ચના ૩ ૧૦૦) આપવાના કબુલ કર્યા. ૬૦) શા જગજીવનદાસ ખસુખરામ કાનપુરવાળા તરફથી પાંચ વર્ષ સુધી દર માસે ૩૧) પ્રમાણે આપવાનું કબુ લ કરવામાં આવ્યુ’ ૫) શેડ મેઘજીભાઇ માલશી શ્રો કાનપુરવાળા તરફથી. ૫૩) વેરા યાભાઈ અખીદાસ શ્રી માંડલવાળા તરફથી. ૩૦) શેઠ હુકમાજી મેઘાજી શ્રી એપાડ જીલ્લા સુત ૩૦) શેડ લખમીચંદ વીરચંઢ હા, એન નકાર શ્રી સુંદર. ૫) શા. તેણી વેરશી હા. પુરખાઇ ૨૫) શા હીરજી જેવા હા, લીલખાઇ For Private And Personal Use Only કચ્છમાંડોયા. શ્રી મુબઇ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, ૨૮૭ ૨૫) શા હીરજી જેઠા હા. હીરબાઈ શ્રી મુંબાઈ ૨૫) બાઇ કંકુ શેઠ ભીખા ભગવાનની પુત્રી. અબ્રામા છલે સુરત. ૨૫) શેઠ પાનાચંદ પ્રેમચંદ ગામ લવાસા જીલે સુરત ર૫) શેઠ મનજી માણેકચંદ ગામ ભાંડત જીલે સુરત ૧૨૪) પરચુરણ રકમ મદદ તરીકે આવી તેના. આ પ્રમાણે મદદ મળવાની ખાસ આવશ્યકતા છે. સર્વત્ર વિહાર કરતા મુનિરાજોએ આ બાબત પર ધ્યાન આપવાની અને મુનિરાજ શ્રી અમરવિજયજીનું અનુકરણ કરવાની આવશ્યકતા છે. હાલમાં ત્યાં ૨૧ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં વૃદ્ધિ થવાને સંભવ છે. વિધાર્થીઓને તમામ પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવે છે. આ ખાતામાં મદદ મોકલવા ઈચ્છનારે શ્રી વીરમગામ બનારસ પાઠશાળા કમીટીના સેક્રેટરીઓ તરફ અથવા શ્રી બનારસ પાઠશાળા તરફ મોકલાવવી. આ પાઠશાળાના સ્થાપનથી બનારસમાંહેના અન્યમતના વિદ્વાન શાસ્ત્રી એ પણ ખુશી થયા છે અને તેઓએ સ્થાપન પ્રસંગમાં હર્ષથી ભાગ લીધો છે; તે સંતોષકારક હકીકત છે. શ્રી સુરતમાં મુનિ રત્નસાગરજી જૈન વિદ્યાશાળાના ઈનામનો મેળાવડો. ગયા મહા વદ ૧૨ શનીવારે સાંજના શ્રી સુરતમાં ત્યાંના લેકપ્રિય ફ કસબ જજજ રા, રા, ચીમનલાલ લલુભાઈના પ્રમુખ પણ નીચે એક મેળાવડો કરવામાં આવ્યા હતા. તે પ્રસંગે સદરહુ પાઠશાળાના સં. ૧૮પ૭ ના અશાડ શુદિ ૧૩ થી સંવત ૧૮૬૦ ના પિસ શુદિ ૧૨ સુધી નો રીપોર્ટ તે ખાતાના ઓનરરી મેનેજર ચુનીલાલ છગન દ સરાફે વાંચી સંભળાવ્યો હતો પ્રમુખ સાહેબે ઘણું અસરકારક ભાષણ કર્યું હતું. તથા વિધાથીઓને ઇનામો અને મીઠાઈ વિગેરે વેહેચવામાં આવ્યું હતું. આ પાઠશાળાના અઢી વર્ષના રીપોર્ટની એક નકલ અમારી તરફ મોકલવામાં આવી છે તે વાંચી જોતાં આવી