________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश
૦૦૦૦૦૦૦
585888 8 દાહા.
મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; નેહ યુક્ત ચિત્તે કરી, વાંચેા જૈન પ્રકાશ.
પુસ્તક ૧૯મું શાકે ૧૮૨૫. સં. ૧૯૬૦ ફાગણુ, અંક ૧૨ મા
ॐ नमः स्याद्वादिने. आत्मोपदेश.
( હરિગીત છંદ )
અગણીત જિવ ચેાનિ વિષે, અગણીત વેળા અવતા, અધટ્ટ ન્યાયે ચતુર' ગતિ અશ્રાન્ત આતમ તું ; પડિ નરકને નિગેાદમાં, દુખદવ તણા અનુભવ લા, રૈ ચેત ચેતન ! ચેત અવસર જાય છે અમુલખ વહ્યા. પૂરપ તા પુણ્યોદયે, મનુ જન્મ પુનરપિ પામિયા, સ્નેલીમ જખર મદાંધ થઇ, વિળ પાપ "કે જામિયે; નિજ સ્વરૂપ ભૂલી મેાહ રૂપે, શુ નિમગ્ન હૈં થઇ રહ્યા, રે ચેત ચેતન ! ચેત અવસર જાય છે અમુલખ વદ્યા. વાસર નિશી ઉરમાં ભરી, અતિ વિષય વિષની વાસના, તજિ ધર્મ દેવ સમાન, કરતે નારિ કેર ઉપાસના; કુડ કપટથી ધન સંચવાના, ધર્મ ઉલટા તે પ્રદ્યા,
ચાર.
For Private And Personal Use Only
૧
ર