Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 318
________________ ૨૯૯ બાકીનાને ભજના (હાય, ન પણ હેાય). ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળા સર્વાં સૂક્ષ્મ બાદરરૂપી દ્રવ્યેા (પદાથે) દેખે, આખા લેક અને લેાક સરીખા અસંખ્યેય લેાક જોવા શક્તિમાન હાય, અસ જ્યેય ઉત્સર્પિણી અવસર્પિણીની વાતે જાણે (ભૂત ભવિષ્ય સંબધી ) અને એકેક દ્રવ્યના સખ્યાતા (અસંખ્યાતા) પર્યાય દેખે. પ્ર. વમાનમાં કોઇને અવધિજ્ઞાન હશે ખરૂ? જ. હાય એવું સાંભળવામાં નથી, પણ સામાન્ય અવધિજ્ઞાનના વિચ્છેદ્ર નથી. મનઃપવજ્ઞાનના ૨ પ્રકારઃ(૧) ઋન્નુમતિ (૨) વિપુલમતિ રા અંશુલ ન્યૂન (એછુ) અઢી દ્વીપમાં રહેલા સી (મનવાળા) પ્રાણીઓના મનના વિચારાને જાણે તે ઋજુમતિ. સ'પૂર્ણ અઢી દ્વીપમાં રહેલા સ'ની પ્રાણીઓના મનના વિચારાને જાણે તે વિપુલમતિ. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધુ વિશુદ્ધ (સ્પષ્ટ) છે. એથી એ વસ્તુના વિશિષ્ટ સંસ્થાન-વર્ણ-ગંધ-સ્પર્શ પણ જાણી શકે. દા.ત. ઋન્નુમતિએ જાણ્યું કે આણે ઘટ ચિંતનો છે' પણ કેવડા છે, શાના છે, સાનાનેા છે કે રૂપાના, કેવા આકારને છે વગેરે ખાખતા ઋનુમતિના વિષયની બહાર છે, જ્યારે વિપુલમતિવાળા મહાત્મા તે આણે ઘટ આવા પ્રકારના, આવા સંસ્થાનવાળા વગેરે બધુ જ જાણી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330