પાઠશાળાઓ દરેક મોટા શેહેરમાં ઉઘાડવાની જરૂર છે. આ પાઠશાળા માં ગુજરાતી પહેલી પડીથી ગ્રેજી 2 ધોરણ સુધીનો અભ્યાસ બીલકુલ ફી લીધા શિવાય કરાવવામાં આવે છે. તે સાથે દરેક કલાસમાં એક કલાક જનધર્મ સંબંધી તથા For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ શ્રી જૈનધર્મ પ્રકાશ, નીતિ સંબંધી જ્ઞાન આપવામાં આવે છે. બહાર ગામથી અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થીને રહેવા માટે મકાન તથા ભેજન આપવામાં આવે છે અને જરૂર જણાય તે કપડાં પડીઓ વિગેરે પણ આપવામાં આવે છે. આવી પાઠશાળા માટે મેટી રકમના ફંડની જરૂર છે. જે બાળકને ધર્મ પરાયણ રાખવાનું ઉત્તમોત્તમ સાધન આવી પાઠશાળાઓ છે કારણકે આ. જીપીકા નિમિત્તે સાંસારિક કેળવણું લેવાની દરેક બાળકને જરૂર પડે છે તે સાથે જે ધાર્મિક જ્ઞાનનું સીંચન કરવામાં આવે તો તે બાળક શ્રદ્ધાહીન ન થાય અને જૈનધર્મપર આસ્તાવાળો રહે. - - - - - - - अत्यंत खेदकारक समाचार. શેઠ ફકીરભાઈ પ્રેમચંદનું અકસ્માત મૃત્યુ. ફાગણ શુદિ ૧ બુધવારની બપોરના ત્રણ કલાકે આ જન વર્ગના આગેવાન અને નામાંકિત ગૃહસ્થનું માત્ર એક કલાકના અસહ્ય થી મુંબઈમાં તેમના મકાનમાં મરણ નીપજ્યું છે. આ ખબર બહાર પડતાં આખા મુંબઈમાં જ નહીં પણ બહાર ગામ દરેક શહેરમાં અને દરેક ગામમાં જનમની અંદર પારાવાર દિલગીરી ફેલાણી છે. આ ગૃહસ્થ અમારી સભામાં ૨૧ વર્ષથી સભાસદ થયેલા હતા અને ૧૪ વર્ષથી લાઈફ મેમ્બર હતા. એમના મૃત્યુથી જનકમે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. અમારી સભાને પણ મટી ખામી આવી પડી છે. આ ખબર ભાવનગર ખાતે આવતાં તરતજ અત્રેના સંધ એકત્ર થયો હ. અને દિલગીરી સૂચવનારો ખાસ સંદેશ શેઠ પ્રેમચંદભાઈ ઉપર અત્રેના સંધ તરફથી તેમજ અમારી સભા તરફથી મોકલવામાં આવ્યું હતું. અત્રેની શ્રાવક વર્ગની તમામ ૬ કાને આખે દિવસ બંધ રાખવામાં આવી હતી અને ગરીબો ખીચડું વહેચવામાં આવ્યું હતું. શેઠ પ્રેમચંદભાઈને તેમની વૃદ્ધાવસ્થામાં આ અસહ્ય તેમજ કારી ઘા લાગ્યો છે અને તેમના કુટુંબની દિલગીરીમાં ભાગ લેવા સાથે અંતઃકરણથી દિવસે જણાવીએ છીએ. શેઠ ફકીરભાઈએ મુંબઈમાં ભરાયેલી જનકેન્ફરન્સમાં ચીફ સેક્રેટરી તરિકે એવું પ્રશંસા પાત્ર કામ કર્યું છે કે જેથી તેઓ આખા હિદુસ્થાનમાં પૂર્ણ પ્રખ્યાત પામ્યા છે. એમની