Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__ अनगारधर्मामृतपिणी टी० म० १४ तेतलिपुत्रप्रधानचरितवर्णनम् 'अणुपुषेण ' आनुपूर्येण यथाक्रमम् सरक्षन् भूपटष्टयादितः सगोपायन भूपकृतो पद्रवात् त दारक 'सार' सार्द्धय, तस्य पालस्य दृद्धिमुपनय । ततः खलु स दारक' 'उम्मुकमालभारे' उन्मुक्तालभाव उन्मुक्त परित्यक्तो वालमावो वालय येन स , ' जोधणगमणुप्पत्ते ' यौवनकमनुप्राप्त प्राप्ततारुण्यः तव मम च ण सारखेमाणे सगोवेमाणे सवड्डेहिं । तएण से दारए उम्मुक्कवाल भावे जोधणगमणुप्पत्ते तव य मम य भिक्खामायण भविस्सइ तएर्ण से तेयलिपुत्ते पउमावइए ण्यम पडिसुणेट, पडिसुणित्ता पडिगए) तो यदि मेरे यहां पुत्र उत्पन्न होता है-मैं पुत्र को उत्पन्न करती हैतो मुझे यही योग्य है कि में राजा कनकरय को खबर न पडे इस रूप से उसकी रक्षा करूँ-उनकी दृष्टि से -उसे बचाकर रखू-ऐसा उसने मन से विचार किया। विचार कर फिर उसने अमात्य तेतलिपुत्र को घुलाया-धुलाकर उस से ऐसा कहा-हे देवानुप्रिय ! कनकरय राजा राज्य आदि में इतना अधिक मूर्षित गृद्ध-अत्यत अनुरक्त एव अध्यु पपन बना हुआ है जो वह उत्पन्न हुए चालको को अग हीन कर देता है-उनके हाथों की अगुलियों आदि अङ्गों को काट देता है। तो हे देवा नुप्रिय ! यदि में पुत्र को उत्पन्न करती हूँ तो देवानुप्रिय तुम उसे राजा को खबर न पडे इस रूप से रक्षित करते हुए और उनकी दृष्टि से बचाते र कमश. वृद्धिगत करो। जर वह बालक-क्रमश. सर्मित होता हुआ बाल्यावस्था से ररित होकर यौवनावस्था वाला बन जायगा माणे सगोवेमाणे सत्रदेहि । तएण से दारए उम्मुक्क पालभावे जोव्यगगमणु पत्ते तव य मम य भिक्खाभायण भनिस्मद तएण से तेयलिपुत्ते पउमावइए एयम पडिसुणेइ पडिसुणित्ता पडिगए)
હવે મને પુત્ર ત્પન્ન થવાનું જ છે, તે મને એજ યોગ્ય લાગે છે કે કનકરથ રાજાને ખબર પડે નહિ તે રીતે બાળકની રક્ષા કરૂ તેમની કુદષ્ટિથી તેને બચાવુ આ પ્રમાણે તેણે મનમાં વિચાર કર્યો વિચાર કરીને તેણે અમાત્ય તેતલિપુત્રને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય! રાજા કનકરથ રાજ્ય વગેરેના કામમાં આટલો બધે મૂછિત, વૃદ્ધ-ખૂબજ આસક્ત અને અષ્ણુપપન્ન થઈ પડે છે કે તે જન્મેલા બાળકોના અગ કપાવી નાખે છે તેમના હાથની આંગળીઓ વગેરે અગોને કપાવી નાખે છે જે હે દેવા નુપ્રિય! હુ પુત્રને જન્મ આપે તે દેવાનુપ્રિય તમે રાજાને ખબર પડે નહીં તેમ તેમની કુદષ્ટિથી બાળકની રક્ષા કરતા તેનુ ભરણ-પોષણ કરજે, જો તે