________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) વિનય, (૨) વિવેક, () ત્રિી, ) થા, () જય, (૬) શ્રેજોય, (૭) હાર્ય, () સતિષ, (૬) શ્રદ્ધા, (૨૦)મ;િ (૨૨) વાન, (૨) જામશન, અને (૨૨) સમાધિ.
આ તેર તનેનું સ્વરૂપ શ્રી ગુરૂએ અમૃત વાણીથી વર્ણન કર્યું અને કહ્યું કે હે ભવ્ય ! આ તેર રત્નોનું યથાર્થ સ્મરણ કરી ગ્રહણ કરજે. હારા આત્માની ઉન્નતિ આ માર્ગથી થવાની છે. હારું જીવન આ તેર રત્નના મહિમાથી પ્રતિદિન ઉગ્ન થશે. ગ્રહવાસમાં અને ત્યાગાવસ્થામાં પણ યથાયોગ્ય આ તેર રત્નનું સેવન કરવાથી અનંત સુખની ખુમારી પ્રગટે છે. હે ભવ્ય ! આ તેર રત્નોનો અપાર મહિમા છે. ઈત્યાદિ સદુપદેશ આપી શ્રી સદગુરૂ તિરહિત થઈ ગયા. ઘણું એયું તેપણુ દેખાયા નહિ, તેમના ઉપદેશાનુસાર પ્રત્યેક રત્નનું સ્વરૂપ વિચારવા લાગ્યો.
વિનયન,
१ धर्मस्य मूलं विनयः । २ विनयाद् विद्याप्राप्तिः
ધર્મનું મૂળ વિનય છે. વિનયથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. વિનય અમૂલ્ય વસીકરણ છે. જે જે મનુષ્યો પ્રતિ જે જે પ્રકારે વિનય કરે ઘટે તે તે પ્રકારે કરે.
For Private And Personal Use Only