Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 319
________________ ૩૦૦ બીજી' ઋન્નુમતિ પ્રતિપાતિ એટલે નાશ પામનારૂ' છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતિ છે એટલે એ જેને ઉત્પન્ન થયું તેને અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્ર. આ મન:પવજ્ઞાન કેાને ઉત્પન્ન થાય ? જ, ખૂબજ વિશુદ્ધ ચારિત્રવાળા છઠ્ઠા-સાતમા ગુણુઠાણાવાળા સાધુ-મહાત્માને ઉત્પન્ન થાય, એથી નીચેના ગુણુઠાણાને આ જ્ઞાન ઉત્પન્ન ન થાય. આ જ્ઞાનના વિચ્છેદ્ર થયેલા છે. એટલે આ જ્ઞાન તેા અત્યારે કોઇને પણ હાયજ નહીં, અને નવુ કાઇને પણ ઉત્પન્ન થાય નહીં. પ્રશ્ન મનઃપ વજ્ઞાનવાળા મહાત્મા કેવી રીતે મનના ભાવા જાણતા હશે ? જ. વિચાર કરનાર વ્યક્તિએ વિશાર કરતાં જે મનેાવણાના પુદ્ગલેા ગ્રહણ કરીને મનરૂપે પરિણમાા (દ્રવ્ય મનરૂપે બનાવ્યા) એ મનેાવગણાના પુદ્ગલાના સંસ્થાનને (આકૃતિને) સાક્ષાત જોઇને અનુમાન વડે જાણે કે આને આ વસ્તુ વિચારી છે. પ્ર. અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનમાં તફાવત શું છે? જો કે મનના વિષય અધિજ્ઞાનના પણ છે, તે પણ મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનમાં અન્તર્ભાવ પામતુ નથી. કેમકે બંનેના સ્વભાવ ભિન્ન છે. મન:પર્યવજ્ઞાન તે માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330