________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનમત સમિક્ષા સબંધી વિચાર
મહેરબાન સરચા, મેન્ટ ગેમેરી પીવેઝ. કે. સી. એસ. આઈ. પંજાબના લેફ્ટેનન્ટ ગવર્નર,
૨૧
અતિ માનવતા સાહેબ— (૧) ભાવનગરના જેને ઘણી નમ્રતાપૂર્વક અરજ કરે છે કે જૈનમત સમિક્ષા નામની ચોપડીથી હિંદુસ્તાનના જૈનામાં તથા મુખ્યત્વે કરીને અત્રેના આપના નમ્ર અરજદારે માં તિરસ્કાર અને દુશ્મનાઇની સપ્ત લાગણીએ ઉત્પન્ન થઇ છે અને ફેલાઇ છે.
(૨) મજકુર ચાપડીમાંના ફકરાએ અત્રેના શ્રીસંધની સમક્ષ વાંચવામાં આવ્યા અને સર્વાનુમતે ઠરાવ થયો કે સહું ચેડી જૈનધર્મ, જૈન સાધુએ અતે સર્વ જૈન બતાની વિરૂદ્ધ અતિ તિરસ્કાર ઉત્પન્ન કરે તેવી છે. (૩) જેને હંમેશાં તેએાના પવિત્ર પુસ્તકની અંદર જણાવેલા તથા સમન્ન વેલા મહેાની સત્યતા સંબધી વ્યાજની ટીકાને માત આપે છે, પરંતુ મજકુર ચેપડી જાણી બ્લેઇમેજ જૈનધર્મ અને તેના પવિત્ર પુસ્તકને અપમાન આ પવાના હેતુથી તથા જૈન મુનિ જે બાબત કદી કરતા નથી તથા જે કરવાનું કોઇ ઠેકાણે તેને ક્રૂરમાન યેલું નથી તેવી ભામને માટે તેમને નિ દવાના દેખ ભરેલા હેતુથીજ લખાઇ હોય તેમ જણાય છે.
(૪) જેના બ્રિટિશ શહેનશાહતની શાન્ત અને વફાદાર પ્રજા છે અને નૃત્ત કે ધર્મના કઇપણ તખત રાખ્યા શિયાય સર્વ પતિ તેએ! માયાથી તથા ભાતૃભાવથી વર્તે છે. આ ચેપીના હેતુ એક બાજુએ જેને અને બીજી બાજુએ હિંદુએ તેમાં પશુ ખાસ કરીને આર્ય સમાજીસ્ટની વચ્ચે દુશ્મનાઈના બી રાપવાના છે.
(૫) આપના નન્ને અરજદારે અતિ અસેસ ને દીલગીરી સાથે જણાવે છે કે આવી જાતની એકજ ચાપડી બહાર પડી છે એટલુંજ નહિ પણ હજુ તેવી જાતના બી--- પણ વેલ્યુમા બહાર પડવાના છે તે બાબત મજકુર ચેપડીની પ્રસ્તાવનામાં દર્શાવેલી છે તેથી લખનારની દૂધબુદ્ધિ સ્પ ષ્ટપણે જણાઇ આવે છે; આ ઉપથો આપના અરજદારોને આપની પાસે આવવાની રાવશ્યકતા જણાઈ છે.
For Private And Personal Use Only
(૬) આ સંબંધમાં ભરાયેલી જૈન મીટીંગમાં ચાલેલું પ્રેાસીડીંગ તથા જૈનમત સમિક્ષાની ચેપડીમાંથી ફેરામેના તરજુમે! આ અરજી સાથે રજુ કરીએ છીએ.