Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 288
________________ ૨૬૯ સાથેના વ્યવહાર તેાડી નાંખવા, તેની સાથે ખેલવાનુ અધ કરવું. (૪) રાજ ગયેલી, અગડેલી, નાશ પામેલી વસ્તુને યાદ કરી દુ:ખી થવુ, શેાક કરવા, રાવું તે મમત્વનું લક્ષણ છે. (૫) ભાવિમાં અપ્રાપ્ત વસ્તુઓ કયારે મળશે તેની ચિંતા કરવી તેના માટે પ્રયત્ન કરવા. (૬) વારંવાર પ્રાપ્ત વસ્તુના રક્ષણની ચિંતા થાય, તેની રક્ષામાં તીવ્ર લગની, તે ન બગડે, ન એછી થાય તેની ચિંતા રહે, પરિગ્રહ વધે તે આનંદ થાય, ઘટે તે દુ:ખ થાય, શાક થાય અરે ! દેહ પણ પેાતાના મમત્વના ચેાગે પરિગ્રહ અને છે. આ મારૂં' શરીર કેવું સુ ંદર છે ! તેનુ વજન ઘટે નહિ તેા સારૂ'! એવુ છે તેા વધે. તા સારૂ...! તે ઘરડું ન થાય તે સારૂ ! તે કાયમ સુંદર નવજવાન રહે તે સારૂ ! તે રાગી ન થાય તે સારૂ! રાગી થયુ છે તા હવે જલ્દીથી કેમ રોગમુક્ત અને તેની ચિંતા. તેની વારવાર સાફસૂફી, ટાપટીપ-શણગાર કરવા, શરીર દુબળું પડી જશે માટે તપત્યાગ ન કરવા. ધબુદ્ધિએ ટાઢ-તડકા ન સહુવા. આ બધાં શરીરની મમતાનાં ચિન્હો છે. સાધુ સયમ સાધનામાં ઉપયાગી થાય તેવાં શાસ્ત્રવિહિત વસ્ત્ર-પાત્ર-પુસ્તક વગેરે રાખે તે પરિગ્રહ નહિ. ઉપકાર કરે તે ઉપકરણ. આત્માને ઉપકાર કરે–સંચમ સાધનામાં ઉપકારક અને તેવાં વàા, પાત્રા, પુસ્તકો વગેરે સાધુ વગેરે રાખે તા તેને પરિગ્રહ ભગવાન મહાવીરદેવે કહ્યો નથી. પણ રાખેલાં વસ્ત્રા, પાત્રા ઉપર સાધુ મમત્વ કરે, જરૂરીયાતથી વધુ રાખે તા તે પરિગ્રહ મને છે. પણ કઈ સયમસાધના માટે રાખવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330