Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 268
________________ ૨૪૯ ચરવળો રાખી ઈરિયાવહિયાની ક્રિયા કરવાપૂર્વક કરેમિ ભંતે સામાયિક સુત્રના ઉચ્ચારણપૂર્વક પાપને મન-વચન અને કાયાથી ત્યાગ કરી ૪૮ મિનિટ સુધી જ્ઞાન-ધ્યાનમાં રહેવું તેને શ્રાવકનું સામાયિક વ્રત કહેવાય છે.' આ વ્રતના દીર્ઘકાલીન અભ્યાસથી સર્વવિરતિ યાવજજીવ સામાયિક વ્રત લેવાને ભાવ પ્રગટે છે. તેથી અલ્પકાલીન સામાયિક પણ યાજજીવનું સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત કરવાની ભાવનાથી જે શ્રાવક કરે. (૧૦) દેશાવગાસિક વતઃ આ વ્રતમાં પૂર્વે લીધેલાં વ્રતનો વધુ સંક્ષેપ કરી ઓછામાં ઓછું એકાસણું કરી સવારે સાંજ પ્રતિક્રમણ કરે અને ન બની શકે તે ૮ સામાયિક + ૨ પ્રતિક્રમણ વતી બે વધારે એમ ૧૦ સામાયિક કરી ઉપાશ્રય મંદિર અને પિતાના ઘર સિવાય પ્રાયે તે દિવસે બહાર બીજે જવા આવવાના નિયમ કરી આત્મધ્યાનમાં રહે તેને દેશાવગાશિક વ્રત કહે છે. આ વ્રત મહિનામાં એક-બે-ત્રણ વગેરે વાર પણ કરવાનું વ્રત લે. તેને બને તો વર્ષમાં મારે આટલાં દેશાવશિક વ્રત કરવાં એવી પ્રતિજ્ઞા કરે. આમ દેશાબંગાસિક વ્રતના અભ્યાસથી જીવ વધુને વધુ વિરતિની તરફ આગળ વધી (૧૧) પૌષધ રતઃ સંસારમાં પાપની પ્રવૃત્તિઓમાં ધર્મનું શેષણ થઈ રહેલું જોઈ તે શાષણે રેજને જ ન થતું રહે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org પNT

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330