Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર ૧૯૧ અને બીજી હાનિકારક સામાજિક રૂઢિઓ તથા વહેમે સામે પણ એમણે પ્રચાર કરવા માંડચો અને એ રીતે સમાજસુધારાની પહેલ કરી. આમ એમની જુવાનીને પ્રારંભકાળ સમાજોપયેગી પ્રવૃત્તિમાં ગયા હતા અને એ દિવસે ભારે આનંદ, ગૌરવ અને ધર્મ સાથે સંભારતા. માટે વિલાયતની ભૂમિ ઉપર પગ મૂકતાં વેંત જ એમણે રાજકીય પ્રવૃત્તિની પણ શરૂઆત કરી દીધી અને તે આખર સુધી ચાલુ રહી. પહેલી જ વાત એમણે સિવિલ સર્વિસની હાથ ધરી. ઈ. સ. ૧૮૫૫ સુધી તે સિવિલ સર્વિસ માણસા નીમવામાં જ આવતા હતા પણ પહેલવહેલી એ વરસે ઉમેદવારેની પરીક્ષા લઈને પસંદગી કરવામાં આવી. એમાં વાડિયા નામના એક ઉમેદવારને નવા કરવામાં આવ્યે એટલે દાદાભાઈ એ એ વાત અને હૅન શ્રાઈ ટે પણ એનું સમન કર્યું. એ વખતે તે એમને સફળતા મળી નહિ, પણ એમાંથી એક નવી વસ્તુને ઉદ્દ્ભવ થયે! કે આ પરીક્ષા હિંદમાં અને વિલાયતમાં બને ઠેકાણે લેવી જોઈ એ. આ વસ્તુને દાદાભાઈ ખૂબ ચીવટથી વળગી રહ્યા અને છેવટે ૧૮૯૩માં આમની સભાએ અને દેશમાં પરીક્ષા લેવાની તરફે કરી. કારણસર રદ ઉપાડી લીધી આમ છતાં વિલાયત પહોંચ્યા પછી થાડા જ સમયમાં એમને ખબર પડી ગઈ કે ત્યાંના લેાકા હિંદુ અને ત્યાંના રાજકાજ વિષે બિલકુલ અજ્ઞાન છે, અને તેમને થયું કે જો અંગ્રેજ લેાકાને હિંદુ વિષે સાચી માહિતી આપવામાં આવે અને અનેક ઉત્તર યમાં એ અજાવ્યાના સંતેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216