ખોટ એકાએક પૂરી પડે તેમ નથી; પરતું કાળીબમ હોવાથી અને ભાવી બળવાન હોવાથી જે બને તે સહન કર્યા સિવાય બીજો કોઈ પણ ઉપાય નથી. જેથી ભાવીને વશ થવું પડે. શાંતિ શાંતિ શાંતિઃ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિરાજ શ્રી દુર્લભવિજયજીનું સ્વર્ગગમન. ઉક્ત મુનિરાજ, મહારાજ શ્રી વૃદ્ધિચદજીના શિષ્ય હતા ડાડે ચતુમાસ હતા. ત્યાં ઉપદેશ દાનાદિવડે જૈન સમુદાય ઉપર ધણાજ ઉપગાર કર્યા છે. જૈન બાળક બાળકાઓને જ્ઞાનદાન આપી ઉચ્ચ સ્થિતિએ લાવી મુક્યા છે. તેઓ સાહેબને છાતીના દુખાવાના વ્યાધી હતા. તે વ્યાધી જેરુ કરવાથી વરાવિડે સમિશ્ર થઇને દેહાંત કરનાર થઈ પડયા છે. ફાગુન શુદિ ૯ ગુરૂવારની રાત્રીના દશ કલાકે પંડિત મરણવડે પંચત્વ પામ્યા છે તેમના સ્વર્ગગમનથી શ્રી ડાઠાના સુધી તેમજ અન્ય સ્થાનના જૈન સમુદાયને ધણા ખેદ થયો છે. એને સ્વભાવે શાંત હેવા સાથે પરમ ગુરૂ ભક્ત તેમજ અસરકારક ઉપદેશ કરનારા હતા, એઓએ પોતાની નિશ્રાનું તમામ પુસ્તક પિતાની હયાતીમાંજ સર્વ સાધુ સાધ્વીઓને ઉપયોગમાં દેવાની શરતે શ્રી ભાવનગર મુનિરાજ શ્રી વૃદ્ધિચદજી પુસ્તકાલયમાં અર્પણ કર્યું છે. તેથી જે સાધુ સાધ્વીને તેમાંના પુસ્તકો વાંચવા ભણવા માટે ખપ હોય તેમણે તેને લાભ ખુશીથી લે. અમને પણ બહુ વર્ષથી પરિચય હોવાથી તેમના સ્વર્ગગમનથી અતિશય ખેદ થયે છે પરંતુ દેવ પાસે નિરૂપાયપણુ" છે, તંત્રો, ખાસ ખબ૨. અમારા તરફથી પ્રથમ છપાયેલ તથા નવાં ઘણા પુસ્તકે છપાવવાની એક સાથે શરૂઆત કરવામાં આવી છે અને તેને માટે ખાસ કાખવામાં આવેલ છે. શ્રી શત્રુંજય મહાત્મય અળ શા ભાષાંતર ને જુદા જુદ્ર છપાય છે તથા શ્રી ષષ્ટિ શ - પૈકા પુરૂ ષ ચરિત્ર આ ખુ મુળ થા પ્રથમના સાત (પાંચ પ્રા) જે વિનાશ પામ્યા છે તે પણ છપાવવાની શ, રી છે. ચરિતાવળીના જુદા જુદા ચાર ભાગો છપાવવા મા છે જેમાં ઘણી કથાઓનો સમાવેશ થશે. બીજી પણ ઘણી બુ છે - પાવવા માંડી છે તે રાશન કરીએ છીએ, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાહેર ખબર. | 4 ભાવનગરમાં જૈન બેડ ગ.” સર્વે જૈન અભ્યાસીઓને જણાવવાનું કે-મેટ્રીક કલાસ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા યા કરવાને ઇચ્છતા વિદ્યાથી આને માટે શહેર ભાવનગરમાં દાદાસાહેણાની વાડીમાં બેડ" એકલવામાં આવેલ છે તેને માટે ખાસ મકાન અંધાતા સુધી જીદી ગાઠવણ કરવામાં આવી છે. તેથી ઉપર જણાવેલા અભ્યા સવાળા વિદ્યાર્થીઓને આવવા ઇચ્છા હોય તેણે શ્રી જૈ ઓ.