Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 169
________________ ચલણ અને હૂંડિયામણ ૧૫૯ પ્રમાણુની ચાંદી. એ સિવાય ચલણને સ્થિર કરવાની છ કાઈ રીત અત્યાર સુધી જાણવામાં આવી નથી. એ સાદી વ્યાખ્યાની ઉપરવટ જઈને કાંઈ પણ ડહાપણું ડહેાળવા જવું, અને અમે નિરક તેમ જ બદદાનતવાળુ માનીએ છીએ. હિંદી સરકાર ચલણને ભાવ જે રીતે સ્થિર કરવા માગે છે; તે રીતે તે! માત્ર હિંદી સરકારને કાયદા થશે. કારણકે તેને ઇંગ્લેંડ ભરવાની રકમમાં ચલણને કારણે થયેલા ફેરફારને માટે નવા કરવેરા નાખવાની ગૂંચવણ ટળી જશે; ઉપરાંત હિંદુસ્તાનમાં નોકરી કરતા અંગ્રેજ અમલદારે। કે બીજા અગ્રેજો એ પેાતાના પૈસા ઇંગ્લેડ મેાકલવા માગતા હશે તેમને ફાયદા થશે. પરંતુ એ ફાયદા હિંદી કરવેરા ભરનારાઓને ભાગે થશે. એટલું જ નહીં પણ હિંદુસ્તાનમાં લોકાની અંદર અંદર જે કાંઈ લેણાંદેણાં હશે કે ચેસ ભરણાં ભરવાનાં હશે, તેની કિંમતમાં પણ વધારા થઈ જશે. ખાસ કરીને તા, ખેડૂત પ્રજાને શાહુકારા પ્રત્યે જે લેણાં ભરવાનાં હશે, તેમાં વધારે થઈ જશે. "" એટલે અમારી માન્યતા પ્રમાણે, હિંદી સરકાર પાસે પોતાના ચલણના કાયદામાં સૂચવેલા ફેરફાર કરવા માટે પૂરતાં કારણે। નથી. તેમ જ તેની સામે જે શકાએ અને વિરાધ અમે ઉડાવ્યાં છે, તેમને પૂરતેા જવામ ન મળે, ત્યાં સુધી અમે તે સ્વીકારી શકીએ તેમ નથી. કારણું, અમે જે વાંધા ઉડ્ડાવ્યા છે, તેમની પાછળ લાં વખતથી સિદ્ધ થયેલા સિદ્ધાંતા છે, કે જેમને સ્વીકાર સામાન્ય રીતે બધા રાજનીતિને તેમ જ ચક્ષણવ્યવહારના સુપ્રસિદ્ધ નિષ્ણાતે પણ કરે છે. એટલે હિંદી સરકાર પ્રત્યે અને 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216