Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 6
________________ દિવસે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવે એ જ દિવસે “હે પ્રભુ”, “યમનિયમ”, “જડભાવે”, “જિનવર કહે છે જ્ઞાન” આ ચાર પદની અદ્ભુત રચના ખંભાત-વડવાની નજીક રાળજ ગામના વનક્ષેત્રે કરીને આપણા ઉપર અનંત કરુણા કરી છે. પ. પૂ. પ્રભુશ્રીની સેવામાં પૂ. બ્રહ્મચારીજીએ ઉપરોક્ત ચાર પદના જે અર્થ કર્યા છે તે જ આ પુસ્તિકામાં મૂકવામાં આવ્યા છે. લઘુ કદ હોવા છતાં આ શતાબ્દી પુસ્તિકા “હે પ્રભુ” સર્વ આત્માર્થી જીવોને મધુરતા ચખાડશે, તત્ત્વ પ્રીતિ રસ પાશે, અને મોક્ષ રુચિ ઉત્પન્ન કરશે. વિશેષમાં શ્રી પરમકૃપાળુદેવના સાક્ષાત હસ્તાક્ષર પણ આ પુસ્તિકામાં છે–તે આપણા માટે જ્ઞાનીનો અક્ષરદેહ છે. પ્રવચન ભક્તિરૂપ આ કાર્યમાં જેમણે તન, મન, ધન અને વચનથી ઉત્સાહપૂર્વક કામ કર્યું છે, તે સર્વને પણ તે આત્મલાભનું કારણ છે. આ પુજનિક પુસ્તિકા તથા ભક્તિની કેસેટનો વિનય તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવાની નમ્ર વિનંતી છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 106