૦૭ કમીટીના વાઇસ પ્રેસીડન્ટ વેર અમરચંદ જસરાજને શીરના . પાતાની અરજીઓ એકલાવવી. આ ડીં“ગમાં દાખલ થના હાલ તરતમાં માત્ર રહેવાની તથા ખુરશી, ટેમ્પલ અને દીવાબત્તીને_ સગવડ કરી આપવામાં આવશે. તા. ૯-૩-૧©૪ | (સહી) જ. ન. ઉનવાળા. 0 ભાવનગર જૈન બેડીંગ વ્યવસ્થાપક કમીટીના પ્રમુખ - અને ભાવનગર શામળદાસ કોલેજ ના પ્રીન્સીપાલ. ખાસ ખરીદ કરી ! ૧ શ્રી તત્વનિર્ણય ગ્રંથ. (મુનિરાજ શ્રી આત્મારામજી કૃત) ૪-૦-૦ ૨ શ્રી બી. શ. પુ. ચરિત્ર પર્વ ૮ મુ ટુ મુ. (ભાગ ૬ ઠે!) | શ્રી નેમનાથજી પાંડે તથા પાર્શ્વનાથાદિ ચરિત્ર. ૧-૧૨-૭ ૩ શ્રી પુ. ચરિત્ર પ મુ. (ભાગ ૭ મા) શ્રી | માલસેજી સામીનુ તથા અને છે ત્તમ પુરૂ ના ચરીત્રા. ૬-૧૨-૯ ૪ ફેરન્સમાં ૧ પ્રાસાદ (સ્થ" : ૧ થી ૪નું ભાષાંતર) ૨-e-e તેઓ આખુદશ પ્રાસાદ (સ્થ ભ ૫ થી ૮ નું ભાષાંતર) ૨-૯-e કરી " (હાલમાંજ બહાર પડેલ છે) લવાજમની તથા પુસ્તકોની પહેચ હવે પછી આપશુ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org जैन धर्म प्रका પુસ્તક ચોથું. સંવત ૧૯૪૪ ના ચૈતર શુદિ ૧૫ થી સંવત ૧૯૪૫ ના ફાગણ શુદિ ૧૫ સુધી, અંક ૧૨. ॥ शार्दूलविक्रीडितम् ॥ वाल्ये मेरुमकंपयत् खचरणांगुष्टेन मुष्याहते, ट्रीग्गीर्वाणमकुब्जयत्त्रिदशरा टल्कृप्त प्रशंसासहं, गांभीर्य च दधौ विदन्नपिभृशं यो लेखशालाक्षणे, सश्रीवीरजिनो वरेण्यचरितः प्राज्पश्रियंयच्छतात् | १| प्रगटकर्त्ता. श्री जैनधर्मप्रसारक सभा ભાવનગર. 130 Acharya Shri Kailassagarsuri Gyanmandir गर्द अमदावादमां. યુનાઇટેડ પ્રીન્ટીંગ અને જ, એ. કું. લિમિટેડ' ના પ્રેસમાં રણછોડલાલ ખેંગારામે છાપી પ્રસિદ્ધ કર્યું. For Private And Personal Use Only શક ૧૮૧૦ सन १८८८-८९ भूल्य वर्ष १ नो ३१-०-० मगाउथी, पोस्टेन ३०-३-० . ना ३०-२-३ पोस्टेन साथै. छुट Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वसंततिलका. जानंतिनै बबहवोपिपरप्रयासं ज्ञाखापितकुटिलाविमतििभर्जते । ते केचिदेवशशिकांतमणिस्वभावा येषां मनः परगुणैर्द्रवतामुपैति । અર્થ-કુણા મનુષ્યા તે! પારકા પ્રયાસને જાણતાજ નથી અને છતાં પણ વિપરીતપણાને ધારણ કરેછે. પરંતુ ચંદ્રકાંત મણિ સદા સજ્જતા હોયછે કે જેમના મન પારકા ગુણાએ કવતા પ્રત્યે~~હર્ષિતપણા પ્રત્યે-પામે છે, For Private And Personal Use Only કેટલાએક દુરજતો ન સ્વભાવવાળાતા કંઈક Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir e વાાષા મનુશમાંગળા ૧ નવું વર્ષ (લખનાર મુનિરાજ શ્રીશાંતિવિજયજી ... ... ૧ ૨ વર્ષગાંઠ ••• ••• .. ••• .. ••• ••• ... ૨ ૩ ઈશ્વરવાદ ( લખનાર મુનિરાજ શ્રી શાંતિવિજયજી) ૫–૧૭-૮૧–૯૭ ૪ સુરસુંદરી ( એક રસીલીવાર્તા ) ...૧૦––૪૬-૫૬–૧૫૧–૧૭૦ ૫ હરિબળ અને વસંતશ્રી (પંચાંકી નાટક)... ૧૪–૨૮-૩૩–૫૩–૮૫ ૬ છવ કર્મનો સંવાદ ... ... ... ૩૧-૪૨-૮૮-૧૩૬-૧૭૯ ૭ વસ્તુપાળ ચરિત્ર... ... ... .., ૩૭–૯૧-૧૨-૧૪૦-૧૮૯ ૮ વચનામૃત (લખનારમુનિરાજશ્રી શાંતિવિજયજી)૪૯-૬૫–૧૪૫–૧૭૭ કે ૯ જૈન સમુદાયને અગત્યની સુચના • • ••• .. ••• ૬૦ ૦ આર્યદેશ દર્પણ ગ્રંથને લગતા સમાચાર ... ... ... ૬૪ ૧૧ મિસ્યા:કત કેવી રીતે દેવો ... ... ... ... ... ૭૦ ૧ર તુ ધર્મનું પૂર્વ પ ( પદ્યમાં )... ... ... ... ૧૩ નિજ નિયમ દ્રઢપાળક સુયૅયશાન૫કથા ... ... ૭૭–૧૦૭-૧૧૮ (૧૪ એક સ્વપ્નનો હેવાલ (ચરચીપત્ર) ••• ... ••• ૧૦૯-૧૧૩ ૧૫ ચરિત્ર ગ્રંથોથી થતા લાભ અને તેની આવશ્યક્તા ... ૧૨૦ ૧૬ શિયળખાવની (મનહર છંદ)... ... ... ... ... ... ૧૨૯ ૧૭ ચચાપત્ર (પીપળીબાગચ્છની શ્રીપૂજ સંબંધી) ... ... ૧૩૧ જ્ઞાનના બેબોલ પ્રશ્નોત્તર (લખનાર મુનિરાજશ્રી શાંતિવિજયજી)૧૫૦ એક મહાન પુરૂષનું સ્વર્ગગમન,.. ... ••• .. ... ૧૫૪ ( મહવામાં બાળકોની પરિક્ષા લેવા માટે યુએલ મળાવો ... ૧૬૦ ૨૧ મિર ત્રયોદશીની કથા ... ... ... ... ... ... ૧૬૧ સંસારમાં શો સાર ? (શાર્દૂલવિક્રીડિત)... ... ૨ ૩ દેવાધિદેવ સ્વરૂ ૫ ... .. ••• .. ••• • •. •.• ૧૭૪ ૨૪ વર્તમાન ચરચા ... ... ... ... ર૫ એ સાર સંસારમાં (શાર્દૂલવિક્રિડિત) .., ૨૬ આચાર્યના છત્રીશ ગુણોનું વર્ણન - ૧૮૫ ૨૭ પ્રભુ પ્રાર્થના પ માં ... ... ... ••• ••• ••• ૧૯૨ ૧. २२ • ૧૭૫ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वसंततिलका // एताञ्चसदसभरान् विविधानिबंधान् , सद्धर्मबोधरसदान् सुखदानुश्रुतीनाम् / हर्षप्रदान सुविदुषां समर्मिणांच पोल्लास्यवर्षकमिदं परिपूर्णमासित् // 1 // For Private And Personal Use Only