Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah
View full book text
________________
૨૮૯
પ્ર. અવધિજ્ઞાનના વિષય કેટલા ?
જ. સ રૂપી દ્રવ્યેા અને એના કેટલાક પર્યાયા જાણે. પ્રશ્ન મન:પર્યવ જ્ઞાનના વિષય કેટલે ?
જ. અવધિજ્ઞાન કરતાં અનંતમાભાગનું જ મનઃપવ જ્ઞાન જાણી શકે. અવધિજ્ઞાન તા સવરૂપી દ્રવ્યેા જાણે, જ્યારે મનઃપ વજ્ઞાન તેા મનરૂપે પરિણત થયેલા માત્ર મનેાવગ ણાના પુદ્ગલેાનેજ જાણે.
પ્ર. કેવળજ્ઞાનના વિષય કેટલા ?
જ. કેવળજ્ઞાનને વિષય સદ્રવ્યે અને તેના સ પોંચે છે. અર્થાત્ સદ્રવ્ય, સ ક્ષેત્ર, સવકાળ અને સ`ભાવ કેવળજ્ઞાનથી જણાય.
પ્ર. આ પાંચ જ્ઞાનને ધારણ કરનારાઓમાં કાણુ વધારે ઓછા હાય ?
જ. મનઃપ વને ધારણ કરનારા સૌથી ઘેાડા હાય, તેનાથી અવધિજ્ઞાનને ધારણ કરનારા અસંખ્યાતગુણા હાય, તેથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ધારણ કરના વિશેષ હાય, ( પરસ્પર તુલ્ય હાય) તેથી કેવળજ્ઞાનને ધારણ કરનારા અનંતગુણા હાય.
પ્ર. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ ચાર ગતિમાંથી કયી ગતિમાં હાય ?
જ. ચારે ગતિમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હાય. પ્ર. અવધિજ્ઞાન કી ગતિમાં હોય
જ. અવધિજ્ઞાન પણ ચારે ગતિમાં હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330