Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ ૪૮ ગણિત કોયડા કેટલીક ટોપલીઓમાં સફરજન ભર્યા હતાં અને તે દરેક ટોપલી પર ફળની સંખ્યા નીચે મુજબ લખી હતીઃ ૬ ૫ ૧૨ ૨૯ ૧૪ ૨૩ હવે એક વાર તેણે એક ગ્રાહકને કહ્યું કે હું અમુક ટોપલી વેચું તો મારી પાસે જેટલાં દાડમ બાકી રહે તેનાથી બમણાં સફરજન રહે તો તેણે કઈ ચેપલી વેચવા ધારી હશે? અને કઈ ચેપલીમાં દાડમ તથા કઈ ટોપલીમાં સફરજન હશે? (૧૫). પ્રવાસનો સમય આજે પ્રવાસ કરવા માટે મોટર, આગગાડી અને વિમાન જેવાં ઝડપી સાધનો ઉપયોગમાં લેવાય છે. જૂના વખતમાં આપણા દેશમાં ઝડપી મુસાફરી કરવા માટે સાંઢણીનો ઉપયોગ થતો. એક વાર એક મુસાફર એ રીતે સાંઢ ણી પર પ્રવાસે નીકળ્યો. તેણે પ્રથમ દિવસે સાંઢણીને ૧ માઈલ ચલાવી. બીજા દિવસે ૪ માઈલ ચલાવી. ત્રીજા દિવસે ૭ માઈલ ચલાવી, પછી પણ દરરોજ ત્રણ ત્રણ માઈલ વધારે ચલાવતો જ ગયો. એ રીતે પ૩૭૦ માઈલનો પ્રવાસ કરી તે પોતાના ધારેલા સ્થળે પહોંચી ગયો, તો તે પ્રવાસમાં તેને કેટલા દિવસ લાગ્યા હશે? સંતાનોની ઉમર એક માણસને નવ સંતાન હતાં. દરેક સરખા અંતરે જ જમ્યાં હતાં ને દરેક સંતાનની ઉમરના વર્ગનો સરવાળો તેની પોતાની ઉમરના વર્ગ જેટલો થતો હતોતો દરેક સંતાનની ઉમર કેટલી હશે? દરેકની ઉમર પૂરા વર્ષની જ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130