Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah
View full book text
________________
૨૮૦
જૈન દર્શનમાં ધર્મના
અધિકારીના ૨૧ ગુણે
(૧) ગંભીરતા– ક્ષુદ્ર હૃદય, સંકુશિત હૃદય, સ્વાર્થ ઘેલું હૃદય ન જોઈએ. ઉછાંછળાપણું ન જોઈએ.
(૨) રૂપવાન- પાંચે ઇન્દ્રિયેથી યુક્ત, ઈન્દ્રિયો ખેડખાંપણવાળી ન જોઈએ. " (૩) સૌમ્યતા અભીષણ સૌમ્ય મુખાકૃતિ, જેને જોતાં લેકેને વિશ્વાસ પડે.
(૪) લોકપ્રિયતા- ધમી આત્મા લોકેને વહાલો જોઈએ. લેકના દિલમાં વસી ગયો હોય.
(૫) અક્રૂરતા- પારકા છિદ્રો જેનાર ન હોય. પારકાના દે જોવા તેજ વાસ્તવમાં ક્રૂરતા છે. ગુણદષ્ટિવાળે જઈએ.
(૬) પાપભીરુતા- ધમી આત્મા પાપભીરુ જોઈએ.
(૭) અશઠતા– કપટીપણું ન હોય. દંભ અને ધર્મને વેર છે “કપટ ત્યાં ચપટ’ માટે ધર્મની વાતમાં કપટ ન જોઈએ.
(૮) સુદાક્ષિણ્યતા-પિતાને સ્વાર્થ ત્યજીને પણ પરકાર્ય કરનારો. કેઈની પ્રાર્થનાને ભંગ નહીં કરનાર. છે
(૯) લજજાળતા- અકૃત્ય સેવનમાં લજજા. બીજાના દુઃખે દુઃખી થનાર. બીજાનું દુઃખ જોઈને પડાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330