Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૬ શ્રી જૈનધર્મ પ્રકાશ. वर्त्तमान समाचार. શ્રી બનારસમાં ન્યાય વિશારદ મહામહેાપાધ્યાય શ્રમદ્યાવિજયજી જૈનશ્વેતાંબર પાશાળાની સ્થાપના. ગયા માહા શુદ્ર ૧૫ સેમવારે સવારના 'ડ! આઠ કલાકે શ્રી નારસમાં ઉપર જૂણાવેલા નામથી પહેશાળા સ્થાપન કરવામાં આવી છે. મુનિરાજ શ્રી ધર્મવિજયજીના સ્તુત્ય પ્રયાસથી આ કાર્યની શરૂઆતતા ગયા. વૈશાખ માસથી કરવામાં આવેલી હતી પરતુ શુભ મુહુર્છા તેનું સ્થાપન કરવાનું ાકીમાં હતું તે આટલા વખત અનુભવ લીધા બાદ હાલમાં કરવામાં આવેલું છે આ પ્રસંગના મેળાવડાની સ્વીસ્તર હકીકત આ સાથેના હમી લેામાં આવેલી હોવાથી અહીં વિસ્તાથી લખવામાં આવ્યું નથી. તેપણુ આવા પ્રયાસ માટે મુનિરાજશ્રી ધર્મવિજયજીને પૂરા ધન્યવાદ ઘટે છે. તે સાથે આ તરફથી શ્રાવક વેણીચંદ સુચંદ ખાસ એ પ્રસંગ ઉપર ત્યાં ગયેલા છે તેમને તેમજ શ્રીકલકત્તાથી આવેલા શ્રાવક વલભજી હીરજી તથા હીરાચંદ્ર શેષકરણને પણ સાભાર ઘટે છે. આ શુભ પ્ર સંગ ઉપર એકંદર ૨૮૭૦) ની મદદ આ પાઠશાળાને મળી છે. ૧૨૫) શ્રી ધરણ ગામવાળા શેઠ હુરશી દેવરાજ તરફથી. ૧૦૦) શ્રી બાલાપુરના સંધ તરફથી મુનિરાજશ્રી અમવિજય જીના ઉપદેશી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦) શ ગાવનજી સાજપાળ શ્રી મુંબઇવાળા તરફથી રૂ૫૦) રોકડા આવ્યા તથા એક શકરાના ખર્ચના ૩ ૧૦૦) આપવાના કબુલ કર્યા. ૬૦) શા જગજીવનદાસ ખસુખરામ કાનપુરવાળા તરફથી પાંચ વર્ષ સુધી દર માસે ૩૧) પ્રમાણે આપવાનું કબુ લ કરવામાં આવ્યુ’ ૫) શેડ મેઘજીભાઇ માલશી શ્રો કાનપુરવાળા તરફથી. ૫૩) વેરા યાભાઈ અખીદાસ શ્રી માંડલવાળા તરફથી. ૩૦) શેઠ હુકમાજી મેઘાજી શ્રી એપાડ જીલ્લા સુત ૩૦) શેડ લખમીચંદ વીરચંઢ હા, એન નકાર શ્રી સુંદર. ૫) શા. તેણી વેરશી હા. પુરખાઇ ૨૫) શા હીરજી જેવા હા, લીલખાઇ For Private And Personal Use Only કચ્છમાંડોયા. શ્રી મુબઇ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32