________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોપાનિયું રખડતુ મુકીને આશાતના કરવી નહીં.
नवा वर्षनी नेट. પર્વ તિથિ દિન વિચાર ઉપર રત્નશેખર રાજા ને
રનવતી રાણીની ચમત્કારી કથા.. | (સરકૃત માગધી, ગદ્ય પદ્યનું ભાષાંતર.)
આ પરા થતા વર્ષની ભેટ આપવા માટે ઉપર જણાવેલ સુમારે ૭૦૦ પ્લાકના પ્રમાણવાળી રામાનંદ સાથે ઉપદેશાત્મક કથાનું ખાસ ભાષાંતર કરાવીને છપાવવાની શરૂઆત કરી છે. ભેટને લાભ જે ગ્રાહકો પ્રથમથી લવાજમ માલે છે તેનેજ આપવામાં આવે છે છતાં આ વર્ષ પુરૂ થયા પછી પણ એક માસ સુધી એટલે ચૈત્ર વદ ૦)) સુધી જે ગ્રાહુકનું લવાજમ અને મને મળશે તેમને ભેટ મેકેલવામાં આવશે. ત્યારપછી લવાજમ તે મોકલવું જ પડશે પરંતુ ભેટનો લાભ મળી શકશે નહીં, એ ચાકસ માનવું હવે પછી લાભ ખાવાં કે નહીં તે ગ્રાહકોના જે વિચારું ! આ કથા એટલી બધી રસીક ને ઉપદેશક છે કે પાછળથી ચાર આના ખર્ચીને ખરીદ કરવી જ પડરો અને બીજાને ત્યાં મફત આવેલી જોઇને ખેદ થશે. સુશાને વધારે કહે વાની આવશ્યકતા હાય નહીં,
નવા વર્ષનાં પંચાંગ ચિત્ર માસના એક સાથે વેચાશે જેથી તિથિ પર્વ પાળવામાં અડચણ ન પડવા માટે માં નીચે જણાવેલી છે.
ચિત્ર માસની વધઘટ ને પર્વ.
દિન ૨૯ શુક્રથી શક. સુદ ૮ ના ક્ષય
શુક ૬ બુધ, એાળી બેસશે. શુદ ૬ બુધ, રાહીણી, શુદ ૧૫ ગુરૂ. ઓળી સંપૂર્ણ ચૈત્રી પુનમ વેચાણ મંગાવનાર માટે તૈયાર છે. કિમત અરધો આન,
- સાધુ સાધ્વી યોગ્ય આવશ્યક સત્ર વિગેરેની છપાવેલ પ્રતા તૈયાર છે ખપ હોય તેમણે લખવું.
તંત્રી
For Private And Personal Use Only