Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah
View full book text
________________
૨૮૧ (૧૦) દયાળુતા- દુઃખી જેનાં દુઃખ દૂર કરવાને અભિલાષી. . (૧૧) મધ્યસ્થતા- રાગ-દ્વેષ રહિત બુદ્ધિવાળો.
(૧૨) સૌમ્ય દષ્ટિતા– જેના દર્શન માત્રથી પ્રાણીઓને પ્રેમ ઉપજે તેવી સૌમ્ય દષ્ટિ.
(૧૩) ગુણાનુરાગીતા- ગુણનાજ પક્ષપાત. ગુણવાનેને જોઈ ખુશ થાય.
(૧૪) સત્કથી- ધર્મસ્થાઓમાં રૂચી હોય તેવા કુટુંબ વાળો.
(૧૫) સુદીર્ઘદર્શિતા- સારી રીતે વિચારીને જ કાર્ય કરનારે. જેનું પરિણામ સુંદર હોય તેવું કાર્ય કરવાની બુદ્ધિવાળો
(૧૬) વિશેષજ્ઞતા- સારાસાર વસ્તુના વિભાગને જાણ નારો હેય. વસ્તુના ગુણ–દેષને સમજનાર.
(૧૭) વૃદ્ધાનુગતા- જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ પુરૂની સેવા કરનાર, તેમની પાછળ પાછળ ચાલનારે.
(૧૮) વિનીતતા– ગુરૂજન (વડીલજન)નું ગૌરવ કરનારે
(૧૯) કૃતજ્ઞતા- બીજાઓએ પિતાના પર કરેલા ઉપકારેને સારી રીતે જાણનારે. તેમજ ઉપકારોને ભૂલે નહિ તે.
(૨૦) પરહિતાર્થ કારિતા- અન્યના હિતને કરવાવાળે બીજે બતાવે ને કરે તે સુદાક્ષિણ્યતા ગુણમાં આવ્યું. અહિં તો સ્વતઃ પિતાની રુચિથીજ બીજાના કહ્યા વગર પર સેવાપર કાર્ય કરવાને રસ.
Jain Education International
uona!
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330